________________
૧૯૦૬ ]
કન્યાવિક્રય,
લગ્નગાંડ ખીંજ માનવી હાલત, ગણાએ અરધી અધુરી, લગનગાંઠ જો હાતે નહિ તેા માનવી હાલત જાનવરી નરનારનું જોડુ બનવા—ખુદાવંદની છે રાજી.
વરૂ ધીરેલા ચાલુ રાખન્ના-માંડીએ ઉત્તમ માજી લગ્ન જલથી માહખત જીની-મરણ ઘડી તક રહે તાજી પાજી પાપી તેજ માનવી, નાખે માજી એ, ભાંજી.
લગ્ન ગાંઠથી નરનાર મેઊ-ખને છે સુખ દુઃખના સાથી એક વિના છે બીજું નકામું-દુઃખી ડાલતું ને ભ્રાંતિ
૩૭ .
અરેરે ! તે લગ્નરૂપી પવિત્ર પ્રેમની ગ્રંથી ( ગાંઠ), હવે કન્યાવિક્રય કરનારાંઓએ મેાચી પાડી નાંખી છે. અને તેથી કરીનેજ આર્ય સંસારમાં આર્યે, દેવી, પ્રિયા એવ શબ્દો વપરવાને બદલે અલી, રાંડ ’ વિગેરે ઉદ્દગારા નીકળે છે, હવે આસુર લગ્નને અહીં પ્રચાર થયા છે. અને તેથી આફ્રીકાના ગુલામ આરા આપણે અહીં પ્રત્યક્ષ જોઈએ છીએ તે અનુભવીએ છીએ. કન્યાઓના કાળરૂપી કંટક પુરૂષા, કે જેએ! ઘાતકીપણે કન્યાના કાંધપર કુહાડા મારી, કમર કસી, દીકરી દે।કડે વેચવા તૈયાર થાય છે. અને બીજાઓને સાથે લેવા તત્પર રહે છે તેમાં મૂર્ખત્વની પ્રતિમા-ઊસ્તાદ્ગથી પણ નિર્મૂળ થતી નથી. દીકરીના પૈસા વડે મેાજ શેખ ઊડાડી મફતના મલીંદા ખાનાર, સંતાનનું સત્યાનાશ વાળનાર, રાંક પુત્રીને સંકષ્ટમાં નાંખનાર, લક્ષ્મીની લલુતામાં મનુષ્ય જીવન નષ્ટ કરનાર,પુત્રીનું સર્વસ્વ લુંટી લઇ તેની જીદગી અકારી કરનાર, શાયામૃત સ્વદેશનું ગુમાવનાર, સેંધા મનુષ્ય અવતારની કીંમત નહીં સમજનાર, રક્ષણ કરવાને દાવે! ચલાવી ભક્ષણ કરવાનું ધારનાર, શરમને સાતમા સ્થાનપર ચઢાવી આપનાર, સ્વાર્થમાં સારૂં નરસુ· નહીં પરખનાર, ન્યાવિક્રય કરનારાઓને માટે નર્કનું દ્વાર પણ ઉઘાડું નથી, પણ યમદુતાં તેમને પાતાળમાં પધરાવશે, કુંભીપાકમાં કયાં નાંખશે, રેારવ નર્કમાં હામશે, એવું શાસ્ત્ર પણ પાકારી પાકારીને કહે છે. જેમ કેઃ—
कन्याया विक्रयो नैव कर्तव्यः क्वापि केनचित् ॥ ब्राह्मणेन विशेषेण यत्कर्ता याति रौरवं ॥
એટલે કન્યાવિક્રય કેાઇએ કરવા નહિ કારણ કે કન્યાવિક્રય કરનાર તમામ રૌરવ * નર્કના અધિકારી થાય છે. પરતુ શાસ્ત્રને પણ સૂતું મુકનાર, પૈસા લેવાન! પ્રાપ્ત પ્રાપચિક મેહુથી,કે કુળાંગાર કહેવાતા કુપુત્રાના વર્તનથી કન્યાવિક્રય કરીને, કહેડુ કરીને કન્યાનું અળિદાન કરનાર કાલા ઘેલા માબાપા, કન્યા વેચી તેમના લેાહી માંસનું ભક્ષણ કરી રક્ષણ પણાને દાવા કરે છે. એમના વેચાણના પૈસે વિવાહમાલે છે, અને નાતજાતને મિષ્ટાન પાન આપી વાહવાહ ખેલાવરાવવાનું ધારે છે. ધિક્કાર છે તે પાપી માબાપેાને જેથી જનમ'ડળ ભ્રષ્ટ થઇ, નષ્ટપ્રાય થઇ ગયાછે, થતા જાયછે અને થશે. એમની મૂર્ખાઇ ભરેલી રૂઢીઓથી આર્યદેશ પરતંત્રતા રૂપી બેડીમાં પડયા છે, અને તેથીજ ધર્મને નામે ધગ ઉભાં થયાંછે, ગારૂડી વિદ્યાને ઠગવ્યાપાર ચાલુ થયા છે. પૈસા ઉસી લીધા પછી સારૂં મૂહુર્ત જોવાન