SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્ફ્રન્સ હરેલ્ડ. સાંટાક્રુઝમાંજ પડવાનું જ્યાં નિર્માણુ ત્યાં મનુષ્ય ઈચ્છા શું ચાલી શકે! દિવસે તા. ચાસી આ થીએ પ્લેગ મુંબઇથી લાવી સાંટાક્રુઝ આવ્યા તેજ આવ્યા ! દાકતરા [ એપ્રીલ ગાગલેજ કાત્રક જેવી સવાત્તમ સારવાર, અને આવે શાંત દરદી કદી પણ જોવામાં નથી, એવા દાકતર ચાકસીના મત છતાં, કમ પેાતાનું કામ કર્યું છે. શેડ પુરૂષોત્તમનું આખું કુટુંબજ ધર્મી છે, અને તેથી ઈંગ્રેજી વિદ્યામાં જોવામાં આવતી અમુક અંશે ધર્મની ખામી આ કુટુંબમાં ખીલકુલ વ્હેવામાં આવતી ન હાતી. તા. ૪ થી એજ ડાયરીમાં લખ્યું છે કે વેકેશનમાં નવતત્વનું સ્વરૂપ, સમકિતનું સ્વરુપ, તથા પંચ પ્રતિક્રમણના અર્થ વિચારવા.' આવું ઉત્તમ જીવન ગાળનાર શાંતિપામે એજ ચાચના છે. શેઠે માણેકચંદ કપુરચંદ~~આંહીના પ્રખ્યાત, કામહિતાથી, અને સરકારમાં સારૂં માન પામેલ શેડ માણેકચ'દ પણ દુષ્ટ મરકીના વ્યાધિનાજ ભાગ થયા છે. તે પૂનામાં સંવત ૧૮૯૯ માં ભાદરવામાં જન્મ્યા હતા. સવત ૧૯૪૭ થી અત્રેના શ્રીગાડીજી ના દેરાસરના વહિવટ તે ટ્રસ્ટી તરીકે કરતા હતા. સંવત ૧૯૫૩ માં જ્યારે મરકીએ ન વર્ણવી શકાય એવા ત્રાસ અહિં વતાન્યા હતા, ત્યારે જાતે અહિં હાજર રહી જૈન હોસ્પીટલ ખુલી મૂકી હતી. તેમની પ્લેગ દરમ્યાન સારી લોકસેવા બદલ નામદાર સરકારે તેમને ૧૮૯૮ માં રાવબહાદુરના ખેતા બક્ષેા હતેા. તેઓની ઘણી પેઢીએ થયાં પુનાના દેરાસરોને વહીવટ તેમના કુટુંબમાંજ છે. દુષ્કાળ વખતે પણ લેાકેાને તેમણે બહુ સારી મદદ કરી હતી. તેમણે અમદાવાદમાં જીર્ણોદ્ધારનું કામ શરૂ કરેલ છે, જે હજી પણ ચાલુ છે. તેઓ ખેતીના ધર્મના કાંટાના ટ્રસ્ટી હાવાથી તેમના માનમાં અજાર બંધ રહી હતી. હાલ ખીજાના ભાગમાં તેમની જાપાનમાં પેઢી છે. તેમણે ખાલેલી જૈન હાસ્પીટલના લાભ કપેાળ કે!મને પણ આપવામાં આવ્યા હતે. સવત ૯૫ માં ભયંકર દુષ્કાળ વખતે તેમણે મહુજ સારી આશિષ લીધી હતી. પણ તેમના મૃત્યુથી કામને બહુજ નુકસાન થયું છે. પરમાત્મ. તેમના આત્માને શાંતિ આપે. મુંબઈ. કોન્ફરસ વખતે પણ તેમણે બહુ સારી મદદ કીધી હતી. CUM. નોન સમાચાર ઢૂંઢક સાધુને આપણી દીક્ષ—કચ્છ મુદ્રામાં ચૈત્ર વદ, ના રોજ જૈન પાઠશાળા તથા જૈન લાઇબ્રેરી ખુલી મૂકવામાં આવી છે. તેજ દિવસે કચ્છ દેશમાં પ્રસિદ્ધ કર્મસી સ્વામી ના ટાળાના દુઢક 'તપસ્વી મેણસી ઋષિએ મુહુત્તિ તાડી આપણા ધર્મ સ્વીકાર્યા છે. નામ સત્યવિજયજી રાખવામાં આવ્યું છે. તે દિવસની યાદગીરી માટે તેમના નામથી જૈન શાળા ખેાલવાના વિચાર ચાલે છે. આ ઋષિએ દુઢક પંથમાં ૩૦ વર્ષ ગાળ્યાં હતાં તે દરમીયાન દશ વર્ષ સુધી ખેલે ખેલે અને બીજા દશ વર્ષ સુધી એકાંતરે ઉપવાસ - પારણાં કરેલ છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy