________________
:
જૈન કોન્ફરન્સ હેરૅલ્ડ.
[માર્ચ અંગ્રેજી પહેલા ધોરણથી સાતમા ધોરણ સુધીમાં શીખતા વિદ્યાર્થીઓ માટે જનધર્મના શિક્ષણનો હોવો જોઈત ક્રમ.
ઘેરણ પહેલું. માર્ક ૧૦૦
૩૦ મનુષ્યભવના દશ દષ્ટાંતની બુક અર્થ મતલબ સાથે. • ૩૦ માર્ગનુસારીના પાંત્રીશ ગુણે ખુલાસાવાર વ ૪૦ જૈન કથાની એક બુક જૈન કથારત્નમેષ ભાગ છઠ્ઠામાંથી પાના ૧૮૫
. ઐતમકુલકની ગાથા પૂરી. -
ઘેરણ બીજાં માર્ક ૧૦
૨૦ સમાયક અથ સહિત સૂત્રના શુદ્ધ ઉચ્ચારસાથે મુખપાઠ વિધિયુક્ત. ૨ ૩૦ શ્રીમદ્દ યશોવિજયજી મહારાજની રચેલ સમકિતના સડસઠ બોલની
સઝાય, વાંચન શબ્દાર્થ અને સામાન્ય ખુલાસા સાથે. ' જ ૨૫ પ્રશ્નોત્તર રત્નચિંતામણમાંથી પ્રશ્ન ૫૦ ટુંક સ્તલબ સાથે. .: ૩ ૨૫ જૈનકથીરત્નમેષ ભાગ છઠે સંપૂર્ણ
• ધેરણ ત્રીજું માર્ક ૧૦૦ . - ર ૨૫ પ્રતિક્રમણ વદિતા સૂધી શબ્દાર્થ અને સૂત્રના શુદ્ધ ઉચ્ચાર સાથે
| મુખપાઠ. g૨૫ પ્રશ્નોત્તર રત્નચિંતામણી પ્રશ્ન ૫૧ થી ૧૦૭. શ્રાવકના બાર -
* ત્તની હકીક્ત પૂરી.. . ૨૫ રૂષભદેવ ભગવાનનું ચરિત્ર. '. ૩ ૨૫ નવતત્વ તથા જીવવિચારની સમજણ .
ધેરણ ચોથું. માંક ૧૦
સ ૨૫ પ્રતિક્રમણ અર્થ મતલબ વિધિયુક્ત પૂરૂં. '' ૪ ૨૫ શ્રીમદ્ યવિજયજી મહારાજનું રચેલ સાડાત્રણસો ગાથાનું સ્તવન
. અથે મતલબ સાથે. . * ૨૫ લઘુદંડક, ગુણઠાણ, ખડાયણનું જ્ઞાન, ભરત ક્ષેત્રની હકીક્ત નકશામાં
- આવડવી જોઇએ. ૩ ૨૫ શ્રીકૃષ્ણ વાસુદેવનું ચરિત્ર,