Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Viecess
गीतमजुषाअनेअजितसूक्तसिंधु.
रचयिता, प्रसिद्धचहा आचार्य श्रीमद् अजितसागर सूर्ति
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
OP88998 BB%8889
As
વિશ્વયm Hદુર છોકકુદ્ધિસાગર સૂરિશ્વરના
નમોડસ્તુ.
गीतमञ्जुषा भने सुक्तसिन्धु.
પ્રસિદ્ધવક્તા આચાર્ય શ્રીમદ્ અછતસાગરસૂરિ
છપાવી પ્રસિદ્ધ í. સૂરિશ્રી અજીતસાગરશાસ્ત્રયાણ (નીવતી શા. શામળાજુલજાશમ)
'
:
વીર છે. ૨૪૫૨ બુદ્ધિ સં. ૧
988888888890098
:
-
-
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(95
श्रीमद्वीतरागाय नमः ।। अखिलसामयिकतवमहोदधिपारगामिभ्यः शाबविशारद जैनाचार्य योगनिष्ठाध्यात्मज्ञानप्रभाकरसकलसंयतशिरो रत्नपूज्यपादारविन्द निरषद्ययशोधवलितदिङ्मण्डलसदगुरुश्रीमद्बुद्धिसागरसूरिवर्येभ्यो नमः ॥
॥ गीतमञ्जुषा. ॥
नम्र सचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत
समयावधि में शीघ्र वापस करने की कृपा करें.
जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. શ્રીશંખેશ્વર પાર્થ પ્રભુના ચરણકમળ ચિત્ત ધારૂં રે; વિમળ વાણી આપ પ્રભુ મુજને, એવી અરજ ગુજારે. શ્રી ૧ પુષ્પહાર મુજ હાથે ગુંથી, પ્રભુના કંઠે પહેરાવું રે, કેશર ચંદન મૃગમદ ઘોળી, ભાલે તિલક કરાવું રે. શ્રી, ૨ ધૂપ દીપ નૈવેદ્ય આરતી, આનન્દ સાથ ઉતારૂં રે; પાથજીનેશ્વર નામ મહર, આઠે પહર ઉચ્ચારૂં રે. શ્રી. ૩ માનવ ભવને નતમ લહાવે, ભાવ સહિત શુભ ભકિત રે; અન્યાશા અભિલાષા ત્યાગી, ધ અંતર આસક્તિરે. શ્રી. ૪
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) દૂર દેશથી દર્શન કરવા, અનેક ભવિજન આવે રે; પ્રેમ અશ્રુ પરમેશ્વર પંખી, નયન કમળમાં લાવે રે. શ્રી. 'પ ગડગડ ગડગડ નોબત વાજે, પ્રેમ ઉત્તમ ઉપજાવે રે; દીવ્ય તીર્થની શોભા દીલમાં, દીવ્ય ભાવ પ્રગટાવેરે. શ્રી ૬ કામીને જેમ કામિની હાલી, લોભીને જેમ દામ રે; પાર્વતી કેરી જે પ્રીતિ શિવમાં, શ્રી સીતાને રામરે. શ્રી. ૭ હે પ્રભુ પાથજીનેશ્વર? યારા, એ પ્રીતિ મુજને આપેરે; આપ ચરણમાં રાચું માચું; સ કષ્ટ મુજ કાપરે. શ્રી. ૮ ગાંડા ઘેલે મનનો મેલ, સદાચાર નવ જાણું રે, અજીત કહે એનાથ? નિરંજન પડયું તુજ સંગે પાનું રે. શ્રી. ૯
શ્રી સિદ્ધારતવન, (૨)
નાથ કૈસે ગજ બંધ છુડા. એ રાગ. આદિનાથ સિદ્ધાચલકેરાવાસી, શિવપુરીનાવિહારિવિલાસી.
આદિ. ટેક શે મહિમા ? સિદ્ધાચલ કેરે, મુખથી કહ્યો નવ જાય; દર્શન કરતાં દીવ્ય દૃષ્ટિથી. આનંદ ઉર ઉભરાય. આદિ. ૧ રત્ન સમૂહને નાથ પારસમણિ, કલ્પતરૂ તરૂવરને; તૈજસ-રાશિનો સૂર્યશિરોમણિ, સિદ્ધઅચલગિરિવરને. આદિ ર વિધતણું સહુ વૈદ્ય જનને, ધવંતરિ વિઘ રાય; સવ સરિતામાં ઉત્તમ ગંગા; એમ તું સિદ્ધ સદાય. આદિ. ૩ હારા પ્રતિ શુભ પગલાં ભરતાં, પાપ સમૂહ પળાય; આદિનાથ તણું ઉત્તમ આસન, દેખીને દીવ્ય થવાય, આદિ૦ ૪ પુ૫ સમૂહને પાર નથી કંઈ, ઉત્તમ વૃક્ષ અપાર; સિદ્ધ સમૂહએ સેવેલ ડુંગર, પ્રગટાવે મનડામાં યાર. આદિ. ૫ આદિ પ્રભુજીને શિરપર ધાર્યા, માનું મહા મહિમાય; હૈયાની અંદર રહેજે નિરંતર, પ્રેમેથી લાગું છું પાય. આદિ ૬
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩)
કામધેનુ” મ્હારો તું ગિરિ રાજા ! કલ્પતરૂ મ્હારા તુ છે; ? મન મદિરના રાજામ્હારા, હારા સમુ બીજુ શુ છે ?આફ્રિ૦ ૭ અજીત સદા પદ ત્હારૂ બિરાજે, ખરદ અજીત સદા ત્હારૂ; અજીત સ્તત્રુ ને છત મનેથી, ઉત્તમ અર્થચારૂ.
૪૦ ૮
શ્રીગિરનારતવન (૨) સગપણ હરિવરનું સાચું. એ રાગ,
ચાલા સખી ? ગિરનારે જઈએ, લાખેણા લ્હાવા તેા લઇએ; નિરખિ તેમનાથ પાવન થઇએ, ચાલેા સખી ? ગિરનારે જઇએ.૧ પ્રભુજીની મૂર્તિ કામણગારી, 'તરમાં ગુણવતી ગમનારી; લાગે ઘણી પ્રાણ થકી પ્યારી, ચાલો રાખી ? ગિરનારે જઈએ.૨ શરણ કેરી લાજ સદા રાખે, નરક દ્વાર નિવારી નાખે; ભ્રમણ ભવવનની ભાગે, ચાલે સખી ? ગિરનારે જઇએ. ૩ સાધુ કેરા સ્વામી છે સુખકારી, જેના કેરા માલીક જયકારી; દેશને નિત્ય આવે નરનારી, ચાલો સખી! ગિરનારે જઇએ. ૪ ઉત્તમ ટાણુ હાથમાં આવ્યુ છે, માહુનજીએ મન લલચાવ્યું છે; આવરણ મૂળ અળગું કરાવ્યુ છે. ચાલા સખી ગિરનારે જઇએ. પ આપણ છેએ એમનાં અનુરાગી, લગન સદા લક્ષ વિષે લાગી; જ્યાતિ રૂડી પ્રેમ તણી જાગી; ચાલેા સખી ! ગિરનારે જઇએ. ૬ પ્રભુ વિના દુ:ખડાં કાણ હરે ! કૃતારથ દુનિઆમાં કેણ કરે ? ઇતર કામ કોણ હવે આરે ? ચાલ સખી ? ગિરનારે જઇએ. ૭ લેક લાજ ત્યાગી દઈને ચાલે ? મહા મુખ મહાપદમાં મ્હાલા અજીત પીવે. પ્રેમ સુધા પ્યાલા, ચાલા સખી ગિરનારે જઇએ. ૮
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમેતશિવસ્તવન (8) આ શી ? આડાઈ હારી મનડારે મહારાએ રાગ. સમેત શિખર મુજને વહાલું લાગે છે, પ્રગટ વસે છે વહાલા પારસનાથ સખી ? સમેત-ટેક. આટલે સંદેશે જઈને કહેજે પ્રભુને, ભવરૂપ દરીયામાં ક્યારે ? ઝાલશે હાથ સખી સમેત-૧ ક્રોધ અગ્નિની જવાળા મુજને બાળે છે, કૃપા વારેને કયારે ? કરશે વરસાદ સખી ? સમેત-૨ કામ સ્વરૂપી હસ્તી કરી નાખે છે, શઠતા સ્વરૂપી સિંહ કરે છે સાદ સખી ? સમેત-૩ સૃષ્ટિ ન જાણું આ તે રાન ભયંકર, નજરે ન આવે પ્રેમ યારે સુપંથ સખી? સમેત-૪ હુ તો દાસી છું યારા પાશ્વપ્રભુની, સહજ સલુણે મહારે કેડીલો કંથ સખી ? સમેત-૫ હિંસા ઊલૂક જ્યાં ત્યાં શેર કરે છે, આળસ અજગર કેરે ભારે છે ત્રાસ સખી ? સમેત-૬ કુટુંબ કબીલ સાચાં શીયાળવાં છે; ઘેરી રહ્યાં છે મુજને આવી ચોપાસ સખી ? સમેત-૭ અંતરના બેલી મુજને ક્યારે ઉગારશે ? હૈયામાં હવે મહુને કાંઈ નથી હામ સખી ? સમેત-૮ કરૂણાના સાગરે પ્રભુજી જ્ઞાન ઉજાગર, વહાલું લાગે છે બહાલા આપનું ધામ સખી ? સમેત-૯ અમીરસ ઝરતી મૂતિ પ્યારી લાગે છે, કુમુદને હાલ જે શરદને ચંદ સખી ? સમેત-૧૦ સમેતશિખર વાસી શામળીયા હાલા ?' વામા માતાના રૂડા લાડીલા નંદ ? સખી ? સમત-૧૧
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નટડીની દેર ઉપર સુરતા છે જેવી, એવી પ્રભુમાં બહેની ! મહારી છે પ્રીત સખી! સમેતઅજીતસાગર સૂરિ એ રીતે બેલે; પ્રભુએ સંભાળી રૂડી રાખીને રીત સખી ! સમેત
श्रीकेशरीयानाथस्तवन. (५)
ઓધવરાય ! અમને. એ રાગ. દેશ મેવાડ દીપાવ્યા પ્રભુજી ! ધૂલેવા નગરમાં નિવાસ.
નિર્મળ નાથ કેશરીએ. ૧ દર્શન દેજી મહારા દેાષ દબાવ્યા, પ્રગટાવ્ય આત્મ પ્રકાશ.
નિર્મળ નાથે કેશરીઓ. ૨ શી! ઉપમા આપુ આદિ પ્રભુને, મહિમા કહ્યો નવ જાય.
નિર્મળ નાથ કેશરીએ. ૩ દર્શને આવે છે લેક હજારે, પૂજે પ્રભુજીના પાય.
નિર્મળ નાથ કેશરીએ. ૪ દર્શન પામીને વિપદાઓ વામી, કીધી પાવન મહારી કાય.
નિર્મળ નાથ કેશરીએ. પ આદિનાથ તણે મહિમા અનંત, સ્વામિ પવિત્ર સદાય.
નિર્મળ નાથ કેશરીએ. ૬ આંખલડીમાંહિ અમૃત વરસ્યાં, પ્રગટી છે પૂવની પ્રીત.
નિર્મળ નાથ કેશરીએ. ૭ સંસ્કાર જાગ્યાને ભય મહારા ભાગ્યા, વાત મટી વિપરીત.
નિર્મળ નાય કેશરીએ. ૮ ચંદ્રમાં પ્રીતિ આચરની જેવી, પદ્મને સૂર્ય પ્રકાશ.
'નિર્મળ નાથ કેશરીએ. ૯ એવો અચળ મહારે નેહ સેહાજે, શબ્દને જેવું આકાશ.
નિર્મળ નાથ કેશરીએ. ૧૦
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્પર્શને સંબંધ જે પવનમાં એ હું એમને દાસ.
નિર્મળ નાથ કેશરી એ. ૧૧ અગ્નિને ઉષ્ણુતા જેવી છે હાલી, એ રહેજે વિશ્વાસ.
નિર્મળ નાથ કેશરીએ. ૧૨ રૂડી વાણું પ્રભુના ચરણમાં રહેજે, સેવામાં કાયા સદાય.
નિર્મળ નાથ કેશરીએ. ૧૩ અછત સૂરિ શુભ અરજ કરે છે, ચિત્તમાં નિરંતર સહાય
નિર્મળ નાથ કેશરીએ. ૧૪
છત્તા તીર્થસ્તવન. (૬) ઓધવજી દેશે કહેજે શ્યામને એ રાગ. તારંગાનું તીથી અતિ રળિયામણું, અછત જીનેશ્વર કેરું ધીંગું ધામ; મનમાની શ્રીમન મેહનની મૂતિ, નિરખી અંતર ઉપજે છે આરામજે. તારંગા. ૧ દર્શન કરતાં સઘળાં કષ્ટ કપાય છે, અંતર માંહી ઉત્તમ આનંદ થાય; પ્રભુની સાથે સ્નેહ બંધાણે સર્વથા, વાળુ પણ મન ઘડી બીજે નવ જાજે. તારંગા. ૨ તારંગાની ધન્ય ધરા સુખ આપતી, ધન્ય ધામને ધન્ય ધન્ય એ ગામજે; દર્શન કરતા દીવ્ય જનને ધન્ય છે, અછત પ્રભુજી અંતરને વિશ્રામજે. તારંગા. ૩ પ્રેમ વધે છે પુણ્ય પ્રતિમા પેખતાં, અધિક અધિક ઉપજે છે. પ્રભુ અનુરાગ; નિભંગી જનથી તે દર્શન નવ બને, માનવ કાયા શુભ દર્શનને લાગજે. તારંગા. ૪
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
આપ ચરણની સેવા શ્રી પ્રભુ ! આપજો, મુખડે દેજો આપ તણું શુભ નામજો; પાવનકારી પૂર્ણ સ્વરૂપ પરમેશ્વરા ? આપ વિના નથી અન્ય તણુ` કઇ કામજો, તારંગા, અળગી કરાવા અંતર કેરો આપદા, અગમ અગાચર આનંદઘન અભિરામજો; માંથી મિલકત મ્હારી છે. મહારાજજી ? સાચા સ્વામી દીવ્યસમાના દાસજો.
તારંગા
એલી મુજ થાજો ! હે દીનાનાથજી ? મન વચને મહિમા નવ કીધા જાયજો, અજર અમર અવિનાશી જીતવર ? આપ છે, અજીત સૂરિ શુભ ગાન તહુઁારૂ ગાયજો, તારગા. ૭
For Private And Personal Use Only
श्रीसुखसागरगुरुजी. ( ७ )
( અલબેલીરે અમે માત. એ રાગ. ) સુખસાગર ? શ્રી ગુરૂરાજ ! વસે મન મદિરમાં. સૂર્ય વિના કાણુ ? રજની કાપે, ઉત્તર ઘો? મહારાજરે ! ગુરૂ વિનાની ગમ નવ આવે, ગુરૂ સાચા રવિરાજ; વસે-૧ ભાવ ભક્તિથી મનડુ‘ ભી જ્યુ’, ઉપજયા અધિક ઉમંગરે; કમળ વૃન્દ હરખે સૂરજના, પામી સુખદ પ્રસગ; વસે–ર તન મન ધનથી આપતણા છું. ચરણ કમળને દાસરે; કાળ તણી જ્વાળાને પામી, હું પામ્યા બહુ ત્રાસ, વસે–૩ અંધારામાં સૂજ પડે નહી, આંખ છતાં અથડાયરે; વસ્તુ પ્રદર્શોક દીપક કરતાં, પૂર્ણ પણે પેખાય; માહુ તણુક અંધારૂ હેાટુ', પ્રભુજી નવ પરખાયરે; સદ્ગુરૂ દીપક શાસ્ત્ર કહે છે, સુંદર દેવ સહાય;
વસા–૪
વસાન્ય
Page #11
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
( ૮ )
વસે–૬
દીપક સ્વરૂપ હે ગુરૂજી ! સાચા; દૂર કર્યાં અંધકારરે; દર્શાવી મુજ આત્મ વસ્તુને, પ્રેમે લાગુ પાય; કરી કરૂણાને રૂદીએ રહેજો, જાણીને નિજ દાસરે; બેઉ કરજોડી અજીત ઉચ્ચારે, કરો અ`તરમાં વાસ. વસા-૭
શ્રીપાયબિનસ્તવન. (E ) રાગ-પ્રભાતી,
સિદ્ધ શાના કહું ? સૃષ્ટિમાં હું... હુને, માહ્યરૂ કામ હું શું કર્યુ છે ? જન્મ ઝાઝા ભમૂં અહી' તહીં આથડૂ, કષ્ટ મ્હારૂ કરીયે યુ છે ? સિદ્ધ—પૈ સત્ય આનંદદ્યુત શું કહું. નાથજી ! વગર આનંદ જો? હું ફરૂ છું; અભય શાના કહું સ્વામી ! શુભ લક્ષણા ? તારો દાસ તા પણ ડરું છુ. સિદ્ધ ૨ પૂર્વનાં પાપ મુજને મળ્યાં પાજી ? સામ્યતા સુંદરીને તું પામ્યા; પૂર્વની વૈવરણી મ્હારી શમતા થઇ, સ્થિર ટીકાક થઈ તું વિરામ્યા, સિદ્ધ-૩ પૈસા લેતા નથી નાકરી તુજ કરૂ, માહ્યરાં હાડને ચામ ગાળી; તાય તુજને દયા નાવી હે નિર્દય ? પ્રીતની રીત શી ? ધ્રુવ ? પાળી. સિદ્ધ-૪ વૈદ્યનું કામ શું ? રોગ હારી ગયા, સૃષ્ટિનુ કામ શું ? તત્ત્વ લાધ્યું; આજ સૃષ્ટિ કી તત્ત્વ તુજને મલ્યું. એનુ શુ ? શુભપ્રભુ ? હું આરાધ્યુ ? સિદ્ધ-પ
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણ જનો ગુણને નવ કદી વિસરે, અમ તણું સગુણે કેમ? ભૂ ? એજ સૃષ્ટિ તણે હુંય છુ' માનવી, દુઃખના સિધુમાં હાલ જુ. સિદ્ધ-૬ ગાળ તુજને દઉ આળ તુજને દઉ. ભાળ મહારી નથી કેમ? લેતા. હરઘડી અછત સાગર સૂરિ ઉચ્ચરે, પાWજીન ? આશરે ત્યારે રહેતે. સિદ્ધ–૭
સિરિતવન, (૭) રાગ-પ્રભાતી. શ્રી રસિધ્ધાચળ ભેટવા–એ રાગ. શ્રીરે ? સિદ્ધાચળ દેખતાં. મન મહારૂં વિરાખ્યું, તાપે તપેલું દીલવું, પ્રેમ આનંદ પામ્યું. હાંહાંરે પ્રેમ –૧ શરે ? શભા ગિરિ રાજની, સહુ ગિરિ કેરે રાજા મનમાન્યું ક્ષેત્ર સિદ્ધનું, માની સંતાએ માઝા હાંહાંરે, માની–૨ પગલે પગલે પુણ્ય ઉપજે, શ્રાસિદ્ધાચળ જાતાં;
અમૃતને કંડ મીઠડે, પેખી સ્થિર મન થાતાં. હાંહાંરે, પેખી-૩ વિધવિધ ઉગી વનસ્પતિ, પ્રગટે પુષ્પ અપાર; આદ્ય નિરંજન નાથજી, એમાં શેમે ઉદાર હાંહારે, એમાં-૪ કાળની જવાળ બીહામણું, દેખ્યાથી દૂર જાય; પ્રેમ અશ્રુભરી આંખડી, પંખી પાવન થાય. હાહરે, પેખી–૫ સર્વ સરિતા સિંધુમાં, જેને જેમ માય; સર્વ તીર્થનાં પુણ્ય સા.સિદ્ધાચળથી સહાય. હાંહાંરે સિદ્ધા-૬ ભવાટવી ભાગી ગઈ, સ્પર્યું પાવન ધામ; અછતસૂરિએમ ઉચ્ચરે, ગિરિ મનને વિશ્રામ હાંહાંરે ગિરિ–૭
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
શ્રતિદ્વારજ્ઞસ્તવન. ( ૨૦ )
રાગ-પ્રભાતી.
જે વસ્યા સિદ્ધના દેશમાં સ્વામીજી ? અમ પ્રતિ તુ જીવે નાથ ? શાને ? તાળુ ખેાલ્યા પછી મીસ્રાનું કામ શું? દાસનાં દુ:ખ તે કેમ ? જાણે. જૈવસ્યા—૧
અંગ વાળા હું છું અંગર્હાણ નાથ ! તું, દાઝ એ દીલમાં આજ ધારી; અરજ સુણતા નથી મુક્તિ કરતા નથી, કયાં ? આ ? વૃત્તિથઇ ઢેલ ? હારી. જે વસ્યા—૨ તંત્રે હું નિરખતા નેત્ર હોણ છે તુતા, નેત્રહણ કયાંથી ? મુજ સામુ જોશે ! સ્વામી ! સર્વેશ્વરા ? ય ? નેધરા ? ખેડા * એક હારે ભરોંસે જે વસ્યા—૩ સુણ ? અભ્યાસિદ્ધ તૂં પૂર્ણ પ્રસિદ્ધ તૂ, પ્રેમનું પાત્ર છે નાથ મ્હારા; લાક લજ્યા વિના સાધુ હુને જાણજે, ફાગઢ ફજેતા કરીશ હારો. જે વસ્યા—૪
નાતુ તે જાત પુત ભાતને હું તન્મ્યાં, દેશી થઇ અન્યદેશે વસ્યા છે; દાસના દુ:ખને કેમ ? જોતા નથી? હાંસી કરી વિશ્વની ને હસ્યાછે. જે વસ્યાં—પ
.
પેટ હારૂ' લયું" એમાં હું શું કર્યુ ? મુક્તિ હારી.થઇ તે થયું શું? હાંસી હારી થરો દાસ લજ્જા જશે, ગુણભર્યાંનાથ? મ્હારૂ" ગયુ* શુ ?જૈવસ્યા—દુ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગરજીને વિશ્વમાં અકલકંઇ નવ મળે, જાણુજે વિનતી એમ મહારી; સુરિ અજીતષ્યિની અરજ ઉર ધારજે, બેઠે હું ધારીને આશ હારી. જે વસ્ય–૦
श्रीगौतमस्वामिनुंस्तवन
રાગ-પ્રભાતી શ્રીરે સિદ્ધાચળ ભેટવા–એ રાગ. વહાલા? તમ? હારા નામની, લગની મહને લાગી, લગન મંગળ-હારી લાગતાં, જ્યતિ અંતરજાગી, હાંહાંરે, ૧૧ મંગળ કારક નામ છે, મંગળ સુખ દેનાર, મંગળ હારી મૂરતિ, પ્રગટે મંગળ યાર, હાંહાંરે, પ્રગટે-૨ મંગળ પુત્રે આપતે, મંગળ છે તુજ ધ્યાન, મંગળ મહારા દેશમાં, દેજે મંગળ દાન, હાહરે, દેજે-૩ મંગળ ન ઉપજાવજે, મંગળ નિપજાવે નાર. મંગળ હારા ભક્ત છે, મંગળ જો વ્યાપાર, હાંહાંરે, મંગળ-૪ મંગળ વૃષ્ટિ આપજે, મંગળ પકવજે ધાન, મંગળ મૈતમ દેવનું, મંગળ ગંભીર જ્ઞાન, હાંહાંરે, મંગળ-૫ મંગળતા મુજ વાણુમાં, આપે મંગળ દેવ ? મંગળ મુજ સેવક પણું, મંગળ હારી છે સેવ,હાંહાંરે, મંગળ-૬ પતિવ્રતા મુજ દેશની, મંગળ કારી સદાય. મંગળ સ્મરણ આપનું, કરતાં મંગળ થાય, હાહરે, કરતાં-૭ મંગળ મુજ મનમાં વસે, મંગળ આપજે માન, મંગળ ભેખ નિભાવજો, મંગળ ભાવિક ભાન, હાંહાંરે, મંગળ-૮ અજીત સ્તવે મંગળ અને ! મંગળકારી મહેશ ?. મંગળ કરે મુજ દેહને, મંગળ કરે મુજદેશ. હાંહાંરે, મંગળ-૯
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) શ્રી સ્વામિસ્તવન, (૨૨)
રાગ-પ્રભાતી. સ્વામી શ્રાગતમા? દેવશ્રી, ઉત્તમા? શુદ્ધિ બુદ્ધિ અને વૃદ્ધિ દેજે; આપનું નામ મંગળકારે સર્વને, દાસના દીલડા માંહી રહેજે. સ્વામી. ૧ નિધની લેકને ધાન્ય ધન આપતા, કષ્ટને કાપતા શાંતિ દાતા, પુત્ર હનલકને પુત્ર દાતાપ્રભુ,
સ્મરણ કરનારને થાય શાતા. સ્વામી. ૨ પ્રેમ દૃષ્ટિવડે જે જે મારા પ્રતિ, દૌન તણા બેલી છે દેવ? યારા; રોગને શોક સહુ સૃષ્ટિના સંહારે, પ્રાણ આધાર છે ઈષ્ટ મહારા. સ્વામી. ૩ ધર્મ રક્ષણ કરે પાપને પરિહરે, આશરે આપને ઉર ધાર્યો; લક્ષમાં લાવજે વૃષ્ટિ વરસાવજે, દાસ છું કેમ ? લ્હાલા? વિચાર્યું. સ્વામી. ૪ શિષ્યમાં શિષ્યના ધર્મ દેજે તમે, સદ્ગુરૂ દેવમાં જ્ઞાન દેજે; પુત્રમાં પુત્રના ધર્મને આપજે, રહેમ રાખીડા દીલ રહેજે. સ્વામી. ૫ આધિ ઉત્થાપજે, વ્યાધિ વિદાર, સંપ સહુ પ્રાણીઓ માંહી આપ; વાણમાં પ્રાણીમાં રાણમાં શાણીમાં, પાણિમાં આપને પ્રેમ વ્યાપ ! સ્વામી. ૬ લેક નવ આથડે શત્રુઓ નવ નડે, આત્મસુખ આવડે એમ કરજે,
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩) સાંજ સઁવાર અમ દેશના હીત માટે, ભાવ સાથે તમે પાય ભરજે. સ્વામી. ૭ ધામ મંગળ સદા નામ મંગળ સદા, કામ મંગળ સદા દેવ હારે; અછત મંગળ સદા, જીત મંગથી સદા, ધ્યાન મંગળ સદા પ્રાણ પ્યારું. સ્વામી. ૮
છીપાર્શનિનસ્તવના. (૨)
રાગ-પ્રભાતી. પાવે જીનેશ્વરા ! ધન્ય કાશીધરા, નગરી વાણુરસી ખકારી; દેવના દેવ છો ! રૂપ સ્વયમેવ છે, મૂતિ રળિયામણું લાગે યારી. પાશ્વ–૧ હસ્ત દશનું રૂડું દેહ પરિમાણ છે, ઉમર સે વર્ષની રંગે લીલા; ભ્રમણના ભાગને, મેહ મદ ત્યાગીને, સિદ્ધપદ જઇ વસ્યા છે છબીલા ! પા–૨ કમઠ તાપસ તણુકાષ્ટ કેરી ઘેણું, મધ્ય બળતા અહિને બચાવ્યા, સર્પના રાજને સ્વર્ગમાં મેકલ્યો, કમઠ સુર મેઘમાલી બનાવ્યો. પાશ્વ-૩ વડતળે સ્થિર થઇ ધ્યાન ઘાયું તમે, વાસવે ઘોરતમ વૃષ્ટિ કીધી, દેવ-ધરણેન્દ્ર ત્યાં આવી પ્રભુ પાસમાં, નાગ ફેણથી કરી છાય લીધી. પાર્જ મૃત્યુ પાતાળ સહ સ્વર્ગના લેકમાં પ્રેમપૂર્વક પ્રભુજી ! પૂંજાયા
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) ધન્ય છે ! ધન્ય છે! ધન્ય તે દેહીને, વૃત્તિ નિશ્ચળ કરી તમને ધ્યાયા. પ-૫ સિંખ્ય શાંતિ કરે વિપદ હારી હરે, જે તે નાગને છે બચાવ્ય; આવી જગદીશ્વર ! સામું જે જે જરા, આપના શરણમાં દાસ આવ્યો. પાશ્વ-૬ વિનતી સાંભળે મૂકી મન આંબળા, શરણે આવ્યા તણું હ્રાય કરજે; આપી વિશ્વાસને કલેશ કંકાસને, વિશ્વની આશને નાથ ! હરજે. પાશ્વ–૭ મૂર્તિ મનભાવતી ગઈ તે વીશીમાં, ભાવે ભરાવે શ્રાવક અષાઢી સૂઈના પામીયા યાદવો યુદ્ધમાં, કુષ્ણદેવે તદા બહાર કાઢી. પાથ-૮ પુણ્ય પૂજા કરી શાંતિ પાછી મળી, સવ વિપદા ટળી હે કૃપાળું ! અછત સૂરિ ઉરે વહાર કરે હવે, સર્વના સેવ્ય છે હે દયાળુ! પાર્થ
ચામુણસાપુ (૨૪)
મહીઆરી ! રે તું ગામ કીએ વસનારી–એ રાગ. ગુણસાગર! સુખસાગરીગુરૂરાજા! મહારામનમંદિરમાં બિરાજ્યા. હું તો આપનું નામ ઉચારૂ રે, રૂડું ધ્યાન નિરંતર ધારૂ રે જીન ધરે, છત્રપતિ સમ છાજ્યાં સુખસાગર! શ્રી ગુરૂરાજા. ૨ મહને વાણુ ગમી છે તમારીરે, મીઠી મૂર્તિ હૃદયમાં ઉતારી રે, પ્રાણ પ્યારારે, સાધુજને માની માઝા, સુખસાગરીશ્રી ગુરૂરાજા, ૨ પ્રિય ભાવ સદા પ્રગટાવરે, વારિ વિરતિ તણ વરસારે, કામ ક્રોધ, લાખ વખત જોઈ લાક્યા, સુખસાગરીશ્રીગુરરાજા. ૩
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) સહુ સદગુણના તમે સિંધુરે શાન ઉજાશના શુભ ઈ દુરે પ્રેમ ભાવે રે, પ્રેમીના પીંડે પ્રકાશ્યા, સુખસાગર! શ્રીગુરૂરાજા. ૪ તમે આધાર એક અહારારે, ધૈર્ય ગંગાતણ શુદ્ધ ધારા; મન માને, ખલકે જાણ્યા સંત ખાશા, સુખસાગરીશ્રીગુરૂરાજા.૫ આપ સ્નેહ સદા સુખકારી રે, દુષ્ટ સંગે તથા દુ:ખ ભારી; દીલમાં છેરે; શબ્દ તહાર તાજા, સુખસાગર! શ્રી ગુરૂરાજા.૬ કૃપા મુજ ઉપર સદા કરજેરે, ભવઅગ્નિ તણું વાલા હરજેરે; સ્નેહ સાથેરે અછતને આજનિવાજ્યા,સુખસાગર શ્રીગુરૂરાજા.૭
શ્રીવિસાપુરમાં. (૨)
રઘુપતિરામ રૂદમાં રહેજોરે–એ રાગ. રવિ ગુરૂરાજને નિત્ય સેવરે, માટે જન્મ મરણ તણું દેવું. રવિ-ટેકગુરૂદેવ ! તન્હારે હું દાસરે, હુને પ્રેમ સાથે રાખે પાસરે, હુત પાયે વિમળ વિશ્વાસ, રવિ ગુરૂરાજને નિત્ય સેવું રે. ૧ શરણે આવ્યાની લજજા રાખરે, ભવ્ય ભાવ ભર્યું જ્ઞાન ભારે લપટાણે વખત ગુરૂ! લાખે, રવિ ગુરૂરાજને નિત્ય સેjરે. ૨ પ્રેમ પીયુષ વાણુ તહારીરે, ગુરૂ ! સેવકના ઉપકારીરે, આપ ચરણમાં અરજી અમ્હારી, રવિ ગુરૂરાજને નિત્ય સેવું રે. ૩ મહાહના બંધ મટાડ્યારે, જ્ઞાન ગોપીથી રાસ રમાડ્યારે, જૈન ધર્મને સૂતા જગાડયા, રવિ ગુરૂરાજને નિત્ય સેવું રે. ૪ નિત્ય કરજેડી નમિ તમેને, હૈડે હામ તમારી અમેનેરે;
આપ હૃદય મંદિર મધ્યે રહીને, રવિ ગુરુરાજને નિત્ય સેવું રે. ૫ સત્યવૃત્ત નિયમ તપ ધારીરે, ઉપદેશવાં ઘણાં નરનારી રે; નિર્મળ નિશ્ચયની વાટ તમ્હારી, રવિ ગુરૂરાજને નિત્ય સેવુંરે ૬ અમે લોભ વિષે લપટાણુંરે, જગ જંજીરમાં ઝકડાણા; અંધકારમાં બહુ અથડાણા, રવિગુરૂરાજને નિત્ય સેવું રે. ૭
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૬)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
ત્યાં તા આપ રવિ ઉગ્યા સાચારે, આપ કેરી કિરણ જેવી વાચારે; રિપકવ કર્યાં ભાવ કાચા, વિષ્ણુરૂરાજને નિત્ય સેવુ રે. રવિસાગર ! શરણ તમ્હારૂં રે, બાળ્યુ જન્મ મૃત્યુ કેરૂ મારૂ, સૂરિ અજીતનું ભાગ્યું. અધારૂ, રવિગુરૂરાજને નિત્ય સેવુ રે. ૯
શ્રી રવિસાગરજીની (૨૬) રઘુપતિ રામ તેમાં રહેજોરે. એ રાગ.
રવિશુરૂરાય ? હૃદયમાં રહેજોરે, વારિવિમળવિવેકના વહેજો.રવિ-ટેક. સખી ! તેજ રવિ તણું સારૂ, જાય અજ્ઞાનનુ અધારૂ રે; મટે મમતા માયા હારૂ" મ્હારૂ, રવિશુરૂરાય ! હૃદયમાં રહેજોરે ૧ સખી! સામ ઉગ્યા છે આકાશેરે, પ્રેમવંત પવિત્ર પ્રકાશરે; ઉપજી આત્મા ઉદ્ધાર્યાંની આશ, વિગુરૂરાય ? હૃદયમાં રહેજોરે, ૨ સખી ? મંગળે મંગળ ચારોરે, ગુરૂ જ્ઞાનની વાંસળી વ્હારશેરે; જન્મ મૃત્યુ તણી ભીતિ જારો, વિગુરૂરાય ! હૃદયમાં રહેજોરે. ૩ સખી ? બુધે તે નિળ બુદ્ધિરે, ગુરૂ જ્ઞાન વડે થઇ શુદ્ધિરે; આત્મારામની પ્રગટી છે રૂદ્ધિ, વિષ્ણુરૂરાય ! હૃદયમાં રહેજોરે, ૪ સખી? ગુરૂએ ગુરૂ મળ્યા સારારે, ભવ ભ્રમણાના ભય ભાગનારારે; તરે પાતે અને તારનારા, વિષ્ણુરૂરાય ? હૃદયમાં રહેજોરે શુક્રવારે શુન શુભ થાતારે, હુને નિ`ળ બધાણા નાતારે; ચાશે નક્કી હવે મુખશાતા, વિગુરૂરાય ? હૃદયમાં રહેજોરે. હું શિનવારે મટી શિન દૃષ્ટિરે, થઇ વિરાંત વારિ તણી વૃષ્ટિરે; સુખકારક થઈ તનુ સૃષ્ટ, રવિશુરૂરાય ? હૃદયમાં રહેજોરે આઠ વાર તે જે કાઇ ગાશે, તેના આત્મા સુપાવન થાશેરે. પાપ તાપ ના પુંજ પળાશે, રવિશુરૂરાય ? હૃદયમાં રહેજોરે. ૮ જાવુ. ટાટારાને ડેલીરે, જાવુ માયા મમત બધું મેલીને; વ્હાલા? અજીતસાગર ગુરૂ? એલી, વિષ્ણુરૂરાય! હૃદયમાં રહેજોરે.૯
પ
૭
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) श्रीभोयणीमल्लिजिनस्तवन. १७
ગરૂડ ચઢી આવો ગિરધારી. એ રાગ. પ્રભુ મહિનાથ ? મહાસુખ આપે,
હારા મસ્તકે શુભ કર સ્થાપો. પ્રભુ ? ટેક. ગુજરાત ગંભીર દેશ સારો, તેને ઉત્તર પ્રાંત છે યારો;
યણી ગામે વાસ તન્હારે, પ્રભુ ? મલ્લિનાથ ? મહા સુખ આપો. વહાલા ? આપ વિમળભાવે વસિઆ, હેત સાથે ભાવિક મન હસિઆ; રાત્રિ દિવસ ભક્તિના સિઆ, પ્રભુ ? મલ્લિનાથ ? મહા સુખ આપે. દેવ ? દશને પ્રેમી પધારે. આપશ્રીનું સુનામ ઉચ્ચારે, સંકટ ભ ભવનાં સંહારે, પ્રભુ ? મલ્લિનાથ મહા સુખ આપે. દિવ્ય દેવળની શોભા સારી, પીંડ માંહીં લાગે છેજી હારી; સ્નેહ સરિતાની સરજન હારી, પ્રભુ ?, મલ્લિનાથ મહા સુખ આપો. જીવની આપમાં વૃત્તિ જામી, વાસના સમગ્ર વિરામી, વહાલા ? અંત સમયના વિશ્રામી, પ્રભુ ? મલ્લિનાથ મહા સુખ આપ; એપે ઉત્તમ તારામાં ઈન્દુ,_ શેભે સર્વ સલિલ માંહી સિંધુ આપ સાચા જગત માયા મીંડું, પ્રભુ ? મલ્લિનાથ ? મહા સુખ આપે.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
(૧૮)
હાથ ઝાલીને એકલાવા અમને, બેઉ કર જોડી કરગરીએ તમને; સૂરિ અજીત પ્રીછે છે પ્રીતમને, પ્રભુ ? મલ્લિનાથ ? મહા સુખ આપે.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री पानसरमहावीरजिनस्तवन. ગરૂડ ચડી આવો ગિરધારી–એ રાગ.
સદામનગમતા મહાવીરસ્વામી, પ્રેમપ્રગટાવુ પાયપ્રણામી. સદા. પૂર્ણ` ભાગ્ય પાનસર કેરૂં જાણું, પામ્યું. પ્રભુ પધરાવાનું ટાણું, માટે મનથી મહાભાગ્ય માનુ, સદ્દા મનગમતા મહાવીર સ્વામી. ૧ દેવળ આભથી વાતેા કરે છે, થાળ નૈવેદ્ય ભક્તો ધરે છે; અતિ પ્રેમે અરજ ઉચ્ચરે છે, સદા મનગમતા મહાવીર સ્વામી. ૨ દેશ દેશના સંઘ સિધારે, આરતી અતિ ભાવે ઉતારે; વિશ્વ કેરાં ત્યાં કષ્ટ વિસારે, સદા મનગમતા મહાવીર સ્વામી. ૩ વાગે નામતના દિવ્ય ટકા, જેથી રામે શાભાવેલી લંકા; એને સાંભળી થઇએ અશંકા, સદા મનગમતા મહાવીર સ્વામી.૪ નાથ પૂજે એની ધન્ય કર્ણી, હું તે શું મુખથી શક વરણી. આપેસ્પર લી ધન્ય ધન્ય ધરણી, સદા મનગમતા મહાવીર સ્વામી. ૫ સ્નેહ સંસાર કેરા સહારા, આપદા ભર્યાં સિંધુ ઉતારા; આપા દર્શીન દિવ્ય કીનારે, સદા મનગમતા મહાવીર સ્વામી. ૬ રૂપ જોઇને રતિ પતિ લાજે, બધાં સુખ આપ ચરણે બીરાજે; વ્હાલાજીની શીતળ છાયા છાજે, સદા મનગમતા મહાવીરસ્વામી૭ જગ અગ્નિ તણી વાળા ભારી, મળતાં જો સહુ સસારી સૂરિ અજીતને લેજો ઉગારી, સદા મનગમતા મહાવીરસ્વામી. ૮
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) શ્રીગુપમલિનત્તવન (8)
સયા.
ચાલે બાંધવ ? દર્શન કરવા, જ્ઞાન વારિ વરસાવે છે; દિવ્ય દેવ પ્રતિમા રૂપધારી, દીવ્ય રૂપ દર્શાવે છે; લક્ષ વિષે કંઈ લલિત ભાવના, લગની પૂર્વક લાવે છે;
નેમિનાથ પ્રભુ અબુંદ ઉપર, પ્રેમ ભાવ પ્રગટાવે છે, ૧ સીંચી વેલી અમૃતની જેવી, દુઃખ દારિદ્ર દબાવે છે;
ભૃષ્ટ કૃષ્ટ સહુ નષ્ટ કરીને, સ્પષ્ટ ધર્મ સમજાવે છે; એમ અલૈકિક પ્રભુને મહિમા, કામ ક્રોધ કપાવે છે. તેમ-૨
વિવિધ જાતિની વિમળ વેદ્ધિઓ, યાત્રાળુને વધાવે છે; મસ્તકપર મૃદુ કુલડા વેરી, પરિમલતા પ્રસરાવે છે;
તપ્ત થયેલા સંસારીના. ખૂટલ ભાવ ખપાવે છે. તેમ-૩ દીય લોકથી આવ્યાં જાણ કરનારા કે–દેવ હશે;
એમ કહપના સ્પષ્ટ કરાવે, માયિક નથી કેમ થશે ? સુંદર મંદિર ગહન ગંભીર, શિલ્પ શાસંસમજાવે છે. તેમ-જ
પ્રભુના મહિમાથી અંક્તિ છે, નિષ્કલંક તે માટે છે; નિર્મળ ગિરિ અબુંદ અતિ ઉત્તમ, લાખેણે કહ્યું છે
વિવિધવિમળવિશ્રામવિરાજે,વિપદાનેવિસરાવે છે. નેમ-૫ કામિ કુટિલ પણ કામ કુટિલતા, ત્યાગી મનને શાંત કરે
વિમળભાવ વાળા વૈરાગી, ઉત્તમ મન અબ્રાંત કરે. કામધેનુ સમ અદ્રિનાથએ, પ્રેમ ભક્તિ પ્રસરાવે છે. તેમ-૬
ચાલો પ્રેમી ? દર્શન કરવા, ચંચળતા સહુ દૂર થશે, ઘન અનાદિ વ્યાપેલું જુનું, અંધારૂં અતિ દૂર જશે;
અછત સૂરિશ્રી ગુરૂ કરૂણુથી, હે શીષ નમાવે છે. જેમ-૭
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
શ્રીપંચાસરાપાયબિનસ્તવન. (૨૦)
રાગ-પ્રભાતી.
ધાન્ય પંચાસરા ? સવ`દ્દા સુખકરા ? ધર્મ ઘરધરા ! પાય લાગું; ફને કાપો ? શાંતિને સ્થાપો ? જીનવરા? આપની ભક્તિ માર્ગુ, ધ્યાન ધરી આપતું, ભાળું બીજ પાપનું, રોાક સંતાપનું, મૂળ કાઢું; આવો આ સમે, માહુ બૈરી ક્રમે, તા દ્વીલને કરો નાથ ? ટાઢું. મેાહુમાં માણુતા, જ્ઞાન નથી જાણતા, રાત્રિદિન નામને હું ઉચ્ચારૂ, ધર્મ ધન આપજો, વપુ વિષે વ્યાપજો, સત્ય છે સૃષ્ટિમાં બિરૂદ હારૂ ફાળ વિકાળ નિત્ય, મ્હારી કેડે ભમે, આવી ઉગારો, સત્ય સ્વામી; દેવના દેવ છે. સ થા સેવ્ય છે, ભ્રાંતિ વિચ્છેદ્રો, પૂર્ણ કામી, કુટિલ મ્હારી ગતિ, ના જીવા તેપ્રતિ, આપ આરાધને, હું રહું છું; આપની આશ છે, વિમળ વિશ્વાસ છે, આપનું ધ્યાન, હુંં ચિત્ત ચહુ છુ. આપની સાથે છે, હામ ઘટ માંહી તરણ તારણ પ્રભુ ! આપ સાચા; અધમ ઉદ્ધારો, દોષ વિદ્યારો, સૃષ્ટિના ભાવ છે, ક કાચા
·
:
છે,
For Private And Personal Use Only
પાથ૧
યાય—૨
પા—૩
પા—૪
પા—પ
પાક
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૧ )
માન મમતા હરા, સામ્ય સમતા કરો, પાર્શ્વ પચાસરા, હે પ્રભુ ! અજીત સૂરિ વદે, નામ નતમ ટે, વિષયને વારો, હું વિભુજી ?
અનુમવાનંદ્. ( ૨૧ ) રાગ-~માર્ગીના ભજનના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉલટનયનભરી દેખામેરેબાબુ ! ઉલટ નયનભરી દેખારે...જી, જી, ફ્ટી કવડી પાસે ન જાકે, ચિતતા લાખાકા લેખા, મેરે માથુ ? ઉલટ- ૧ ગગન મંડળમે અમૃત કા, સદ્ગુરૂ-મંદા પીતા હું...જી, નગુરા બિચારા ગમ નહી યાતા, બકરી સે. જો હીતા, મેરે માથુ ? ઉલટ- ૨ સુતને પાયા હે...જી. અલખ લિખેમે આયા,
વિના દૂકા દહીં જમાયા, વધ્યા કાર્ય કારણ કા ઝઘડા સમાયા,
ઉડત પ્ ́ખી આકાશકે બીચમેં, અજન્મ જાદુગર દિલમે આયા,
મેરે બાબુ ? ઉલટ- ૩ નહીં પાંખ નહી કાયા હે..જી, અખિલ વિશ્વ ભરમાયા,
મેરે આબુ ? – ૪
ખિન વસ્તિકા દેરા જમર હૈ, બહુત હેાત વ્યાપારા હે...જી, સસલાને અડ સિહુ ડરાયા, કીડી સુખ મેરૂ સમાયા,
મેરે બાબુ ! ઉલટ- ૫ આસન નહી પુરા હે...જી, સાંજ સહ્યુંરા,
બિંદુ બીચમેં સિંધુ સમાયા, પરમ અજીત વાત પહુ ખાની નિરાલી, નહી ભાગ્યા નહી ભેદુ,
મેરે બાબુ ? ઉલટ- ૐ અણુમે મેરૂ હે...જી,
''
મેરે બાબુ ? ઉલટ
આવા બૈઠા જત નાથ, નહી કુલ જલ અન્ન મિલા નહી ઉનક, પાતા
414-9
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૨ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ૐ
શ્રીમિયરનિનસ્તવન. (૨૨) મન ુ લેાભાણું તેને શું કરૂં ? મેવાડા રાણા ? એ રાગ. શરણે આવ્યાની લજ્યા રાખજો, શ્રીમધર સ્વામી ? ઉત્તમ બુદ્ધિ વ્હાલમ ? આપજો, શ્રીમંધર સ્વામી ! મમતા માયામાં માન્યાં સુખડાં, શ્રીમંધર સ્વામી! ઢાષ વિદ્વારા જાય દુ:ખડાં, શ્રીમધર સ્વામી ! ધ્યાન તમ્હારૂં કદી ધરતા નથી, શ્રીમધર સ્વામી ! કરણી સુખકારક પ્રભુ ? કરતા નથી, શ્રીમ ધર સ્વામી ! ૩ વાણી વિમળ વદતા નથી, શ્રીમધર સ્વામી ? રસનાયે પ્રભુ રટતા નથી, શ્રીમંધર સ્વામી ? તીર્થાટન મ્હેતા કદિયે નવ કર્યાં, શ્રીમધર સ્વામી ? અવળાં ને આડાં કામા આદર્યાં, શ્રીમંધર સ્વામી ! દાન ગરીબ જનને નવ દીધાં, શ્રીમધર સ્વામી ? અવસર પામીને કારજ નવ સિધ્યાં, શ્રીમંધર સ્વામી ! હું કેવળ જાણું છું શરણું આપતુ, શ્રીમધર સ્વામી ! ફાડી નાખેાને પાનું પાપનું, શ્રીમધર સ્વામી ? અજીત ઉચ્ચારે અરજી ધર્માંની, શ્રીમધર સ્વામી ! સાંકળ સંહારો કુંડાં કર્માંની, શ્રીમધર સ્વામી ?
શ્રીયુગમંધરનિનસ્તવન. ( ૨૨ )
મનડુ લાભાણું તેને શું કરૂં ? મેવાડા રાણા ? એ રાગ. આની અરજી ઉરમાં ધારો, યુગમધર વ્હાલા ? શાક લક સહુ સહારો, યુગમધર વ્હાલા ? કામ વૈરીને દીલથી કાઢો, યુગમધર વ્હાલા ? છાપ તમ્હારી મુજપર છાપો, યુગમધર વ્હાલા ? શતા ભરેલા આ સંસાર છે, ચુગમધર વ્હાલા ! તેમાં તુજ નામથી ઉદ્ધાર છે, યુગમધર વ્હાલા ?
For Private And Personal Use Only
3
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩ )
લગની લાગી છે ત્હારા નામની, યુગમધર વ્હાલા ? પ્રીતિ લાગી છે પૂરણ કામની, ચુગમધર વ્હાલા ? જગની જંજાળ ખારી લાગતી, યુગમધર વ્હાલા ? અખંડ હું તુજથી અનુરાગતી, યુગમધર વ્હાલા ? આવીને ઝાલા મ્હારા હાથને, યુગમધર વ્હાલા ? સમજાવે સજ્જન કેરા સાથને, યુગમધર વ્હાલા? તુજથી વ્હાલેરૂ બીજું કોઇ નથી, યુગમધર વ્હાલા ! અજીત આનંદ પામેા આપથી, ચુગમધર વ્હાલા ?
શ્રીવાડુબિનસ્તવન. ( ૨૪ )
હિરના મારગ છે શૂરાના, એ રાગ.
હું ભાડુ જીન? બહુ નામી છે; હેતે ઝાલા હાથ જોને. સાના કરતાં સારો લાગ્યા, સ્વામી ? તમમ્હારા સાથ જાને.૧ કમળરૃની જેવી પ્રીતિ, સૂર્ય બિમાં લાગી જોને. એ રીતે હું આનંદ સાથે, આપ પદે અનુરાગી જોને. ૨ પ્રેમ અગ્નિની જબરી જ્વાળા, પીંડ વિષે પ્રગટાણી જોને, પતંગ આત્મ તેા તન્મય થાશે, જેણે પ્રીતિ જાણી જોને. કુમુદ ચંદ્રને દેખી હખે, પ્રગટાવે આન ૢ જોને, ભક્ત હેાય તે ભગવત નીરખી, સહુજ અને સુખકંદ જોન. ૪ અજ્ઞાનીથી અળગા રહેા છે, પ્રેમી જનની પાસ જોને, અપ્રેમીને પથ જડે નહી, અખડ રહે ઉદાસ જોને. માનવ કાયા પામી તમને, જે ન ભજે નિરધાર જોને, ધિક્કાર ભર્યુ છે જીવતર તેનું, વ્યર્થ ગયા અવતાર જોને. દુ પ્રીતિ દેજો હે પાતળી ? સજ્જનના રાણઘાર જોને, અજીત આરાધે એ કર જોડી, પ્રીતમ પ્રાણાધાર જોને.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૪ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુવાઝુબિનસ્તવન. ( ૨( ) હિરતા મારગ છે શૂરાના—એ રાગ.
સુબાહુનુ સમરણ કરતાં. ભાગે ભવ જ જાળ જોને, સજ્જનને ચેાભે છે કરવી, પાણી પહેલાં પાળ જોને. શુ? જાણે જે બાહુક જન તે, સુબાહુને સ્નેહુ જોને, આત્મજ્ઞાનનું મીઠું વારિ, મીઠા વસે મેહુ જોને. ખાખરની જે ખીશકેાલી તે, સાકરમાં શુ? સમજે જોને, સુબાહુથી સ્નેહ કરીલે, ભવ વનમાં નવ સમજે જોને. ૩ અમ્રુતથીયે અધિક મીઠા, વક્રતા અમૃત વાણી જોને, સંત શિખામણ આપે તા પણ,જુક્તિ જીવે નવ જાણી જોને.૪ કામ ક્રોધને અળગા કરજે, તજજે દુલ્હન સંગ જોને, વ્હાલમ સાથે વ્હાલ કરી લે, આણીને ઉમગ જોને, પ્રેમ પદાર્થ પ્રીછી લેજે, કરજે અળગાં ઝેર જોન, સત્ય સ્વામી મુબાહુ ભજતાં, ચારો લીલા લ્હેર જોન. ૬ અજીત તણા એ અંતર્યામી, પ્રાણ થકી પણ પ્યારા જોને, શુ? જાણે અજ્ઞાની સમશ્યા, આવ્યા તરવા આરો જોને.૭
શ્રીમુખારબિનસ્તવન. (૨૬)
વ્હાલા લાગે હને પ્યારા લાગે દનમાં ગંભીરાજી. એ રાગ. સુજાત ભજો શ્રી સુજાત ભજો, જન્મ પામી પ્રાણી ! સ્વામી સુજાત ભજો-એ ટેક. દેહ તમ્હારા માટીમાંહી માટી થઇ જાશે, માન તે મમત હવે મનના તજો, જન્મ પામી. નામ ભજો નાથનું જે પાનુ પૂર્વ સાથનું, સમતા સુવર્ણ ના શણધાર સજો, જન્મ પામી. કાયા છે દુધી નવ ગ` જરા કીજીએ, મરી ગયા માલ મૂકી રાય રક જો, જન્મ પામી.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) દેશમાં તમે જોા,
નથી પીંડનું પ્રમાણ જેવાં સાંજે પકો, જન્મ પામી. સાના સમી કાયા ફરી ફરી પામશે નહી, કુંજાત સ་બુધ અન્ય એવું જાણજો, જન્મ પામી. જાતવતી છે સગાઇ પ્રભુ શ્રી સુજાતની, પીંડમાં પ્રત્યક્ષ વાત છે પ્રમાણ જો, જન્મ પામી.
શ્રીયંત્રમબિનસ્તવન. ( ૨૭)
।મરી-નારાયણુ જીન*-એ રાગ.
સિંધુમાં નાકા હારી, સ્વામી સ્વયં પ્રભ પાર કરી,
ભર સિંધુમાં—2. મુજમાં મળ કિ`ચિત પણ ન મળે, વ્હાલમ! આવી વ્હાર કરો,ભર–૧ અનાથનાથ ! છે શરણ તમ્હારૂ,વ્હાણ ડુએ કેમ ? બ્હાર કરો, ભર-૨ શુ ? એઠા નિર્દય થઇ શ્રી પ્રભુ ! મુજ રક્ષણ સુખકાર કરે, ભર–૩ કામી કુટિલ છું તાપણ આવી, અભિનવ પ્રેમ અપાર કરે, ભર-૪ સુજ અવગુણ હુામું નવ જોશા, આપ બિરૂદને યાદ કરેા, ભર-પ આપ તણા ઢેરો લઇ ચાલા, જીનવર ? વાદવિવાદ હર, ભર-દ્ અજીત નમે નિ`ળ પ્રભુ પદમાં, દુ:ખદ પથ નિસ્તાન કરો, ભર-૭
શ્રીૠષમાનવિનત્તવન. ( ૨૦ ) ઠુમરી-રાગ.
ડગમગત નાકા આ આવી, ઋષભાનન ? ઉદ્ધાર કરો-ટેક. પ્રચ’ડ પવનની આંધી આવી છે, નિચિંતને નિર્ધાર કરો, ડગ−૧ માહુ તણાં માજા બહુ ઉચ્છળે, સ્નેહે આવી શાંત કરો, ડગ–ર મૂશળધાર મમતાની વૃષ્ટિ, ભ્રાંત નાવ અભ્રાંત કરે, નિશ્ચય ધ્રુવ દેખાય નહી તા, પાર જવા તેઆર કરો, ડગ-૪ સ્વામી તમ્હારા ત્યાં લેઇ જાવા, મુજ પામર પર પ્યાર કરો, ડગ–૫
ડગ૩
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬ ) રાત્રિ ભયાનક અતિ ભય લાગે, હે જીનવર? અંધકાર હરે, ડગ-૬ અછત સૂરિના નાથ નિરંજન? સ્નેહે પુનઃ સવાર કરે. ડગ-૭
જૈનોને ફી? (રહ )
ધીર સમીરે યમુના તીરે-એ રાગ. જેન ભાઈ એ તેને કહીએ, નિજ સમ સહુ જીવ જાણે રે; પર ગુણ પેખે પર્વત જેવા, નિજને નાજ વખાણે રે. જેન–૧ સ્નેહે સત્ય ઉચ્ચારે વાણુ, અસત્યને ઉત્થાપે રે, પર પ્રાણુનું પ્રિય કરવાને, દઢતા દિલમાં સ્થાપે રે. જેન-૨ ઝેર વેરનું નામ ન જાણે, શાંતિ હૃદયમાં રાખે રે, પાય પાણું તરસ્યા પ્રાણીને, હિત પ્રિય વાકય ભાખે રે. જૈન-૩ પર પ્રમદા માતા સમ પેખે, પરધન પત્થર જેવું રે, પ્રભુ સાથે પ્રીતલડી રાખે, પતંગ દીપકમાં કેવું રે. જેન-૪ કલેશ કંકાસ કરે નહી કેઈથી, નવ દુભવે પર મનને રે, ક્રોધ શત્રુને કાપી નાખે, પ્રભુ અર્થે દે ધનને રે. જેન-૫ સત સાધુની સંગત કરતે, ભજન કરે ભગવતનું રે, કાયા ભાયા કાચી જાણે, પ્રભુ સુખ છે શાશ્વતનું રે. જેન–૬ પ્રેમ ભરી આંખડલી જેની, પ્રેમ ભરેલી કરણું રે, અજીત સાગર એ જૈન ભાઈના શુ? શકીએ ગુણ વરણું રે. જૈન-૭
છાત્મક્ષતિ ( ૨૦ ) ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ. રૂષાણું જે કરશે તો પ્રભુ ? નહી પાલવે, જેવાં તેવાં પણ અમે તમારા જન્ન જે પાલવડે ઝાલે રે પીયુ ? પશિને, મેહી રહ્યું છે મનમેહન શું મન્ન જે–રૂષાણું. બાળાને ભેળાં રે અમે પાલે પડ્યાં, જાણ નથી કોઈ પ્રીતલડીની રીત જે
૧
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭ )
જાતિને ભાતિ રે પ્રીતડી ના જુએ, હું શું જાણું? આત્મ રતિની રીત જે-રૂષાણું. ૨ સરિતા જઈ વિરમે છે સાગર નાથમાં, નામ ઠામને રૂ૫ ગુણ અટવાય છે; જીવ સરિતા જઇ શિવ સિધુ મળે ભળે, ત્યાં જીવ શિવના ભેદ ખેદ મટી જાય –રૂણું. ૩ પ્રેમ પંથ પાવકની જાતિ આકરી, બાળી ભસ્મ કરે છે વિધિ અનંત જે, આગમને જાણે નહી મુરખા મેજીલા, જગમાં જાણે સમજુ સાચા સંત જે –રૂષાણું. ૪ ભેળાંને ભરમાવી નવ તરછોડશે, નહી બાંધે કેઈ તમશું પ્રીતમ? પ્રીત, લોપાઈ જાશેરે પ્રીતડી પંથિની, લય થઈ જાશે જગ ઝગડાની જીત –રૂષણું. પાતળીઆ ? પ્રીતલડી નવ બંધાવીએ, હાંસ કરીને પકડીએ નવ હાથ જે; સ્વામી અછતને આનંદ રૂપ અનૂપ છે. જીવ નારીને નતમ નવલે નાથ –રૂષણું. ૬
નિરંજન (૨૨) ઓધવજી સંદેશો કહેજે શ્યામને–એ રાગ. વાટલડી તારે દહાડા વહી ગયા, ક્યારે મળશે ? ઉચર ? આતમ રાયજો ? આ દેશે આવ્યો છું તમને પામવા, આપ વિના તે હૈડે વ્યાકુળ થાય-વાટડલી. ૧ ખડ સુક્યાં ને બાખડ સર્વ વસુકીયા, હાલાં જન તે ચાલી ગયાં વિદેશ
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮ ). અવસરીયું ચૂકીને ઉત્તમ મેઉલા! વૃષ્ટિ હરીને પાછળ ના વરશેશ જે.–વાટડલી. ૨ તુજ અથે હું કેડે તીર્થાટન કરું, તુજ માટે હું ગાળું મારી કાય; અન્ન તજીને વિધવિધ અપવાસ કર્યા તેય આપનું દર્શન નવ દરશાયજે–વાટડલી. ૩ તજી અમીરી લીધી ફકીરી કારમી, પ્રેમી જનનો કીધે છે પરિત્યાગ જે;
નેહી જનો નેહ સદા માટે તા, રાખે નથી કંઈ બાંધવામાં અનુરાગજે–વાટડલી. ૪ હવે નહી અકળાવો પ્રભુ? અલબેલડા ? પ્રેમ તેમના સંભાળે શુભ ધર્મ, ભૂલ હોય નિજની તે ગણવી ના ઘટે, આપ પ્રાપ્તિનાં સમજાવે શિવ કમજો–વાટલડી. ૫ ક્યાં જઈને છૂયા છે શાના કારણે ! આપ વિના મુજ જીવન એળે જાય છે, અછત નિરંજન નાથ ! પધારે આંગણે, નિર્મળ દર્શન નિર્મળ જીવન થાય જે–વાટલડી. ૬
પીપંથ (૨૨)
અલિ સાહેલી? જંગમ તીરથ જેવા–એ રાગ. એ પરદેશી ! આ રહે મુજ આંગણીયું અભડાય છે. એ ટેકમહારી દવા દરદને હરનારી કહી ભરમાવી દુનિયા સારી; વળી મઘ માસમાં ભળનારી.
એ પરદેશી ? ૧ હે ઉપર સ્વચ્છ સાબુ કીધા, રૂપીયા દઈ સિાએ તે લીધા; દુષ્ટ ચરબીથી મારી દીધા.
પરદેશી ? ૨ નથી દારૂની તને દરકારી, નથી માંસ ગણું હે ભયકારી, નથી વિષ સરખી ગણતે જરી,
એ પરદેશી : ૩
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) વિશ્વાસથી લેકે વટલાવ્યા, હવે ફેદ ઘણું અહીંયાં ફાવ્યા; હે ધર્મ પુરૂષને ધમકાવ્યા.
એ પરદેશી ? ૪ હારી ચાલે છે સઘળે ગાડી, તું દોષ નિચેવે છે દહાડી; હારી વિલાશે તે વાડી.
એ પરદેશી ? " હારૂં કાપડ અહીંયાં આવે છે, હુન્નર ઉદ્યોગ અટકાવે છે; હું ભેળાં જન ભરમાવે છે.
એ પરદેશી ? ૬ હવે પાપ રાજ અહીં નહીં ચાલે, ફુલવાડી હારી નહી ફાલે; હને નરકદ્વાર જમડા ઘાલે.
એ પરદેશી ? ૭
सत्यस्नेह (३३) ઓધવજી સંદેશો કહેજો શ્યામને–એ રાગ પ્રીતલડીની રીતી કેઈ જન જાણતા. લાખે હજારે સજજન એક જે. વનવન પ્રતિ ચંદનનાં તરૂ નથી ઉગતા મળે ન મોતી સહુ ગજમાં એ એક જો–પ્રીતલડી. ૧
આ મારગ મેંધે છે શિરના સાટુને, કાયા દીપમાં બાળે પ્રેમી પતંગ જે; રણમાં મસ્તક મેલે સહજ રા જને, સતી જળાવે કાયા સ્વામી સંગ જે–પ્રીતલડી. ૨ ચાતકને સ્વાતીનું પાણુ પાલવે, અમૃતના ઘટ ઢેળે પણ શું કામ જો? ચકેરનું ચંદામાં ચિત્ત ચેટી રહ્યું, સે સે સૂરજ ઉગે તેય હરામ જે–પ્રીતલડી.. ૩ પરમાતમ સાથેરે જેની પ્રીતડી, તન ધન તેને મન છે વિષની તુલ્ય છે; સંશય સર્વ સમાશે કારજ સીધશે, ભવાટવીની જાય ભયંકર ભૂલ જે–પ્રીતલડી.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ ) અગ્નિમાં પડવું ને નેહ નિભાવ, એ બે તો સમજે એક સમાન છે, કામ ક્રોધ કપટ અરિના કટકા કરે, ટાળે તનની આળસને અભિમાન –પ્રીતલડી. ૫ ભેદુ જન સમજે રે ભેદી વાતને, પ્રેમી જાણે એમ પંથની વાત જે; દેહ દશ શું સમજે સાચા સ્નેહને, પત્થર ન ભીંજે વરસંતાં વરસાદ જે–પ્રીતલડી. કુલટા શું જાણેરે ? સતીના સાચને, કઠીન હૃદય શુ જાણે ? નિમળ ભાવ જે. પ્રભુ પદમાં પ્રીતિ તે માં માગ છે, અજીત લલિત કયમ જાણે શઠમતિ લહાવ જે–પ્રીતલડી.૭
મંદિર (૨૪)
અવસર આવ્યો છે–એ રાગ વહાલા મહારે અંત સમાને છે બેલી રે, મનુએ તેયે મમતા નવ મેલી રે. પ્રભુજીનું મુખડું પૂનમ કેરે ચંદરે, શેક કરે ભવ ભ્રમણના ફદરે. દેહ દેવળમાંહી વસી છે હીરે, સલુણે છે અનંત જનમ કેર સ્નેહી રે. રૂઠે જગત તો તે રૂઠવા દઈએરે, પ્રભુજીને તો હોંશ ધરી શખું હઇએરે. મન મહારૂં મેહન વર સંગે હાલે રે, ચિતડાને તેના વગર નવ ચાલેરે. પાનું પડયું હારૂં પ્રીતમ સાથે, હવે હું તો વેચાણુ એમના હાથેરે. અહીંના તે સુખડાં અધમ કરી જાણેરે, અજીત મેહન સંગ શિવસુખ માણેરે.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૧ )
જ્ઞાનસુધારસ ( 4 ) રાગ–ઉપરના.
અથડાયા અનત કરી અવતારરે. તાયે ના ઢંખ્યા સંસારમાં સારરે. ઝાકળબિંદુએ મુખકર જાણ્યાં રે, માન સમત માહુ પ્રેમે પીછાણ્યાં રે, અંધારી રાતે ઘણું અથડાયા રે, પત્થરની સાથે ઘણું' પછડાયા રે. ભૃગજળ દેખીને માનવી માો રે. પાપના ૫થમાં પ્રાણી તું પ્રેાયા રે. સાચા હે' સુખડાને માન્યું છે કાચું રે. એ માટે સુખડુ` મલ્યું નહી સાચું રે. હવે ભાઇ! ભગવતમાં ભાવ રાખેા રે, જ્ઞાન સુધારસ ચિતડામાં ચાખા રે. ફરી ફરી અવસર ક્યાં હુને મળરોરે, અજીત કહે ફેરા ચારાશીના ઢળરોરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાતીવિષે ( ૨૬ )
રે સગપણુ હરિવરનું સાચુ –એ રાહ. ખાદી પહેરી ખાતે ખુશી થઇએ,
કે મૂખના માર્ગ નવ જઇએ. ખાદી પહેરી-એ ટેક. ગાંડી તેાએ માતાને નિત નમીએ, સેવા વડે પાપ સદા શમીએ; ભવાટવી મધ્યે નવ ભમીએ. ખાદી પહેરી રસિક અને રંગે રૂપાળી, મેલી એલે મીઠી ને મરમાળી; નરકે જઇએ ગુણકા નારી યાદી. ખાદી પહેરીસુતર કાંતે સર્વે સુંદર થાશે, વિધવા ફેરા વખત સહેજે જારો; શીયળ તેથી સારૂં સચવાશે; ખાદી પહેરી
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંતામણુ કે હુન્નર રહેશે, પૈસા જાતા અટકશે પરદેશે; વાવે તેવાં ફળ જગ જન લેશે. ખાદી પહેરી- ૪ ખાદી થકી પરદેશ ખાદ પડે, રાત્રીદિન દીનતાથી દેશ રડે, વિના અન્ને અગણિત જન આથડે. ખાદી પહેરી- ૫ માટે ભાઇ બહેને! પહેરે ખાદી, ખાદીમાંહીઉત્તમ આબાદી, ગૌરવભર્યું ઉચરે છે ગાંધી. ખાદી પહેરી- ૬ ખાદી કેરે માલ મઝાને છે, અરે ખરો દેશી ખજાને છે; અજીત પંથ વિધ વિનાને છે. ખાદી પહેરી
વૈરાગ્યમાર (૩૭)
રાગ-ઉપરનો. હાલા! હારી વાટલડી જાતી, મિથ્યા વસ્તુ બીજે નથી મહોતી; વહાલા ! હારી-એ ટેક.
હારાવિના ભેજન નવ ભાવે, આંખડલીમાં નિદ્રા નવ આવે ફેટ હુને જીવન! નવ ફાવે. વહાલા હારી– ૧ રાત્રી માંહી ભણકારા હાર, મઢી છબી મનડા વિશે મહાર બેટા લાગે વિરહીને દિન ખારા. વહાલા! હારી– ૨ જીવું છું જીવન ! હારી આશે, હારા વિના શીરે દશા થાશે, આવો નકે જીવ જરૂર જાશે. વહાલા! હારી-
૩ શરદ સુખ દરદ સમાં લાગે, કુડા કાંટા વિરહ તણું વાગે; રંગાણી રસિયા આપના અનુરાગે. વહાલા! હારી- ૪ શંગાર સવે લાગે છે અંગારા, મધુર પટ કષ્ટ તણ કયારેક ડહાપણુ વાળા થઈ ન મારે દા. હાલા! હારી- ૫ વિકળ થઈ છું દરદ થયું વસમું, બીજું રૂડું પણ નહીં આ દરદ સમું; હાલમ! નકે હાલા ખાશે દશમું. વ્હાલા ! હારી- ૬ યુવા પછી કોને કોને મળશે? સમજે પ્રભુ! નહી આવે સાર કશે; અજીત પ્રભુ ! બોલ્યું ક્યારે પળશે? વહાલા! હારી-૭
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ )
શાંતમુધારત. ( ૧૬ ) એધવરાય અમને-એ રાગ.
એક દિશા તણાં આપણુ પંખી, કયારે મળીશું” મન સાથ ?—ઉત્તર ધ્રુવ ? દેજો. ૧ પાસે બેસી કયારે વાતા કરીશું ? પકડી પરસ્પર શાંત સુધારસ પીવા સમય છે; પ્રેમી વિના કાણુ પાય ?—ઉત્તર ધ્રુવ ? દેજો. ૩ આપ વિના મ્હારાં મંદિર જૂનાં; જીવમાં
હાથ,—ઉત્તર ધ્રુવ ? દેજો.
ઉદાસી જણાય. ઉત્તર ધ્રુવ ? ઢળે. ૪
અંતર ઘટમાં ગુ‘થાએલી પન્થી;
પ્રિય વિષ્ણુ કર્યો કહેવાય ?—ઉત્તર ધ્રુવ ? દેજો. ય તમસ ત્યાગીને તૈજસ દેશે;
પ્રિય કાણ વિણ લઇ જાય ?—ઉત્તર ધ્રુવ દેજો. એક અમીભર અદ્ભુત રસમાં;
ક્યારે અતાપસ થાય ?—ઉત્તર દેવ દેજો. ૭ માનવ ભવ કેરા નિર્મળ હાવા;
ષિચુ અજીતાબ્દિ માય.—ઉત્તર ધ્રુવ દેજો.
અમૃતારિ. ( 38 ) રાગ ઉપરના.
અનુભવ દેશ દેખાડ્યો આજે અમને.
કાપ્યા છે. મનના કંકાસ,—સદ્ગુરૂરાજ ? અમને. ૧ અજ્ઞાન કેરૂ અંધારૂં અજાયબ, પ્રગટાવ્યા જ્ઞાન પ્રકાશ-સદ્ગુરૂરાજ ! અમને. ૨ તાપે તપેલાં મળેલાં પ્રાણીને;
આપી શીતળતાની છાય.—સદ્ગુરૂરાજ ? અમને. ૩
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ ) અમૃતજળ અતિ ઉત્તમ પાયાં; કીધી પાવન મહારી કાય.—સદ્દગુરૂરાજ? અમને. ૪ ઉત્તમ ભવનાં અમૂલખ ૯હાણા; દીધાં અલખ કેરાં દાનસદ્ગુરૂરાજ ? અમને. ૫ બોલે બેલે મહને બેભાની આવે, મળીયું પ્રભુના ત્યાં માન-સદગુરૂરાજ? આમને. ૬ અંગ અનુપમ યાં અમારાં યારે પ્રભુને પ્રદેશ-સદગુરૂરાજ ? અમને. ૭ સંસારી રંગ ઉતારીને પહેર્યો; અછત વૈરાગને વેષ–સદ્દગુરૂરાજ ? અમને. ૮
સંસારસ્વ૫. (૪૦ )
રાગ-ળને. જયારે જીવ ઘણે ગભરાશેરે, ત્યારે શી ગતિ થાશે ?
એ કેક. એની કહેશે ચા બાંધવ મહારે; મારી ત્રિયા પસ્તાશે ત્યારે શી ગતિપુત્ર કહેશે મહારા પ્યારા પિતાજી, જગની જંજાળ તજી જાશે રે–ત્યારે શી ગતિ-૨ પાપવડે પુંજી પ્રાપ્ત કરેલી;. ખુશી થઈ બીજા ખાશે રે–ત્યારે શી ગતિ-૩ રાત્રી દિવસ તણું સૂજ પડે નહી; બહાણુંયે નહી વરતાશે રે–ત્યારે શી ગતિ–૪ સત્સંગ સંતોષ નવ કદી સાધ્યા; આવ્યું હતે ઉચી આગેરે–ત્યારે શીગતિ-૫ આવી અચાનક લઈ ચાલ્યા જમડા; અછત કાયા કરમાશે રે–ત્યારે શીગતિ-૬
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫ ) નિવૃત્ત. (૪? )
રાગ-ઉપરન. ક્યમ ઉધે છે? જીવ અભાગી રે, કાળ નાબત વાગી
એ ટેક. પાપ કર્મ કર્યા પ્રેમ કરીને; છવડે ના જોયું જાગી રે -કાળ નૈબત. સુત વિત્ત દારામાં મન મેહ્યું, લાલચમાં મતિ લાગી રે –કાળ નોબત. સદગુરૂને રહને પંથ ગમે નહી; યમનું મંદિર લીધું માગીરે –કાળ નાબત. સમજ્યાં હતાં ધન વિન સાચાં; અબળા તણે અનુરાગી રે –કાળ નાબત. જેના કાજે જર મેળવ્યું જબરૂ; તે ના શક્યાં ભય ભાગી રે કાળ નાબત. અજીત સાગર તણું શીખ સમજતાં મળશે સુસંત સોહાગી રે –કાળ નૈબત.
અમાસ (૪૨ )
રે સગપણુ હરિવરનું એ રાગ. પીવાલે સદગુરૂએ પાયે, અનુભા અંતરે ઉભરાપીયા–એટેક બેભાની તે આવી રહી તનમાં, જાપે રૂડે રંગ મધુર મનમાં; નીશ ચડ્યો ચિત્તડાને ક્ષણમાં.
પીયાલો – વર્ષ આજે આનંદની હેલી, ખારી ગણું પ્રેમ દશા પહેલી, છબીલાથી પ્રીતિ બની છેલ્લી
( પીયાલે.અમર રસ આજચઢયેનસમાં, હાલમારે આવી ગયોવામાં રસિક રંગ અનુભવના રસમાં.
પીયા –
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ ) ચઢી કેફ નયન વિષે ન્યારી, શકે કેણ આ કેફ ઉતારી; નકા મહારી બેલી. તારી.
( પીયાલા – ચલી કેફ નહી ઉતરે, આંખડલીમાં ગુણભરી ઘેન કરે હવે કેમ બીજાથી દીલ કરે.
( પીયાપીજે તેતે અમૃત રસ પીજે. લીજે તેતે હવે લલિત લીજે, આતમ જેવાં સુખ નથી બીજે.
પીયાલે— મળ્યા મહને સદગુરૂ મનમાન્યા; જીવણજીને અંતરમાં જાણ્યા અતે પ્રભુ પીંડમાં(હી) પીછાણ્યા.
પીયાલા
તમેચને (૪૨)
ગજલ-કવ્વાલી. તમારા ને અમારા એ, ગુલાબી રંગના ચહેરા હતા નહી ભૂલવા જેવા, છતાં આજે ભૂલાયા છે. લખેલા લેખ દલડામાં, પરસ્પર કેલ કીધાના; હતા નહી ભૂસવા જેવા, છતાં આજે ભુસાયા છે. પ્રભુજીની પ્રભુતાના, કથેલા રમ્ય આલાપ; હતા નહી ત્યાગવા જેવા, છતાં આજે તજાયા છે. તમે તે હું કથાએલા, અકથ્ય વાદ મને હારિન મધુરા એકયના ભાવે, હૃદયમાંથી સુકાયા છે, સુકાયામાં નથી બાકી, અધુના નાય સૂકાશે; ભવિષ્યતનું નથી નક્કો, તરગે વિસ્તરાયા છે. ભલે આવા મળે લ્હાવે, પરંતુ માનજે મનમાં, જુઠાણના સમુદ્રોમાં પ્રભુ નિશ્ચય છુપાયા છે. રસે આ સૃષ્ટિના સર્વે, પલકવાદી નકામા છે; પતાસાં પાણીમાં એવી, બધી આલમની માયા છે.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ ) માનસસ. (૪૪)
અલિ સાહેલી ? જંગમ તીરચ—એ રાગ.
એ જીવ હંસા? માન સરોવર પ્રભુના પદ પ્રતિ જાને; નિજ ભાન વિના, ભયવાળા ભવવનમાં ભમે છે શાને ?–એ ટેક. સા સુખના સાગર છે પ્રભુ પ્યારા, કુડ કપટ ભર્યાં છે ખલક ખારે; જીવ! સફળ કરી લે ત્હારા જન્મારો.એ જીવ હુંસા ? ૧ હુને વિષયની વાત ઘણી વ્હાલી, અણ સમજે પીધી વિષ પ્યાલી; મહા કેફ ચઢી છે મતવાલી.—આ જીવ હુસા ?
૧
માંઘાં મેતીડાં મેલ્યાં પડતાં, હૅને પૂર્વ તણાં પાતક નડતાં; અલ્યા આળસ નથી કેમ આખડતાં ?—એ જીવ હંસા ? ૩ હવે સારૂ સ્થાનક હારૂ” લે શાથી, તજી ક્રોધ અને થા અક્રોધી; સહુ સતે કહ્યું બહુ છે એધી.—એ જીવ હુંસા ? અંતરમાં કરી લેને અજવાળું, હારા દીલમાંહી વાસ્તુ' છે તાળુ; ક્રમ હાથે કરે છે ત્હારૂ મ્હોં કાળુ ?—એ જીવ હુંસા? હે સામત કાગ તણી કીધી, ભૂલ્યા સુખકરી વાતલડી સીધી; હાથે લપતા વ્હારી લીધી.—એ જીવ હુસા ? એક આતમદેવ છે હીતકારી, ખાી દુનીયાં બધી છે દુ:ખકારી; હે અજીત ભાન શિક્ષા હારી.—આ જીવ હુંસા ?
મુલકુલ. (૪‰) રાગ—ઉપરના.
આ કલ્યાણિ ? ફરી મળશું' એ આશામાં દિન જાય છે; આ પ્રિયનારી ? વિમળ સ્મરણ થકી ચિત્તડુ વિહ્વળ થાય છે. મળવા તણી આશ ધરી મનમાં, માટે પ્રાણ ટકાવી રહ્યો તનમાં; ન કે જાત ઉડી જીવ એક ક્ષણમાં.—આ કલ્યાણિ ?
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ કિ
છ
( ૩૮ ). તહારે દીલે દિલગિરી નાજ ઘટે, ચિત્ત ચાતક સ્વાતિનું બિન્દુ મૃદુ સુરતામાં દુઃખ એઘ મટે – કલ્યાણિ?
૨ સુખડું કાને શિર રહ્યું નિત્ય, દુઃખ કેને રહ્યું એવી રીતે, સમભાવ સમાજ એ પ્રિયે? પ્રીતે– કલ્યાણિ? જીએ રથના ચક તણું ધારે, ઉપર નીચે ફરતા આરા; સુખ દુઃખ તણા એવા વારા–ઓ કલ્યાણિ? ' ફરતી સુખ દુ:ખ તણું ઘંટી, કદી મિષ્ટ અન્ન-ને-કદી બંટી, એક પ્રિયને પ્રિયતાની કંઠી – કલ્યાણિ ! દુ:ખડાંના દિવસે વહી જાશે, સગવડે વળી સુખ થાશે; ઉચું જીવતર છે બસ એ આશે !– કલ્યાણિ !
જ
ક
પ. (૪૬)
અલિ સાહેલી? જંગમ–એગ. શ્રી લક્ષ્મીપતિ, ભુજગ શયન થકી જ્યારે ઉપસ્થિત થાશે; મુજ નાથ તણે, જુલમ ભરેલ શાપજ ત્યારે જાશે -એ ટેક. અબળાને અષાઢ ઘણે હાલ, પિયે પ્રેમી પ્રેમ તણે યાલો:
એ માસ જશે ઠાલા માલે.–શ્રી લક્ષ્મીપતિ૧ શુચિ શ્રાવણે સજન સ્નાન કરે, મથુરામાં હરી અવતાર ધરે
વિરહી નયને નિત્ય નીર ઝરે.–શ્રી લક્ષ્મી. ૨ આવે પાદરે સુખને ભરીએ, દરશે નભમાં જળનો દરિએ;
જેને કામી જને પ્રીતિમય કરીએ–શ્રી લક્ષ્મી, ૩ અતિ ઉજવળ આધિન માસ દિસે, હૈડાંમાં પ્રિયાને પ્રિતમ હશે
લલના રમતી નવ રાત્ર વિષે –શ્રી લક્ષ્મી ૪ એવા ચારમાસ જેમ તેમ કરી, વહ જે વિમળ દીલ હામ ધરી:
અંતરે અબળા નવ જાતિ ડરી.-શ્રી લક્ષ્મી ૫ પ્રભુજીની કૃપા તો પછી મળશું. અતિ ઉત્તમ અભિલાષા વરશું;
સુખ સાગરના પંથે પળશું.–શ્રી લક્ષ્મી. ૬
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( 32 )
મધુરી શિશની શીતળ છાયા, પૂરણ મીઠી કરીશું માયા; શાય સુવરણ ભરી કરીશું કાયા—શ્રી લક્ષ્મી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ટ્રેશન. ( ૪૭ )
અલી સાહેલી ? જંગમ-એરાગ.
આ સસારી ? સિધુ શીખામણ માની લે મનમાંહી; પ્રભુ પ્રાપ્તિ વિના, સકળ જગતમાંહી સુખ છે નહી કયાંઇ, એ-ટેસ્. હુંને સાધુ શીખામણ નિત્ય છે, હેચે મન ત્હારૂ' ભવમાં ભટકેછે; સાચાં શાસ્ત્ર થકી શીઘ્ર છટકે છે?— એ સ’સારી ? ૧ હુને સાધુ અનિશ સમજાવે, હેાયે નામ પ્રભુનું મુખ ના આવે; ફળ પામીશ જેવાં જગમાં વાવે.— આ સસારી ? ૨ રજની રિવ વગર નથી જાતિ, નથી શાંતિવિના મતિ સ્થિર થાતી; કૂંડી અંતરમાં ભરી છે કાતી.— આ સંસારી ? ૩ પ્રીતડી અનવર સાથે કરીલે, હુંડાની પાપ મતિ હરી લે; મહા સંકટની સરિતા તરી લે—
આ સંસારી ? ૪
આ સસારી ? ૫ આ તનથી;
ત્હારી તરૂણી તા સાથ નહી આવે, સમશાન વિષે સગાં સળગાવે; કોઇ લક્ષમાં હારૂ દુ:ખ ના લાવે. કરી લે પ્રીતડી પરમાતમથી, ઉદ્ધાર કરીલે આતમ ભલે અધ્યાતમથી છે માનવ તન શુભનાવડલી, હુને વાર લાગે કહેઅજીત વળ રૂડી વાટડલી.
આ સંસારી ? ૬ છે કેમ? આવડલી; આ સંસારી ? ૭
―
મનપવી. ( ધ્રુવ )
રગ ઉપરને.
આ મન પંખી ? વૃક્ષ વૃક્ષ અથડાતાં દિન વહી જાશે; ઘન રાત્રિ થતાં, ગહુન સમયમાં ગાલ જીવ ગભરાશે. એટેક
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) આદિત્યનું તૈજસ અસ્ત થશે, કમલિનીનું મુખ બીડાઈ જશે હારી આંખલડી અંજાઈ જશે–
એ મન પંખી? ૧ હારી જ્ઞાન ધાન બેઉઆંખડલી, પ્રભુ પ્રેમનિયમ બેઉ પાંખડલી; પણ છેલ્લી ઘડી છે સાંકડલી.- આ મન પંખી ! ૨ મધુરે પ્રભુ ભજન તણે માળે, તજ ચંચળતા કે ચાળે એજ અંતે ઉગારવા વાળ.–
એ મન પંખો ૨ ૩ કાળ પારધી હારી કેડે પડયો, ચેત ચેત નજર તેની જ ચઢયો: હારે ઘાટ જાણજે ઘડો ન ઘડયો - મન પંખી ? ૪. અલ્યા સમજ સમજ હને સમજાવું; હુને નાજ ઘટે ગાફલ થાવું; જાગ જાગ દુખદ દરિએ જાવું- એ મન પંખી ? " કર સાધુ પુરૂષ તણી સંગતને, તજ રંગ રાગ તણી રંગતને: પ્રિય જાણ પવિત્રની પંગતને –
એ મન પંખી? ૬ હારી માનુનીમાં હારૂં મન મેલું, પ્રિયવિશ્વગણી તેમાં ચિત્ત પ્રાયુ કહે અછત પ્રભુ પ્રતિ નવ જેયું.– એ મન પંખી? ૭
પ્રસારસંસાર. (૪)
અલિ સાહેલી? જંગમ–એ રાગ. ભગવાન વિના, જન્મ મરણ ભય હરવા અન્ય ઉપાય નહી; સુખ ધામ વિના, કેઇ દિવસ જન નિશ્ચય નિર્મળ થાય નહી. અલ્યા કાચ પે હારી કાયા, જૂઠ જગ સુખ જૂઠી જાયા માથે જન્મ મરણના વા હાયા,-- ભગવાન વિના – ૧
અનંત અનંત અવતાર ધર્યા, નારીના જન્મ નાથ ક્ય તો યે સુખના સાગર ના સમર્યા–ભગવાન વિના – ૨ જીવ? જૂઠું સુખ સાચું જાણ્યું, નૌતમ જગનું સુખડું જાણ્યું; લ્હારૂં માયામાં મનડું માન્યું –ભગવાન વિના– ૩ કલી કેમળ કુલની કરમાશે, વાડી વનિતાની વીલાઈ જાશે; હારી અંત સેમે શી ગતિ થાશે ? ભગવાન વિના – ૪
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ ). ભયભાગ્યવખત ઉત્તમ આવ્યો, શિખ સંતની લક્ષમાં નવ લા; હને વિશ્વતણું તાપે તા –ભગવાન વિના- ૫ ખોટું બળ જોબનનું જગમાં, મતિ પાપ તણું અતિ છે પગમાં રસ ભ્રષ્ટ ભર્યો હજી રગરગમાં:–ભગવાન વિના- ૬ થાને પાવન પાવન નામ લઈ, આખી ઉમર પાપમાં વ્યર્થ વહી; કહે અજીત સંસારમાં સાર નહી–ભગવાન વિના
ગુમાર. ( ૧૦ )
અલિ સાહેલી ? જગમ–એ રાગ. દહ દેવળમાં દર્શન કરવા લાયક ઉત્તમ દેવ છે, નવ ખબર પડી, બાહીર નજર કરવાની હારી ટેવ છે. એ ટેક. ભરી હરિણુ નાભિમાં કસ્તૂરી, પણ જાણ વિના દેડે દૂર દિલમાં દાનત છે બહુ ભૂરી, દેહ દેવળમાંદેહ દેવળ કેવું બન્યું સારૂં, પ્રભુ પારખવા માટે પ્યારું; જેને ચતુર પુરૂષે ગણું ચારૂ-દેહ દેવળમાં- ૨ કેવું શિખર સુન્દર શભિ રહ્યું, કવિ કેટીવડે નવ જાય કહ્યું, શુભ જન્મ તણું સંસ્કારે થયું, –દેહ દેવળમાં- ૩ કે સીમેટ કર્યો તે પર સુખકર, ચિત્તહર જેનું દરસે ચણતર, ભણે ભાવિક જન એનું ભણતર –દેહ દેવળમાં- ૪ જેમ કામધેનુ મન પૂર્ણ કરે, સતસંગમાં શાતિનું ઝરણું ઝરે, એમ દેવળ દેખીને દીલ ઠરે –દેહ દેવળમાં– જેમ સાગરમાં સહુ જાય નદી, નવ લાભ મળે આવો કેર કદી, પ્રભુ ઓળખવાની છે છેલ્લી સદી દેહ દેવળમાં- ૬ દર્શન કર ઉત્તમ લાભ થશે, દુ:ખડાં દીલનાં સહુ દૂર જશે; કહે અછત મનુષ્ય તન કયાં મળશે? દેહ દેવળમાં- ૭
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨) સંસા. (૨)
ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ. સંપકરીને રહીએ આ સંસારમાં સંપ ર્યા વિણ સુખમાં નવ રહેવાય છે; સંપ કર્યાથી સાચી સમી સાંપડે ધન દોલત સહુ સંપ થકી સંધાય છે.–સંપ કરીશું લાવ્યો? ને સાથે શું છે લઈ જવું ? એમ વિચારી કરીએ નહી કંકાસ જે; કૈક ચતુર નર જન્મ ધરીને ચાલીયા, ઉગરવાની જૂઠી જાણે આશ જે.–સંપ કરીજૂઠ વચન વદીએ નહી કટુ કહીએ નહી; જઠ વચનથી આત્મા નરકે જાય છે; પર આત્માના પ્રાણ દુભવતાં દેષ છે; સંપ લક્ષ્મી ને સાધન નવ સચવાય જો–સંપ કરી-૩ આતમ સ્વરૂપે સર્વે પ્રાણું આત્મ છે; હારૂં તેવું પરનું દીલ દુભાય જે મુજ સુખ સરખુ પરનું પ્યારું સુખ છે; એ અનુભવથી અખંડ શાંતિ સધાય છે.–સંપ કરી-૪ રંક રાય એ બાહ્ય તણું દેખાવ છે; પણ એ સૈના અંતરમાંહી અભેદ જે પરમાતમ દૃષ્ટિથી પેખે પ્રાણુને, કપાઈ જાશે અશુભ કરમની કેદ જે-સંપ કરી-૫ નથી આવ્યા કંઈ પરનું ખાટું તાકવા; પ્રભુ ભજવાની પામ્યા ઉત્તમ કાય જે માટે હારું માની જીવડા ? જ૫ જે, અછત સંપમાં જપ મહામુનિ ગાય જે.૪પ કરી-૬
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
( ૪૩ ) સત્યશિત્તા. ( ૫૨ )
પ્રથમ પાતીના પુત્રને પાયે નમું :ફે લાલ–એ રાગ. શિક્ષા એક કહું સને સાહ્યામણી રે લાલ. મલ્યા માનવના દેહ તે ચિંતામણી રે લેલ. સર્વ ધર્મ તણુક મૂળ દયા દાન છે રે લાલ, સર્વ પાપ તણું મૂળ અભિમાન છે રે લાલ. ભુંડું વેણ કદી જીભથીના ભાષીયેરે લેાલ, રહેમ સ જીવ-જંત પર રાખીએ રે લાલ. ખાટી શાખ રાજદ્વારમાં ના પૂરવી રે લાલ, રૂડી શીખ માને એનું નામ માનવી રે લોલ. અધમ ક કરી જીવવુ અધમ છે રે લાલ, શાણા લાકને કુમ કેરી શ છે રે લાલ. નિદા પારકી કદાપિ નહી કીજીએ રે લાલ, લાખ કાજ પણ પાપ નવ લીજીએ રે લાલ. જેની પારકાના હિતમાંહી હામ છે રે લાલ, અજીતતેણેતા કીધેલ* ઉત્તમકામ છે રે લાલ.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મવેત્ર. ( $૨ ) રાગ ઉપરને.
ભલે રાખ ઘેર ગાડી અને ધાડલા રે લાલ, જાવુ એક દિન રહેલુ‘ દિવસ થાડલા રે લાલ. ધ વિના ળે મળે કદી રોટલા રે લેલ. પણ દુ:ખદાઇ પાપ તણા પેટલા રે લોલ. હુકમ ચાલતા હજાર ગામ ધામમાં રે લાલ, રહેતા આઠ જામ એશ ને આરામમાં રે લાલ. એવા મરી ગયા કેક મહારાજવી રે લોલ, માટે મમતા વ્યહારે નવ રાખવી ૨ લાલ. 'ચાં મંદીરને ભાળી શું કામનાં રે લાલ.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) છૂટે પ્રાણ ત્યારે પઢવું સ્મશાનમાં રે લોલ. રામા રૂવે અને પોક મેલે પાટવી રે લોલ, માટે દેવ તણુ દાણું દેવી દાટવી રે લાલ. અસાર વિશ્વમાંહી સત્ય એક સાર છે રે લોલ, અછત આત્મદેવ સદા સુખકાર છે રે લોલ.
વિરાવવી . ( ૪)
અલી સાહેલી ? જંગમ––એ રાહ. ધન વૈભવને, આભમાન કરે ઉત્તમને નાજ ઘટે; નથી નિત્ય રહ્યો, ગવ કેઈને આવરદા હારેજ હઠે. એ ટેકતું જાણે છે મહેોટે થાઉં છું. તજી નિબળતા બળમાં જાઉં છું; પણુ કાળ કહે હું તે ખાઉં છું.
ધન વૈભવને-૧ હેટા મહિપતિ પણે ચાલ્યા ગયા, રતિ જાણુનહારા નાજ રહ્યા બળવંત પુરૂષ બળી ભસ્મ થયા.
ધન વૈભવને-૨ હારી લય થાશે તરૂણી લાડી, નહીં નિત્ય રહે ઘોડાગાડી; વળી વિખરાશે લીલી વાડી.
ધન વૈભવને-૩ બુદ ખુદ જી મથે બહુ થાતા, પળમાં ફટ દઈ ફુટી જાતા; મૃત્યુ પામ્યા એમ મદમાતા.
ધન વૈભવને-૪ મૃત્યુ તણી બીક ઘણી મોટી, નહી ચુકે બદલાતાં ચેટી. હારી ખુમારી એક દિન બેટી,
ધન વૈભવન-૫ અતિ ક્રૂર કાળની ઘાતજ છે, રવિ જાય વહી પછી રાતજ છે; શિખ સમજ વિમળ મુજ વાતજ છે. ધન વૈભવને-૬ જુઓ ! આવી વાદળી આકાશે, ઘડી પળ મધ્યે વિખરાઈ જાશે, કહે અછત એમ તુજ ગતિ થાશે. ધન વૈભવને-૭
જિલામ. (૫)
અલી સાહેલી ? જંગમ--એ રાહ. મ ચિંતામણિ, માનવ તન જગ માંહી સોથી મહેટે; એની કિંમત અમૂય, ત્રણ ભુવનમાંહી તે જીવને શે ટેટ એટે
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫ )
દૂર થાય દરિદ્ર બધું હારૂં', મિથ્યા કર નહી ત્હારૂં મ્હારૂં; શિખ માની લે હુષ્ટ છે સા
મળ્યા ચિંતામણિ–૧
આ તનથી ઉત્તમ કાજ અને, તેની સમજણ ફ્રેમ નથીજ હુંને ? દુ:ખ વ્હારી કેમ ? વલવલતા ને. મળ્યા ચિંતામણિર દેવ સ્વર્ગ માનવ દેહુ ચડે, તેને ઢાષ અગ્નિમાં કેમ હે ? અતિ ક્રૂર ભયંકર રણમાં રહે. મળ્યા ચિંતામણિ કિંમત તેની તને નાજ જડી, ગાળી ગાલતામાંહી ઘડી; ચૂલે હારી ચ'ચળતાઇ ચઢી, મલ્યા ચિંતામણિ-૪
શુભ મણી તુજ હાથમાં સાંપડીઓ, ગણી કાચ અને કાઢે હુંડીઓ;
પશુ પાપ તણા પથમાં પડીએ. ઓળખી ઉત્તમ તેના લ્હાવ લીજે, પ્રભુ બાપુ ! નથી માનવ ફાયા બીજે. આ તન એક સુંદર અવસર છે, પરમારથ કહે અજીત મનુષ તન તવર છે.
મયે ચિંતામણિ-૫ પ્રેમામૃત પ્રેમે પીજે; મા ચિંતામણિ-3 કારણ સરવર છે; મા ચિંતામણિ-૭
પ્રેમામૃત, ( ક્૬ )
અલિ સાહેલી ? જંગમ–એ રાગ.
હાર્” તન તવર, વિન્ધ બગીચામાંહી ઉગ્યુ આવી; તેની લેને ખખ્ખર, એક સુરતભર જોને લગન લગાવી. એ ટેક. આનાં મૂળ ઉડાં ઉતર્યાં છે ઘણાં, શુભ પત્ર ખીલી રહ્યાં સાહુામણાં; પ્રસરે છે. સુગધ સુપુષ્પ તણાં,— હારૂ ́ તન તવર.—î આમાં વાસવ લાકે વાસ કર્યાં, વળી દૈત્ય જનાએ નિવાસ ભર્યાં; કાઈ જોઇ હરખ્યા કાઇ દીલમાં ડર્યા,— ત્હારૂં તન તરૂવર.—~૨ એ ૫ખી તત્ર બીરાજે છે, સુખદુ:ખ એ ફળ ત્યાં છાજે છે; એક વાસ કરે બીજો લાજે છે. હારૂં તન,તવર.—ક સુખ ચતુર પુરૂષ ફળ ચાખ્યું, દુ:ખ દુષ્ટ જતાએ છે દા.; અમ ભવ્યજને મુખથી ભાખ્યુ. તન તવર.-૪
હા
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
( ૪ )
ઉત્તમ જન અને ભિલેખે સમરાળ જના દુ:ખરૂપ ભાખે;
એના સદ્ગુણ સહુ માળખે. હારૂં તન તવર.—પ પ્રભુ પ્રેમામૃત પાણી પાજે, શિવફળ પકથી પાતે ખાજે; અને પ્રાપ્ત કરી હૈયે હરખાજે. ધર શાંતિ સુખાવહુ અંતરમાં, કહે અજીત શિવ સુખતવરમાં
હારૂં તન તવર.—૬ શુભ શોધ કરીલે ઘટઘરમાં; ત્હારૂં તન તવર.—૭
Shri Mahavir Jain Aradhana Kendra
GRAPAS
સદ્ગુરુÄT. ( ૫૭ )
આવે તા રમીએ રંગે રાગથી ગાવિ દલાલ ! એ રાગ
•
સમજે તે સમજાવું એક વાતડી, શીતળ કરી લે તપી છાતડી, સાર છે શ્રી સદ્ગુરૂની શાનમાં ધૂત પણ ધર્યુ. હારી ધ્યાનમાં, જાણે છે કે જીવવું કોટી કલ્પ છે, આયુષ્ય ઘડેલું ઘણું અલ્પ છે, ફાગઢ ફૂલ્યા ફરે છે । માં, ભાન નવ રાખ્યુ ભગવંતમાં, ગવ તણી ધેન ચઢી અંગમાં, ફરે છે કુસંગી કેરા સગમાં; વિશ્વના વિલાસ તણા નાશ છે, પાપના આધેલા ગળે પાશ છે; પ્રભુના સંગાથ કર પ્રીતડી, રમ્ય છે અજીત એજ રીતડી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષે. ( ૫ )
રાગ ઉપરને. આવને બેસાડુ મ્હારી પાસમા, અંતર ભર્યુ છે ભુંડી આશમાં,
For Private And Personal Use Only
સસારીલાલ સ‘સારીલાલ સસારીલાલ ? સ’સારીલાલ
સસારીલાલ સ*સારીલાલ ?
સ*સારીલાલ ?
સસારીલાલ ?
સસારીલાલ ?
સસારીલાલ ?
સસારીલાલ ?
સસારીલાલ ?
સસારીલાલ ? સસારીલાલ ?
વિહારીલાલ ? વિહારીલાલ
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭) ચિત્ત ચાહ્ય તેમ ગમ્યું ચાલવું, વિહારીલાલ ? મન માને તેમ ગમ્યું મહાલવું, વિહારીલાલ ? જૂઠમાં બાંધેલી લ્હારી જાતડી, વિહારીલાલ? રમત ગમતમાં ગાળી રાતડી, વિહારીલાલ ? તેલને ફલેલ ફાવ્યું અંગમાં,
વિહારીલાલ ? રામાની ખુમારી ચઢી રંગમાં, વિહારીલાલ ? હાથમાં રૂમાલ અંગે કેટ છે,
વિહારીલાલ ? માને છે કે હારે શાની ખોટ છે ? -વિહારીલાલ ? ભાવે તેવું ભૂરું મુખે ભાખતે, વિહારીલાલ ? રગે રગ માંહી રેષ રાખો,
વિહારીલાલ ? સાધુ તણું શિખ તહને ના ગમી, વિહારીલાલ? અજીત શાંતિમાં વૃત્તિ ના શમી. વિહારીલાલ ?
અસત્યવેપાર. (પ) આવો તો રમીએ રંગે રાગથી, ગેવિંદલાલ ? એ રાગ. સહેજમાં સેગન જુઠા ખાએ છે, વેપારીલાલ ? જુઠના મારગે પ્રેમે જાઓ છે, વેપારીલાલ ? સાચાનું જૂઠું, સમજાવતા,
વેપારીલાલ ? જૂઠને સાચું કરી મનાવતા,
વેપારીલાલ ? ગર્વ કરો સિંહ જેવા ગામમાં, વેપારીલાલ ? મસ્ત ફરે ધરા અને ધામમાં, વેપારીલાલ ? કુડ ને કપટે ભર્યો દેહને,
વેપારીલાલ ? સાચા સંબંધી તણું સ્નેહને, વેપારીલાલ ? દારાની આગળ બન્યા દાસ છે,
વેપારીલાલ ? વિશ્વ તણું ચા કેરી પાસ છે, વેપારીલાલ ? રાજાની સમાન ફરે રેફમાં,
વેપારીલાલ ? સ્નેહ વડે બેસ પછી શોકમાં,
વેપારીલાલ ? આજ કાલ કાળ તને લઈ જશે, વેપારીલાલ ? અંતમાં અજીત શી વલે થશે ? વેપારીલાલ ?
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) gવમા. (૧૦)
રાગ ઉપરનો. આકરો દિવસ એક આવશે, કેણ એ ઘડી થકી બચાવશે? જાવાનું છે સત્ય કરી જાણજે, પુણ્ય પંથ કાજ તું પહેલે થજે, બાવળ તરૂનાં બીજ વાવી, કંટકને કટુ ફળ આવી, લાડી માટે ખર્ચ લાખ રેકડા, દેવ માટે આપે બે ન દોકડા, પારકી નિંદામાં પુરે યાર છે, આશા તણા ઉંટ પર સ્વાર છે. પાપી થતાં પાછું મેં જોયું નહી, પ્રભુ માંહી ચિત્તડું પ્રયું નહીં, મોટર ને મીલ માંહી હાલત, અજીત પ્રભુને પંથ પાલતે,
સાહાગીલાલ ? સહાગીલાલ ? સહાગીલાલ ? સહાગીલાલ ? સોહાગીલાલ ? સેહાગીલાલ ? સહાગીલાલ ?
હાગીલાલ ? સોહાગીલાલ ? સહાગીલાલ ? સહાગીલાલ ? સોહાગીલાલ ? સહાગીલાલ ? સહાગીલાલ
મનમટ. (૬) આવો તે રમીએ રંગે રાગથી, ગોવિંદલાલ કે એ રાગ. મનડું જ્યાં માને ત્યાંહી જાય છે, રસીકલાલ ? ખોટી ખોટી વસ્તુ તથા ખાય છે, રસીકલાલ ? રંગને ઉમંગે ભરી આંખ છે, રસીકલાલ ? લટક ચટકમાં માન્યું લાખ છે, રસીકલાલ ? કામમાં પ્રવીણ પૂરી થાય છે, રસીકલાલ ? રંગ રાગમાંહી ઝટ જાય છે, રસીકલાલ ? જુવાનીનું જોર ઝલકાય છે, રસીકલાલ ? છેલ બની છકી છલકાય છે, રસીકલાલ ? કેશન ને બલ રાખ્યા કેશ છે, રસીકલાલ ?
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪ )
હુ દેશી ને વિદેશી વેષ છે, માની નહી વાત પિતા માતની, પરવા નહીં લલના કેરી લાતની, ચાંદનીની યા ઘડી ચારની રાખ અજીત વાત સુવિચારની,
હારમીનેષ્ઠ. ( ૧૨ ) રાગ ઉપરતા.
ઠાઢતા રાખે છે કરાઇ ના, પાઠ તા રાખે છે પંડિતાઇ ના, પારકી નારીમાં હારો પ્યાર છે, વાસનામાં ભરેલા વિકાર છે, મંદ મંદ હુસે ગારા ગાલમાં, ચાલે છે લટક ભરી ચાલમાં, હાંસી તા કરે છે સાધુ સંતની, ગમે ના સંગત ગુણવંતની, હાર્ટ વાટે ઘાટે ઘૂમે ડાલતા, ખક મક ફાવે તેવું ખેલતા, સૉંસારમાં સાર્ ચાચા જાણીએ, ભુખ્યાં જાય ભાણા અને ભાણીએ, સારી લાગે સાળા અને સાળીઆ, ડાપણ કરીને ડાટ વાળી, મેહની ચઢેલી કેફ કારમી, અજીત ગુરૂની શિખ ના ગમી,
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસીકલાલ ? રસીકલાલ ?
રસીકલાલ ?
રસીકલાલ ? રસીકલાલ
વિલાસીલાલ ? વિલાસીલાલ ?
વિલાસીલાલ ?
વિલાસીલાલ ?
વિલાસીલાલ ?
વિલાસીલાલ ?
વિલાસીલાલ ?
વિલાસીલાલ
વિલાસીલાલ ?
વિલાસીલાલ ?
વિલાસીલાલ ?
વિલાસીલાલ ?
વિલાસીલાલ ?
વિલાસીલાલ ?
વિલાસીલાલ ? વિલાસીલાલ ?
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦ ) સન () મન ? મંદિર આવે રે, કહું એક વાતલડી. એરાગ. આજે સદ્દગુરૂ સાથે, લગન મુને લાગી છે - ભય ભ્રાન્તિ ભાગીરે, હૃદય જતિ જાગી છે.- ૧ સૂર્ય તાપે તપેલાં રે, શશી છાયે શાંત બને, એમ સદ્દગુરૂ શબ્દ રે, મહા શાન્તિ આવી મહુને.- ૨ વસ્તુ દર્શાવી હાલે રે, જીવડલાને દુઃખહારી,
એક નાથ નિરંજન રે, સદા માટે સુખકારીદીવ્ય દેશદેખાડ્યો હતે ભમતે ભવમાં, અમૃત રસ રેડ્યોરે, તે બળતે દવમાં.હારા મનડાના માન્યારે, ગુરૂ મયા ગુણરાશી, હવે હૈડું થયું છે રે, વસ્તુ માંહી વિશ્વાસી - કરી કેટિક વંદન, ગુરૂજીના ચરણે નમું, ટાળી વ્યાધિ ઉપાધિરે, વિમળ પદમાં વિરમું.- ૬ મહારી સુરતાના સાક્ષી રે, મેંધા ગુરૂ આજ મલયા, મુનિ અછત ઉચ્ચારે છે, ફેરા કેક ભવના ફયા - ૭
સ્વહિત. (૨૪)
રાગ–ઉપરને અમે મનનાં મુઝાણું રે, ક્યાં જઈને રહીએ ? અમે દલડાનાં દાઝયાંરે, કેની આગળ કહીએ ?– ૧ ભવ વનનાં ભમેલાં રે, કવાં જઈને ઠરીએ ? માંઘા મનકેરી વાતરે, કેની પાસે કરીએ ?- ૨ વહાલા સદગુરૂ સ્વામી રે ? દરદ સર્વ હરનારા, જે જન મનમાં મુઝેલાં રે, તેનાં દુઃખ દળનારા.- ૩ ચાલો તેમની પાસે રે, વિનતી જઈને કરીએ, પૂર્વ જન્મનાં પાપ, કાપી અને સ્થિર કરીએ.- ૪
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) દાવાનળથી બળેલાં રે, સલિલથી શાન્ત થશે, પણ અંતરને અગ્નિ, ગુરૂ વિના કેમ જશે ?– ૫ સુખસાગર ગુરૂજી રે ? તમારે હું શરણું પડશે, દુ:ખ પાર ઉતારો રે, અનતા ભવ રખડ્યો. – ૬ મુજ હિત થાય સાથી રે ? મુને તેની ખબર નથી, હવે મારે-ઉગારો રે, અછત હિત છે તમથી.- ૭
પુસંવિધે. (૬) મન મંદિર આરે, કહું એક વાતલડી–એ રાગ. પુણ્ય પૂર્વ જનમનાં રે, પ્રભુજીથી પ્રીત બાંધી. બીજી સુરતા સમેટીરે, સુજન સાથે સાંધી– ૧ મીઠા જળની માછલડી રે, વારિ વિના નવ જીવે, પ્રભુ માર્ગનાં પંથી રે, વખાણ્યાં છે મરજીવે.- ૨ રસ લાગ્યો રસિકમાં રે, બીજું કશું નવ જોઇએ, પાપે પારસ પ્રેમે રે, પત્થરે મન નવ ઇએ.-૩ પાલવ ઝાલે પ્રભુનેરે, જરૂર બીજે નવ જાવું, સતી પ્રમદાની પેઠે રે, સ્વામી સંગે લય થાવું-જ એક સુરતા ઇયળની રે, ભ્રમર સંગે લાગી, ત્યાગી જાત પિતાની રે, ભ્રમર થઈને જાગી.- ૫ ભમે ભાસ્કર ગગનેરે, કમળ રહે છે જળમાં, તોયે સુરતાને સાંધેરે, જુઓ પ્રેમ પ્રેમીમાં.- ૬ જેને લગની પ્રભુની રે, એ જન જગ જીતે, અજીત થાય અમર તે રે, યાલે પ્રભુને પીત.- ૭
અપવિ . (૬૬)
રાગ–ઉપર. એક અલકા એ નામેરે, નગરી છે સેહામણું, પૂરાં પ્રેમ પિપાસી રે, વસ્તિ છે યક્ષ તણુ
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર ). ભલા કુબેર ભંડારી રે, યાના રાજા છે, દેવ દાનવ દે રે, માને જેની માઝા છે– કરે નેકરી તેની રે, યુવા એક યક્ષ હતો, કાંઈ ભૂલ કીધાથી રે, કુબેરે શાપ દીધાયક્ષ ? મત્ત થયે છે રે, અહીંથી દૂર જજે, હારી પ્રાણ પ્રિયાને રે, હવેથી વિયોગ થશે.- ૪ પૂરા બાર મહીના રે, ચિત્રકૂટમાં રહેજે, રામગિરિ આશ્રમમાં રે, વિરહ વેદના સહજે- ૫ જળ નિર્મળ પાવન રે, સીતાજીના સ્નાને સહી, સભ્ય વૃક્ષની છાયારે, સુખાવહ છાઈ રહી.- ૬ ભાવે આશ્રમ કીધેરે, યક્ષે તિહાં આવીને, બહાલી વનિતા વિયેગીરે, રહે રજની દીને.- ૭
મેઘદૂત. હંસુણસા, (૨૭)
રાગ-મરી. પ્રેમ તણું ઘણું ઉડી પીડા, નિદ્રા નયનમાં નાવે રે-એ ટેકખાંતે સાકર ખાધી મુંગે, શું સુખતે ઉચશે રે ?
સ્મૃતિ આણું આનંદ કરે છે, ઠીક આંતરડી ઠરશે રે. પ્રેમ તણ–૧ પતિના ત્યાં પ્રમદા જે આવી, લાવી પતિને કહા રે. શ ઉરે સાહેલી પાસે? અનુભવ અને આહે રે. પ્રેમ તણી-૨ જળ મથે માછલડી રહે છે, જળ વિણ તે મરી જાતી રે, લંડ ભમે ઉકરડે હેને, તે પ્રીત નથી પરખાતી રે. પ્રેમ તણી.-૩ હાથે હળદર નથી કદી હેરી, શું કેશરને જાણે રે ? દદીના દલ કેરૂં દુ:ખડું, દરદ વિહીન નવ નાણે રે. પ્રેમ તણી-૪ અનુભવના અંતરનું સુખડું, અનુભવથી સમજાશે રે, સતી નારીનાં સુખડાં સુણીને, પાપી ત્રિયા પસ્તાશેરે. પ્રેમ તણી અખંડ સુખને સાગર આતમ, પ્રેમી અનુભવી પેખે રે, અજીત નિર્મળ નિશ્ચયનજરે, દીવ્ય દેવ કેઈએ. પ્રેમતણી-૬
-
-
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩ )
દૈત્યનાશા. (:= ) રાગ--હુમરો.
લાલચમાં લપટાણા બંદા, લાલચમાં લપટાણા રે એ ટેક. પાણીમાં ભીંજાય ન પત્થર, સા સા થઈ રહેતાં રે, સુવિત્ત પ્રમદામાં મન પ્રાચું, શિર પર કંષ્ટ સહતાં રે. લાલ-૧ બાલપણું ખેલ્યામાં ખેાયુ, ચૈાવન સુન્દરી સાથે રે. વાત કરે વ્યવહારની નિત્યે, વઢતા હરેક વાતે રે. લાલચમાં ૨. પાંચ મળે પચ્ચીશની ઈચ્છા, પચ્ચીશ બાદ પચ્ચાશે રે, સા સા માં સુરતા સાંધી પછી, હજાર કેરી આરો રે. લાલચમાં-૩ સા સેા વર્ષ જીવ્યા નહી જગમાં, લાખ ન દેખ્યા દમડા રે, આવ્યા અચાનક કાળ દેવ ત્યાં, ઝડપી ઉપડ્યા જમડા રે. લાલચમાં ૪ ઊધ્વગામી થાવાના અવસર, પડીયેા નીચા પથ રે, દુ:ખમાં ડૂલ્યા સુખથી ભૂલ્યા, સ્નેહ ન સાંધ્યા સ ́તે રે. લાલચમાં-૫ ભગવત કેરૂ ભજન કરીલે, જા પાછા પાપેાથી રે, શીતળ છાયા સદ્ગુરૂ કેરી, તપીશ નહી તાયાથી રે. લાલચમાં ભાવ ભજન વિણ મળે નહી ભગવત, અજીત એમ ઉચરે છે રે, પડ્યો પાપમાં પ્રાણી તા પણ, આત્મપ્રભુ ઉધરે છે રે. લાલચમાં
अनादि श्रात्मसत्ता (६६ ) રાગ-ઠુમરી.
આતમ દૈવ અનાદી આપું ? આતમ દેવ અનાદિ રે. એ ટેક. પૂ કાળમાં હતા ખરા ને, વમાન મધ્યે છે રે,
ભવિષ્ય કાળમાં સદા હૈાય છે, ગુરૂજ્ઞાને દરસે છે રે. આતમ-૧ નૈતમ રૂપવતી નારી નહી, નહી નપુંસક જાતિ રે, નર જાતિ અને નહી નિરખા, નહી જાતિ નહી ભાતિ રે. આતમ-૨
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪) વનસ્પતિ નાના વિધની નહી, વૃક્ષ નહી વન ઘરનું રે, ઝંગવતી શુભ સુરભિ નહી તે, હરણું નહી જગલનું રે. આતમ-૩ નહી યવન તેને કદી આવે, વૃદ્ધ અવસ્થા નેવે રે, બાળક નહી મૃદુ ભાષણ વાળું, નહી આવે નહી જાવે રે. આતમ-૪ નથી જન્મ એને કદી થાતે, થાય ને મૃત્યું તેનું રે, હરે ફરે પણ હરે ફરે નહીં, અજર અમર પદ જેનું રે. આતમ-૫ જગત વિષે દરસે પણ જગાથી, સદા સુહાવે ત્યારે રે, અછત કહે સદ્દગુરૂ સમજાવે,પ્રિયતમ આતમ પ્યારે રે.આતમ-૬
શુદ્રોશ. (૭૦ )
રાગ-દુમરી. નહેરથી છે ત્યારે હાલે, પ્રિયજનની છે પાસે રે–એ ટેકસૂર્ય કિરણ સૃષ્ટિપર આવે, દરપણુમાં દેખાશે રે, કેટિ ઉપાય કરે પણ ના, નજરે ઉંધા પાસે રે નઠોરથી-૧ નિર્મળ જળમાં ભાસે ભાસ્કર, સુંદર શશી સુહાશે રે, પણ તે પર જે લીલ વો ગઈ, કેમ? તેમાં વરતાશે રે. નઠેરથી-૨ દેવ તણાં દર્શન કરવાથી, કૃત્ય કૃત્ય જન થાશે રે, ખીસા કાતરતા ખૂટલના, દેષ કેમ કરી જાશે રે ? નઠેરથી-૩ છે નિર્મળ આ ઉડુપતિ પતે, નિર્મળ નજરે ન્યાળે રે, . પિત્ત પાંડને રોગ થયે પછી, કેમ નથીળ ભાળે રે? નઠેરથી-૪ અશુભ-કમ અંતરમાં વળગ્યાં, અશુભ કર્મ આદરતો રે, શી રીતે આતમ અવલેકે? ધ્યાન પ્રભુનું નર્થી ધરત રે. નઠેરથી–૫ શ્રી સદગુરૂની પાસે જઈને, પ્રભુ પથે પરવરજે રે અછત અગાધ સરિતા જળની તરણ સહાયતરજે રે. નઠેરથી-૬
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૫૫) સમમાવવિશે. (૭૬)
અનજારા—તુ સાંભળ સૈયર મ્હારી–એ રાગ,
જેની પ્રભુ પદમાં હે` લાગી, તેને શું જેની ગુરૂના જ્ઞાને ગતિ છે, જેની પ્રીતિ વળી પ્રભુમાં પાકી.—
બીજી જગમાં બાકી ? પાષ રહિત રતિ છે; તેને શુ-૧
સુખ દુ:ખ સરખાં કરી જાણે, મનમાં અભિમાન નવ આણે; સાચા સત પુરૂષ છે સાખી. તેને શુ રે જ્યારે ભાસ્કર જ્યંતિ પ્રકાશે, ત્યારે અંધકાર સહુ નાસે; નાસ્તિકતા દૂર કરી નાખી. શુભ ચિંતામણિ કર લાા, અવિચળ પ્રભુના અનુરાગી. છે કામધેનુ ઘર આગે, શામાટે ભીખને માગે; એની સફળ કલ્પના આપી. ટેટા ત્રણ જગના ટળી, ફેરા નર તનના મહા પદની અછતે મતિ માગી.—
સ્વારથ તેને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Mag
For Private And Personal Use Only
.
તેને શુ—૩ શુભ સાધ્યા; તેને શુક
તેને શુ—પ
ફળી; તેને શું.—દ
મુનોવંથ. ( ૭૨ )
ગજલ-કવ્વાલી.
ફરો આખી ભલે દુનિ, છતાં સુખ શાંતિ નહીં મળરો; મધુરૂ સુખ નહી મળરો, ત્રિવિધના તાપ નહી ટળશે.-ફરો-૧ વિના પુત્રે રડે છે. કઇ, વિના પૃથ્વી લડે છે કઈ; વિના સ્વામી ૨૪ વિધવા, રડ્યાથી દીન શા વળરો ફો-૨ નથી જન વિશ્વમાં સુખીઆ, બધા દેખાય છે દુ:ખી; કરો કાટી જતન પાર્ક, ચલિત કાયા છતાં ચળશે.પ્રભુ છે એક અવિનાશી, સુખદ શિવધામના વાસી; પ્રભુની ભક્તિ સુખ રાશી, બધા મન ભાવ ત્યાં ફળશે,-ફર-૪
ફ-૩
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરાશા સાચી સુખદાઇ, દુરશા. એજ દુઃખદાઇ;
અવિચળ કેણુ આજામાં?ભજનવિણ કેણુ દુ:ખદળશે?–ફર–પ પ્રભુના પ્રેમના પંથે, જરૂર જવું સુખી થાવું; અછત ઉત્તમ જીવન થાતાં, રૂડા તન દેશમાં રળશે– ફો-૬
રસ્તવન. (૭૩) બનજારા-તું સાંભળ સૈયર મારી–એ રાગ. સુખ સાગર ગુરૂ મહારાજા મહારી રાખે જગતમાં માઝા. એ ટેક, મહે વિષયને વિષ રસ ચાખે, અમૃત રસ ઢોળી નાખે ગુરૂરાજ ? ગરીબ નવાજા-
મહારી રાખે. ૧ કણ દરદ વૈદ વિણુ કાપે ? ઉપદેશ ગુરૂ વણ કે આપે છે. છે ઝખમ થયેલા ઝાઝા –
મહારી રાખે. ૨ વિશ્વાસે વળગી રહ્યો છું, શુભ આપને શિષ્ય થ છું; જીવ ? હવે બીજે કદી ના જા– મહારી રાખે. ૩ માંથી ગુરૂજી તણુ મહેરબાની, ગુરૂ ધમ ધુરંધર ધ્યાની; જીવડા ? ગુરૂ શરણમાં જા ? જા ?- મહારી રાખે. ૪ જેમ જળ મીન કેરી સગાઈ, અવિચળ કવિ કલમે લખાઇ; તેવા ભાવ ગુરૂમાં રહે તાજા –
હારી રાખો. ૫ જ્યારે અમુલખ અવસર જાશે, ત્યારે હારી ગતિ શી થાશે? સૂરિ અજીત રાખે ગુરૂ લાજા – હારી રાખે. ૬
ત્યાગ. (૭૪)
રાગ ઉપરનો. માન સત્ય વચન મન ? મહારં, તલભાર નથી કંઈ હા. એ ટેક. કર સંગત શુભ સર્જનની, તૃષ્ણ તજ ધામને ધનની ની અંતે થશે તે ન્યારૂં –
તલભાર, ૧ અવિચળ આતમ ઘટમાં છે, પણ હેની ખબર તહને કયાં છે? ખારા ખલકનું સુખ છે ખારું
તલભાર. ૨
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭)
તલભાર. ૩
તલભાર. ૪
માત તાત કહે સુત મ્હારા, પ્રમદા કહે છે પતિ પ્યારે; અંતે સહુ અળગું થનારૂં.મેડી મંદીર મેલીને જાવુ, સમશાન નિવાસી ચાલુ; લંપટ દુનિઆનું ઉલ્હાર.-ધન ધામ ધરા અને ધરણી, વારવાર હને હું વાર્.સુકૃત નિજ હાથ કરી લે, ભાતું પરભવનું સૂરિ અજીત કહે તુજ સારૂં.—
。
કાઇ સાથી ન સાથ છે કરણી;
તલભાર. ૫
ભરી લે;
તલભાર. ૬
दुरुपयोग अधिकार ( ७५ )
પ્રથમ પાતીના પુત્રને પાયે નમુરૈ લાલ. એ રાગ. પૂર્વ પુણ્યથી પામ્યા. જો અધિકારને રે લાલ, છતાં ફાઈના કરે ન ઉપકારને રે લોલ. અધિકારથી અકાર લાપ પામશે રે લોલ, તેના મસ્તકે ધિક્કાર શબ્દ જામશે રે લાલ. અધિકારની છે કે ઘણી કારમી રે લાલ, ઘડી માત્ર માંહી જાય રગેરગ રમી ૨ે લેાલ. સાધુ સંતને તે પ્રાણી નમતા નથી રે લેાલ, ગરીબ લેકની તે દાદ સુણતા નથી રે લાલ, મેલે એલ અભિમાનના મમત્વમાં જે લાલ, ઘડી શાંત બની ના શકે સમત્વમાં રે લાલ. લે છે લાંચ આંચ આપતા તે સત્યને રે લાલ, આદર આપે છે. અખંડ તે અસત્યને રે લોલ. ગાલી દાન આપે તાકે ભૂ· અન્યનુ' રે લાલ, અજીત થાય નહી સારૂ કદી તે તજી રે લાલ.
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮) આત્મબંધુ. ( ૭ )
રાગ–ડુમરી. તું ત્યારે છે બાંધવ બાપુ? તું વૈરી છે ત્યારો રે-એ ટેકતું હારે હાથે ભટકા, તું પાછા ઘેર આવ્યા રે, તું પર્વતથી પછડાણ, તું લક્ષે મન લાવ્યો રે. તું હારેદરિકી થઈ પોતે પીડાણે, કેટી વિજ કહેવરાવ્યા રે, ભૂલ ભ્રમણું હેતુજ ભાગી, હે તુજને સમજાવ્યો.તું ત્યારે દર્દીપણું હે હાથે હેર્યું, સહેજ બન્યો તું સાચે રે, ઘડાઈ ઘડાઈ બજે તું પાકે, હતો કાચ સમ કાચે રે. તું હાર-૩ તુંજ અસુર આસુરા કર્મોથી, દુનિઆને દુ:ખદાઈ રે, દેવ બને છે દીવ્ય કર્મથી; સર્જનને સુખદાઈ રે તું હારે-૪ જાતે કેશ હજારે જાતે, હેતે બેસે હેઠે રે, પાપ પંથમાં તું પરવરિઓ, પુણ્ય પંથે તું પેઠે રે. તું હારે-૫ અબુધ? હવે તું બુધ બની જા, અસાધુ બન તું સાધુરે, અછત હવે તું જીત બની જા, લલિતટાણું લાગ્યું છે. તું હાર-૬
સમાવના, (૭૭) પ્રથમ પાર્વતીના પુત્રને પાયે નમું રે લોલ એ રાગ. મલ્યાં ઘરા અને ધામ તોયે શું થયું રે લેલ? કડાં કામે મલ્યા દામ તોયે શું થયું રે લોલ ? ઇજત હોય દશે દિશ તેયે શું થયું રે લોલ, ? પગાર પાંચશે પચીશ તોયે શું થયું રે લોલ, હેય રૂ૫જે અનપ તમે શું થયું રે લોલ, ખાસો પહેર્યો પુપ ખુંપ તોયે શું થયું રે લોલ.? મોટર મીલની ધમાલ તોયે શું થયું રે લોલ, ચટક ચાલ લાલ તોયે શું થયું રે લોલ. ? રાખે વનિતામાં વહાલ તોયે શું થયું રે લોલ, પહેર્યા મોતીને પ્રવાળ તો શું થયું રે લોલ.?
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૯) ઘયી અત્તર છુપેલ તો શું થયું રે લેલ, ? વૃત્તિ ઠાઠમાં કરેલ તોયે શું થયું રે લેલ.? અંતકાળ વિષે નાવે કઈ સાથમાં રે લોલ, ? અછત આત્મને ઉદ્ધાર હારા હાથમાં રે લેલ.?
જિનેચિંતા. (૭૮ )
રાગ ઉપરને. પશુ પક્ષિને ખાવા મળે છે રાનમાં રે લોલ, કેમ સમજે તું નહી ભાઈ? શાનમાં રે લેલ. ચિતા ચિંતા બે સમાન કદી છે નહી રે લોલ, ચિંતા બિન્દુથી આધક સજજને કહી રે લોલ, ચિતા આત્મહીન દેહને જલાવતી રે લોલ, ચિંતા આત્મવાન દેહને જ બાળતી રે લાલ. એમ માનીને કરે ને ચિંતા માનવી રે લોલ, સુખદુ:ખ દશા નાશવંત જાણવી રે લોલ. જેવી વાદળની છાય આવે જાય છે રે લોલ, એમ સુખ દુખ જાય છે ને થાય છે રે લોલ, સદા સજજને સંતોષ ભાવ રાખવે રે લોલ, ખોટે ખરખરે ખચીત કાઢી નાખવે રે લોલ. કરે કામ પ્રભુ પ્રાપ્તિ કેરા કાજનાં રે લોલ, અત વાક્ય રૂડાં સાધુના સમાજનાં રે લોલ.
જ્ઞાતિપદેતા ()
છપય. લુચ્ચા જૂઠા લાલચુ કરે જ્ઞાતિનાં કામ, પરની પંચાત કરે પોતે લૂણહરામ; પોતે લૂણ હરામ ઉચરતા અવળું અવળું જૈન શાસ્ત્રના વૈરી સત્ય નવ સમજે સવળું,
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરધન કેરા હેપી બુદ્ધિના પાકા બૂઠા કરે જ્ઞાતિનાં કામ લાલચુ લૂચા જૂઠા. વ્યસન તણે આધીન એ શે આપે ઉપદેશ ? બીડી ચલમ અફીણને વાપરતા હંમેશ, વાપરતા હંમેશ ખાનગી ઘરમાં જઈને, કરે મદીરાપાન નામ શક્તિનાં લઈને; અન્ય તણાં તે છિદ્ધ પેખે છે પર્વત પણે શ આપે ઉપદેશ? એ આધીન વ્યસન તણે. કન્યાવિક્રય નવ કરે બેલે એવા બેલ, બંદા બાંધે ગાંઠડી પટેલને એ તેલ; પટેલને એ તેલ પુત્રીનાં સારાં કરતા; આપે નરકનિવાસ પ્રભુ ડરથી નથી ડરતા; એવા નિર્દય લેક? સાચે મારગ સંચરે ? બોલે જૂઠા બેલ કન્યા વિક્રય નવ કરે. અન્ય તણું દે કદા અણુ સરખા જે હેય; પર્વત સરખા માનીલે ગુણ સામું નવ જેય; ગુણ સામું ના જોય આપનાં ઢાકે પાપ; ગુણના કરવા દેાષ લાંચની મારે થાપ નિજના દેખે નહિજ ગિરિ સરખાદા સદા; અણ સરખા જે હોય અન્ય તણું દે કદા. વહાલાં મહી વેરનાં એ વાવે છે ઝાડ; ધૃતિ ક્ષમાના વૈરવી ત્રાસદષના ત્રાડ; ત્રાસ દેષના ત્રાડ, નથી જપ તપ પર શ્રદ્ધા ભગવતને દરબાર ગણે નહી ઉધા ગદ્ધા પકવ અન્નમાં ચાર ઘરનાં ભેજન ઝેરનાં; એ વાવે છે ઝાડ હાલાં માંહી વૈરનાં અકલ કેરા આગળ ઉદ્યમ ન કરે એક નિંદા કરવા શુરવીર ન મળે શાસ્ત્ર વિવેક
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન મળે શાસ્ત્ર વિવેક બારમાં ખાવા દોડે ધર્મી લેકે કેરી ખ્યાતિ ખળલેક વડે ખાવા ન મળે અન્ન પરાયા ઘેરે ડેરા ઉદ્યમ ન કરે એક આગળા અક્કલ કેરા.
છે સારૂં આપનું પરનું ભૂંડે હાથ; પરનાં દુ:ખડાં પેખિને ઉરમાં આનન્દાય; ઉરમાં આનન્દાય ધાનવત્ વિષયાસક છે, સત્ય માર્ગને શત્રુ દામના ઉપાસક છે; કલિયુગ માંહી એમ પટેલ પુતળું પાપનું; પરનું ભૂંડું હાય ઈ છે સારૂં આપનું. વદતા મીઠાં વેણને પટ વિષે છે પાપ; બુદ્ધા સાથે બાળકી પરણાવી લે શાપ; પરણાવી લે શાપ શાસ્ત્રની નિંદે છાયા; ઉત્તમ છે આપ વદે પાપીના જાયા; કરે નારી કલાટ ભૂતસમ ઘરમાં ભમતા; પેટ વિષે છે પાપ વેંત મીઠાં વદતા. અધે દેશું સૈન્ય તે પડશે કૂવા માંહ; તદુવ૬ પાપી લેક જે ગૃહે જ્ઞાતિની બાંહ્ય;
હે જ્ઞાતિની બાંહ્ય જ્ઞાતિને પાપી કરતા; દીનનાં દુભવે દીલ પુણ્યનું નામ ઉચરતા; કુવે નાખે જ્ઞાતિ પાપને પૂરણુ બંધ, પડશે કુવા માંહી સિન્ય જે દાણું અધે. કન્યાને કન્યા તણાં રાત્રે દેખે સ્વમ; પૂછો કન્યા તણું જ્ઞાતિ જનને પ્રશ્ન; જ્ઞાતિ જનને પ્રશ્ન પુત્ર છે હજી કુંવાર; કે નહીં કન્યા કેઇ આદરે યત્ન હજારે; કન્યા કેરા ધ્યાન નિશદિન આગેવાનનાં દેખે રાત્રે સ્વમ કન્યા ને કન્યા તણુ!
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૨). शुद्धस्वदेशीखादीनोमहिमा. (८०)
રે! સગપણ હરિવરનું સાચું—એ રાગખાદી પહેરે ખાતે નર નારી,
ખાદી જાણે પ્રાણ થકી યારી; એ ટેક ખાદી થકી દરિદ્ર દુખ જાશે, ખાદી થકી સુખ સંપત થાશે; | વિજય દેશ કે વરતાશે. ખાદી પહેરે- ૧ પૈસા બધા પરદેશ જાય છે, થોડે થોડે દેશ દુઃખી થાય છે;
ખાદી વિના મૂરખ મકલાય છે. ખાદી પહેરે ૨ પરદેશીની પ્રીત નથી પ્યારી, અંતરમાંહી ખચીત જાણે ખારી;
- નક્કી મન લેજો નિરધારી, ખાદી પહેર૦ ૩ ખાદી પહેરી ખાતે ખુશી થાવું, જરૂર જ્ય માર્ગ વિષે જાવું;
હૈયા માંહી હેતે હરખાવું. ખાદી પહેરે ૪ મેટા જન કેડ થકી કહે છે, તિલાંજલિ પરદેશી દે છે;
પ્રતિજ્ઞાઓ પ્રેમ થકી લે છે, ખાદી પહેરે. ૫ સ્વદેશીનું વૃત્ત ઘણું સારું, પરદેશીથી પાનું નથી વારં;
વારે વારે વીરા ? તને વારૂ. ખાદી પહેરે ૬ સજજન? તને સમય મળે સારે, અધમતાથી ઉગરવા આરે;
અજીત તણી વિનતી ઉર ધારે. ખાદી પહેરે છે.
વને. ( ૨) મુને લગ્નની લાગી ગુરૂ આવનકી–એ રાગ. હઠીલી હઠને પકડી રહી છે, અટકી રહી છે ખટકી રહી છે . ટેક છેલછબીલાની મૂર્તિ છોગાળી, નિરખી નિજદ્વારઉભી થઈ છે. હ૦ ચાહ્ય નહી દુનીઆની દાલત, શાંત મુખે સન્મુખ રહી છે. હ૦ જેમ મીન વારિ વિષ્ણુ વ્યાકુળ, એમ સ્થિતિ એવી થઈ છે. હ૦ વિમળ કમળ વૃન્દા નવ નિરખે,પ્રિય સુખને વળગી રહી છે. હ૦ નાશવંત સંસારી સુખને, પ્રેમ સહિત પટકી રહી છે. હ૦ પતિ નયનામૃત પાન કરીને, અજીત પદે અટકી રહી છે. હ૦
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૩) શનિવારી. [૨]
હીન્દી રસી આન-રાગ. હમને અરજ કરૂં શામળીઆ હાલા? પરઘર ના હવે જાવું; હાલમ પરઘર ના હવે જાવું. એ ટેક. અત્તર ધપેલ ભરેલ સુગંધી, સ્નેહે સ્નાન કરાવું; પુષ્પહાર મુજ હાથે ગુંથી, પ્રેમ સહિત પહેરાવું. હાલમ? પ્રેમ. ૧ સજી સેળ શણગાર છબીલી, વન ફળ સચવાઉં; વિરહ ભરેલી કામિની વ્યાકુળ, ગાન અનેરાં ગાઉં. હાલમ? ગાન. ૨ મલયાનિલ મધુર વહે છે, પ્રેમ વૃષ્ટિ વર્ષાવું; અજીત અગેચર આનંદ રસમાં, જાતલડી ઝુકાવું. હાલમ? જાત.૩
સંસારર્વાણ [૨] .
હીન્દી રસીયાને રાગ. આપ આપથી સમ સ્વામિન? કેમ? અમથી કહેવાય, હાલમ?કેમ અમથી કહેવાય ? એ ટેક. વિરહ જવાલ વસમી હાલમજી? પ્રતિદિન કાર્ય સૂકાય. ન ગમે શબ્દ સુખદ સંગતના, મન મહારૂં મુંઝાય.હાલમ? મન.૧ ચિત્ત બળે છે ચંદ્ર કિરણથી, પ્રેમ અગ્નિ પ્રગટાય; વિરહ-વ્યથાથી ઘાયલ અંગે નયનથકી જળજાય.હાલમ? નયન૨ પરઘર ભમતાં કીર્તિ જાશે, ધન વૈવન વણસાય; અજીતાનંદભર્યો અબળામાં,વિમળદિવસ વહી જાય.હાવિ૦૩
- હીન્દી રસીયાને-રાગ. વ્યર્થ થાય છે જીવતર મહારું; જોબનના દિન જાય; વ્હાલમ ? જોબનના દિન જાય. એ ટેક સ્નેહ શૃંગાર સજ્યાના દિવસે, નાહક કેમ કઢાય? રૂદન કરતાં જાય રાત્ર, દદય કલિ કુમળાય. વહાલમ ? હૃદય-૧
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ×૪ )
થાય હૃદયમાં એમજ નિશ્ચય, કયારે ઝેર પીવાય ?
મરણ આદરી મળુ અગ્નિમાં,વ્યથા તાજ વિસરાય.વ્હાલમ!વ્યથાર નિદ્રા નાવે અન્ન ના ભાવે, જુગ સમ પળ વહી જાય; અજીત મધુરરસ સીધુ પ્રીતમના, કયારે સ‘ગમ થાય? વ્હા?કયારે, ૩
અમૂલ્યઆત્મરસ. [ = ] ૫૬.
ખમાય–તાલ ૩ —મુને લગ્ની લાગી ગુરૂ આવનકી—એ રાગ. સીઆની સંગાથે રમી રાતડલી; મ્હારી જીવણે સફળ કરી જાતડલી, રસીઆની સ’ગાથે રમી રાતડલી. એ ટેક, એક - અમુલખ અદ્વૈત રસમાં,
કેમ વદાય કશી વાતડલી ? સીઆની. ૧ અંગ ભીંજાયાં મ્હારાં નયન મીચાયાં,
શીતળ અનીછે રૂડી છાતડલી. રસીઓની. ૨ નવ રહી તનની શુદ્ધ બુધ સજની ભાસે ચુંદડી પર ભાતડલી. અજીત માંધેરે મનમેાન મળીએ, મીઠ્ઠા રસની ઢળી માટડલી,
રસીઆની. ૩
સીઆની. ૪
પશ્ચાત્તાપ. [ =૬ ] ૫૬. રાગ-ઉપરના.
જોજે? અતઃ સમય પસ્તાય નહી;આવ્યા અવસર કરથકી જાય નહી, જોજે ? અંતસમય પસ્તાય નહીં. એ ટેક
હાથ આવ્યા ચિ‘તાર્માણ હીરે; કેમ હુને સમજાય નહી ? જોજે 1 આવી અચાનક કાળ પકડરો, હારૂ વ્યર્થ જીવન વરતાવ નહી. જોજે ર ચાર ઘડી તણી ચાંદરણીના, વિમળ સમય વહી જાય નહી. જોજે છુ જોબનના દિન ચાલી જવા પછી, અંગ ઉમંગ ઉભરાય નહી, જોજેક અજીત નિરંજન સ્વામિ મધ્યે પણ એક ઘડી સમરાય નહી.જોજે?પ
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગર. (૭)
હીન્દી રસીયાને-રાગ. મારૂં હુને મનમેહન? માધવ? મહારે પણ મરી જવું એવું મરણ આદરતાં અંતે, એક સ્વરૂપ થઈ જવું. મારું હુને.૧. મારું જીવન વિધિએ નિમ્યું છે, એક ફક્ત અમુઝાવું; હારૂં જીવન ત્રણ જાતિરહિત ત્યાં કેમ કરી રસમય થાવું મારૂંહને ૨ બહ્યું જીવનને બહ્યું જોબનીયું, નથી હેડે હરખાવું; બળી જળીને ખાખ બની જાઉં, નવું જીવન પછી લાવું મારૂં તહને ૩ દેવલોકમાં દાટજ વળજે, ઝેર જુલમ વસાવું; અજર અમર પદ પ્રાપ્ત કરીને જ્ઞાન ગંગામાં ન્હાવું. મારૂં હુને ૪ મરવા પછી મરવાનું મટે છે, સમજુને સમજાવું; અજીત વિરહભરી વનિતા કહે છે, પ્રેમ કિંમત પરઠાવું.મારૂં હુને ૫
જ્ઞાનr ( se)
અવસર આવ્યો છે.-એ રાગ. ધન્ય ધન્ય જેણે પ્રેમે પ્રભુ ગુણ ગાયા રે, મન મેહન ના સંગે લાગી માયા રે. પર્વત પરનું પાણી ઝટ વહી જાશે રે, કાયા હારી એ રીતે કરમાશે રે. ચાંદલીઆની ચાર ઘડીની છાયા રે, માનવ ભવની માને એવી માયા રે. મમતા મૂકી મેહન શરણે જાવું રે. ભ્રમણ ભાગી આત્મ પ્રવાસી થાવું રે, જ્ઞાન ગંગામાં સ્નેહ સહિતે નહાવું રે, પ્રેમીજનને પ્રભુ પ્રેમામૃત પાવું રે. પીડ પ્રમાણે પાણીને પરપોટો રે, એક દિવસ તે ખેલ ખચિત છે ખેટે રે. પ્રભુ ભજ્યાની વેળા ફેર ન આવે રે, અછત સૂરિ ને મોક્ષને માર્ગ બતાવે રે.
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય. (૯)
રાગ-ઉપરનો. મળીએતો મોહન વરને મળીએ રે, રીએ તો આત્મ રતન ધન રળીએ રે. રહીએ તે સમતાના સંગે રહીએ રે, જઈએ તે સંતની સંગતે જઈએ રે. કરીએ તે ઠીક વૃત્તિ રાખી કરીએ રે, ડરીએ તો દેષ તસ્કર થકી ડરીએ રે. લઈએ તે નામ પ્રભુજીનું લઈએ રે, થઈએ તે પુણ્ય કરી રાજી થઈએ રે. માનવ દેહ મ ઘણે માંધે રે, તેને તે ના જાણે સજ્જન? સાંધે રે, પાપે છે રત્ન ચિંતામણિ પ્રાણ રે, જીવડાએ તેની કિંમત નવ જાણી રે. પ્રભુજી તે સાચા તણું છે સંગાથી રે, પ્રભુ વિણ અછત આવે સુખ કયાંથી રે.
મોરારીગુસવ. [ 8 ]
બનજારાતું સાંભળ સૈયર મહારી–એ રાગ. ગુરૂદેવ પરમ ઉપકારી, સત્સંગ સદા સુખકારી; એ ટેક. ગુરૂ અવગુણ સવ અમારા, સદગુણ છે સર્વ તમારા; મહેને અધમને લીધો ઉગારી – માર્ગ મોક્ષને માં બતાવ્ય, દીલમાંહી દીપક પ્રગટાવ્ય; સાચી સાા બીરાજે હમારી –
ગુરૂદેવ.-૨ દેષ ભીતર કેરા કાયા, ઉપદેશ મનહર આપ્યા; ભવ વનને ભેદ્યો ભય ભારી –
ગુરૂદેવ.-૩ હતો જગની જાળે ઝકડાણે, અજ્ઞાનની સાથે અથડાણ; હવે લાગી પ્રભુની ગમ યારી –
ગુરૂદેવ –૪
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૭) માની હતી સાચી મદ માયા, જાણ્યાં હતાં ક્ષણિક સુત જાયા; મોહ મમતા નાખ્યાં છે મારી –
ગુરૂદેવ.-૫ મહા દુસ્તરે ભવજળ તરવું, માટે ધ્યાન પ્રભુનું ધરવું; દે છે અછત શિખામણ સારી.
ગુરૂદેવ-૬
સત્યપુર (૨)
રાગ ઉપરને. મહારા નયન કમળ કેરા તારા, ગુરૂદેવ દયા કરનારા; એ ટેક. ભવ વન છે ભયંકર ભારી, નથી નીકળવાની બારી; તમે ત્યાંથી બચાવન હાર
ગુરૂદેવ -૧ છે દીલનું દરદ દુઃખદાઈ, મહા મનની વૃત્તિ મુઝાઈ; આપ એના ઉગારણ હારા –
ગુરૂદેવ.-૨ ભુડું મનડું સદા ભટકે છે, પ્રભુ પંથે જતાં પટકે છે; એને વેગ ઉતારણ હાર –
ગુરૂદેવ –૩ દુસ્તર સરિતા દુનિઆની, તાણ્યા અનંત પુરૂષ અભિમાની; આપ ઇષ્ટ ઉતારણ હાર
ગુરૂદેવ-૪ છું દાસ ગરીબ ગુરૂ દેવા ? આપે આપ તણુ શુભ સેવા લાગો પ્રાણ થકી પણ પ્યારા –
ગુરૂદેવ.–૫ ગુરૂ ગુણ ગંભીર શિર રહેજે, મધું મેક્ષ તણું દાન દેજે; સૂરિ અછત ? મેહ હરનારા
ગુરૂદેવ.-૬
વીવેનોરી. [ ૨૨ ] વાગે છે રે વાગે છે, વૃન્દાવન મોરલી વાગે છે–એ રાગ. બહાલી છે રે બહાલી છે, હુને વહેવારની વાતડી વહાલી છે. એ ટેકમાલ ભર્યો હતો મોંઘેરા મૂલને ઠાઠ ના કરીશ નાવ ઠાલી છે.- તહને વહેવારની. ૧ હાશ કરીને ઘડી હેઠે ના બેઠે; ચંચળ જીદગાની હવે ચાલી છે. હને વહેવારની. ૨
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૬ )
સાધુના સદેશ લાગે કાનમાંહી કારમા કામનીની વાણી પ્યારી કાલી છે.— દયા દાનથકી હારૂ કાળજી કપાય છે; તરૂણીથી લાગી રંગ તાલી છે.— કૈંક જન ગયા અને કૈક જન જાશે; મૃત્યુએ જીવનદારી ઝાલી છે. આય ધમ દાનમાં, ને સમજી લે શાનમાં; અજીત કાયા હવેલી હાલી છે.
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુરતમનસાગર. [ 83 ]
રાગ ઉપરને.
જીવ ? જોખમ. ↑
જીવ ? જોખમ. ૨
બેઠા છે રે એડી છે, જીવ ? જોખમ ભરેલા નાવે બેઠી છે; એ ટેક સુતીઆની પેલી પાર જાવું છે પ્રાણીને; છાકે છે. ક્રમ દિશ છે છે.દરીએ તેાફાની તેનું પાણી હદ પાર છે; ભૂલેલા સુકાની કેરી ભેટ છે. અવળું અબુધ ? ત્હારૂ પરીણામ આવશે; ભલેને ભૂપાળ કેરા બેટા છે.ગુરૂ કેરૂ જ્ઞાન નહી મરણનું ભાન નહી; માથે પચર’ગી લાલ ફેટા છે.— વડલાના વૃક્ષ તમે જઇને તુ પ્રાપ્ત કાળે સૂટી પડે ટેટા છે.સદગુરૂ સુકાની હજી શોધી લે સ્નેહી તું? અજીત નાકા તર્યાના નેઠો છે.
Qing
જીવ ? જોખમ. છું.
જીવ ? જોખમ. ૪
મોજે
જીવ ? જોખમ. ૫
-
જીવ ? ોખમ. હું
For Private And Personal Use Only
હને વહેવારની. ૩
હને વહેવારની. ૪
હુને વહેવારની. ૫
હને વહેવારની. ૬
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજમાનામત. ( ૧૪ ) વાગે છે રે વાગે છે, વૃન્દાવન મોરલી વાગે છે. એ રાગ. ના જઈએરે ના જઈએ, દુ:ખડાંના દરીએ ના જઈએ; એ ટેક.
કલેશ કંકાસ કેઈથી નવ કરવો કડવાં વચન કદી ના કહીએ. દુઃખડાંના-૧ ઉત્તમ અમૂલ્ય હાથ અવસર આવ્યો પ્રભુપ્રેમનાં પાણુ પીને પાઈએ.
દુ:ખડાંના-૨ અસત્ય ઘાટ ઉરમાં નવ ઘડવા, સદ્દગુરૂના ગુણ નિત્ય ગાઈએ. દુઃખડાંના-૩ પાપ તણું પુંજ નવ માથે ઉપાડવા રહેણું કહેણુને ઘેર રહીએ.
દુઃખડાંના-૪ પોતાના જેવા પ્રાણુ બધા છે, લાખેણુ વાત પ્રભુ નામ લઈએ, દુખડાંના-પ મનુષ્યભવને જાણુલે મહિમા; અછત ગુરથી કૃતકૃત્ય થઈએ. દુઃખડાંનાપ્રનિવા. ( ૧૫ ).
રાગ ઉપરને. બોલે છે રે બોલે છે, જીવ? સમજ્યા વિનાના બેલ બોલે છે એ ટેક.
પ્રભુના સંગાથી કેરા સાથે બેસે નહી; ખળના સંગાથે હૈયું ખોલે છે. જીવ? સમજ્યા-૧ સંતની સોબતે કદી સમતા ના સાધી; દુનીયામાં ડાહ્યો થઈને ડોલે છે. જીવ? સમજ્યા-ર મધે રતનમણુ માનવની કાયા; તેને જાણ્યા ટકાની લે છે. જીવ? સમજ્યા-૩ જાપ જયા નહી પ્રાણજીવનના; ખુટેલને બેઠે ખેળે છે.
જીવ? સમજ્યા
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ ) અબોલા જીવ પર દયા ના આવે, વહેવારમાં ચૂરમાં ચોળે છે. પ્રીતડી કરી લે હવે સાધુ સંગાથે; લ્હારૂં ચિત્તડું ચઢેલું ચકડોળે છે.
જીવ ? સમજ્યા–પ
જીવ સમજ્યા-૬
સંસાવાદ. (૧૬) વાગે છે રે વાગે છે, વૃન્દાવન મેરલી વાગે છે. એ રાગ. દાઝે છે રે દાગે છે, હારૂં દીલ જગત જોઈ દાઝે છે; એ ટેક.
બાર બાર વાગે ભેજન મળે નહી; બાલવા જઈએ તે નારી બાઝે છે. મહારૂદીલ-૧ આચાર મળે નહી વિચાર રહે નહી, પ્રભુની લગને મન લાજે છે.
મલ્હારૂંદીલ-ર વનિતા કહે છે મને ઘરેણું વસાવે; રામ રસિક રંગે રાજે છે.
મહારૂદીલ-૩ સુત અને સુંદરી સ્વારથનાં સઘળાં; કાળની નેબત માથે ગાજે છે. મહારૂદીલ-૪ ભ્રાંતિ ટળી નહી શાંતિ મળી નહી; વૃત્તિ વિલાસમાં વિરાજે છે.
હાર્દીલ-૫ ચેત ચેત હજી હુને ચેતાવું જીવડા ? અજીત અવસર મ૯યો આજે છે. મહારૂદીલ-૬
કુસંતિ. ( ૧૭ )
રાગ ઉપરનો. ના કરીએ રે ના કરીએ, દુર્જનની સંગત ના કરીએ એ ટેક. જ્ઞાન ગુમાવે ને ભાન ભૂલાવે, પડીએ જઈ દુઃખને દરીએ- દુર્જનની-૧
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) પરમાત્માનો પંથે તજવે; મતના માર ખાઈને મરીએ - દુર્જનની પાપ થકી પાછા નવ પડીએ, અધમ કરમને આદરીએ.- દુર્જનની-૩ જ્ઞાન તિને પંથ જડે નહિં; અંધારામાં આખડીએ- દુર્જનની-૪ રેતીને પીલતાં તેલ હાથ નાવે, ટેલી તરણી કેમ તરીએ ? – દુર્જનની-૫ ચેરી ચાડીના ચાળે ચઢાવે; દુઃખના ભાર માથે ભરીએ, દુર્જનની-૬ મનુષ્યભવની મુડી ગુમાવીએ અજીત ગટ ફેરા નવ ફરીએ, દુર્જનની-૭
ગુમાવ. ()
ઓધવજી સદેશો કહેજો શ્યામને–એ રાગ. સદ્દગુરૂજી આવ્યા રે સુખકર દેશના; એમણે કર્યો મહારે અધમ તણે ઉદ્ધાર જે; સુતે જગાડ્યો ને અનુભવ દેશ દેખાડીએ; દુખ દરીઆથી ઉતાર્યો ભવ પાર– સદ્દગુરૂ-૧ ભીતર મુજ ભેદું ને ચિત્તડું ચોરીછું; અંતર ઘટમાં કીધો શુભ ઉજાસ જે; પ્રેમ ભક્તિના પવિત્ર પથ પેખાડીઆ, દયા કરી છે જાણી નિજ દાસ જે.
ગુરૂ-ર રંક જાણુને રત્ન પદારથ આપીયે, દરિદ્રપણુને નિશ્ચય કીધો નાશ જે; જગત તણું ઝગડા તે જરીએ ના રહ્યા, પરમાતમના પાસે પૂર્વે વાસ– સગુરૂ-૩ અખંડ અમલ ચઢીએ તે રાજ્યો નહી ટળે; દીવ્ય દેવને દેખાડો દેદાર જો;
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
જન્મ મરણના માર થકી મૂકાવીએ; વ્હાલે મ્હારે કરી વિપદમાં વ્હાર.— રણે ચઢયા તે શૂરા પાÐા નહી પડે; ચઢયા ન ઉતરે સતી તણા શણગાર જો સાધુ પણાની કેફ ચઢીતે નહી શમે; શેાધ્યા સાચા દેવ તણેા દરબારજો. વાણી સહુ વિરસીને શબ્દ શમી ગયા, દેશ દેખાણા અનુભવના સુખધામ જો; સુરતા સાધીરે આત્મ પ્રદેશમાં; અજીત રે છે મનડુ` નિ`ળ ામ જો.—
For Private And Personal Use Only
સદ્ગુરૂ-૪
સ-પ
સદ્ગુરૂ-૬
સત્ત્વજ્ઞાન. ( ૨ )
આધવજી સ ંદેશા કહેજો શ્યામને—એ રાગ.
સમજણ વિણ આ જીવ તે સુખ પામે નહી; ભલે કરેને કાઢી અન્ય ઉપાય જો; ભુલ ભ્રમણા માંહી જીવ ભટકયા કરે; એ અથડામણ સમજણ વિણ નવ જાય જો.—સમજણ-૧ શીખામણ સમજી લે સાચા સાધુની, જ્ઞાન ધ્યાનથી ભવની ભાવટ ભાગજો સવાર થાવા આવ્યું સદગુરૂ દેશમાં, અજર અમર વર સાથે કર અનુરાગ જો.-ધામ ધરા હે. પ્રાપ્ત કર્યાં... તે શું થયું ? કસાઇના ત્યાં કલિમાં કુશળ હેાય જો, પ્રાપ્ત થાય વસ્તુ બીજી પૈસા આપતાં પ્રાસ પૈસાથી સમજણ જીવને ન જોયજો. સમજણ વિણ પ્રભુપદ પ્રીતલડી ના ટકે; ધ કર્મોની વાર્તા નવ સમજાય જો; ભલે કરાવ્યાં માઠાં મદિર માળીયાં
દીલનુ' દરદ તા સમજણ વિણ નહી જાય જો.—સમજણ-૪
સમજણ.
સમજણ-૩
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩ ) સકળ દિવના દેવજ પ્રભુ પરમાતમા. દેહ દેવળમાં પ્રેમે દેદેદાર જે; વસ્તુ ભરી વધુમાંને બાહર શું જુએ ? સત્ય સમજ વિણ નવ છુટે સંસાર જો.– સમજણ-૫ સકળ શોતિના સાગર સદ્દગુરૂ દેવ છે; કામ ક્રોધ કંકાસના કાપણુહારજે, સુરિ અજીત ત્યારે અવસર આવીએ; તે તરશે જે જાણે જગ નિ:સાર – સમજણ
આત્મસાગર. ( ૨૦૦ )
રાગ-ધીરાની કાફીને. ભર ગુજરાતે આવી રે, સાબર સરિતા ભાતી, એક મિનિટ નવ અટકે રે, નથી કશાથી ભાતી. એ ટેક. સુખકારી સાબરના પ્રાંત, નિર્મળ સાબર નીર, વહન થાય છે રાત્રિ દિવસે, ધરી હૈડામાં ધીર, સુંદર નદીની રેતી રે, દિવ્ય રજત સમ દેખાતી. ભર૦ ૧ અવલ્લીને અદ્વિમાંથી, થઈ છે તું ઉત્પન્ન ઉત્તર દિશાથી આવે છે, વહન થતી દક્ષિણ, કદી આડી કદીઅવળીરે, પણહેતાં નથી અચકાતી. ભર૦૨ પુપે વધારે પ્રેમ કરીને, પ્રેમી હારે પ્રાંત, અનંત જીવને જીવાડનારી, રહેતી સદાયે શાંત, સાગર પતિને મળવારે, હૈડામાંહી હરખાતી. ' ભર૦ ૩ અનંત જીવને જીવાડવાની, દે અમને શુભ શીખ, જેમ તુજને સાગર હાલે છે, તેમ અમને માલીક, હન મળવા તત્પર રે, અજીત આંખડલી થાતી. ભર૦ ૪
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પvજારીન. (૨૦)
રાગ ઉપરને. ચારૂ તરૂ ચંદનનું રે, ભર જંગલમાં વાસ કરે, આપ તણે સદુગંધ રે, પુષ્પ વગર સુંદર પ્રસરે. એ ટેક પ્રેમે નીચે બેસે પ્રાણુ, શીતળકારી છાય, તાપે તપેલાં ગ્રીષ્મ જન્તુ, ઉરમાં આનંદાય, પરોપકાર કરનારૂં રે, સુગંધ શત દિન પ્રસરે. ચારૂ તરૂ–૧ અગર ચંદનને મહિમા મે, શાસ્ત્ર પુરે છે શાખ, કરે આપ સમ અન્ય તરૂને, ધીંગી એવી ધાક, ધન્ય ધન્ય એ ધરણું રે, સુર નર એમાં સ્નેહ ધરે. ચારૂ તરૂર મૂળ વિષે સર્પોને વાસે, વાનર કૂદે ડાળ, પુષ્પ ઉપર ભમરા હજારે, ભમતા સર્વે કાળ, તો પણ નિજ શીતળતારે, કેઇ વખત તે નવ વિસરે. ચારૂ તર-૩ દેવ તણું અથે એ આવે, આવે માનવ કામ, મલય તરૂવર પાક કાર્યમાં, આવે આઠે યામ, અન્ય હિતના માટે રે, પ્રેમે નિજ કાયા પર હરે. ચારૂ તરૂ-૪ ચંદન તરૂ સંતની કાયા, આપે આતમ જ્ઞાન, કરે આપ સમ અન્ય દેહીને, ધરી પ્રભુનું ધ્યાન, અછત સદ્દગુરૂ સેવ રે, પાપ તાપથી જીવ ઠરે. ચારૂ તરૂ-૫
ઉત્તરનયન (૨૦૨)
રાગ-ધીરાની કાફીને. ઉલટ નયનથી જોયું રે, દીલ દેવળમાં દેવ વસે, મન મેહનમાં મેલું રે, અમૃત કરતાં મીઠા દીસે.-એ ટેકવગર વાદળે ગર્જન થાતું, વરસે ધીંગી ધાર, સુભગ સિંહાસન ઉપર શોભે, સૃષ્ટિ તણે સરકાર, ઘંટનાદે ગાજે રે, ઝરમર ઝરમર જળ વરસે. ઉલટ-૧
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ )
દેવ તણા પણ ધ્રુવ ખીરાજે, શાભા અપર પાર વાણીથી વર્ણન નથી થાતું, ડેરા પેલી પાર, સદા વિજયના રાજા રે, ઉપમા થાય ન રા કરશે. ઉલટ. ભજન કરે એનુ જે ભાવે, તેને તે થઈ જાય, જન્મ મરણના દાષ જાય સહુ, સદા કૃતાર્થ થાય, વિજળી ત્યાં નહી ચમકે રે, આત્મા આત્મરૂપ થશે. ઉલટ. ૩ પાતે પાતાથી પૂરણ છે, નહી બીજાની આશ પૂર્ણાનન્દ સદા સુખ રાશી, પાતે પૂર્ણ પ્રકાશ, અંધકારથી ન્યારારે, અજીત અમર આનન્દ પામશે. ઉલટ. ૪
અમેવિશ્વ, ( ૨૦૨ ) રાગ–ઉપરના.
રાત રૂડી રહીાળી રે, સૂર્યદેવનું તેજ ગયું, નિશ્મા નરને નારી રે, ભેદ વગર વિન્ધ થયું. એ ટેક આકારો અંધારૂં છાપુ, અવની પર અંધકાર, પત પૃથ્વી નથી પેખાતા, સઘળે શૂન્યાયકાર, નવ એટલે નવ ચાલે રે, રાજ્ય નિંદનું છાઇ રહ્યું. રાત રૂડી-૧ અધર પધર લટકે તારાનાં, ઝુમખાં અપરંપાર, કૈંક ઉગે તે કૈક આથમતાં, ગણતાં નાવે પાર, સૃષ્ટિ છે સુખકારી રે, શું? મુખથી કહેવાય કહ્યું. નિદ્રામાં લપટાણા લેાકેા, પશુ પક્ષી પણ એમ, પવન વ્હાય નહી તરૂ હાલે નહી, તટ સરિતાના તેમ, નદીનું જળનિમ ળ રે, મેાતી સરખું જાય વહ્યું. રાત રૂડી-૩ સરિતા જાતી સાગર પ્રત્યે, સત્તી સ્વામીને ઘેર, મારે પણ જાવુ. માહનને, ધેરે એવી પેર,
રાત રૂડી ર
અજીત પ્રભુના પ્યારા રે, ચિતડુ પ્રભુને મળવા ચહ્યું.રાત રૂડી-૪
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬) મનોરમનોવૃત્તિ. (૨૦૪) મહારે દિવાળી થઈ આજ, પ્રભુ મુખ જેવાને–એ રાગ. મુજ ભાગ્ય તણે નહિ પાર, પ્રિતમ પિયુ સંગ વરી–એ ટેક. અમર ચૂડે શ્રીઅવિનાશીને, પહેર્યો સદગુરૂ સંગ, શાન્તિ તણું પહેરી છે સાડી, રંગી વૈરાગી રંગ. પ્રિતમ-૧ કરૂણાનું કાજળ આંજ્યું છે, અંગ ઉમંગ અપાર છે, જેમ નદી સાગર પ્રતિ જાતાં, શીધ્ર ગતિ સુખકાર.' પ્રિતમ-૨ એમ મનહર મન વૃત્તિને, બાંધી પિયુના સંગ જે. નામ સાંભળી સ્વામી કેરું, નિત નિત અધિક ઉમંગ. પ્રિતમ-૩ સૂર્ય ઉદય પામ્યો છે સુખકર, શું દીપકથી કામ છે ? નતમ પ્રભુથી નાત બાં, નૌતમ લઉ પ્રભુ નામ. પ્રિતમ–જ અનુભવ દેશ ગગન ગઢ કે, ધીંગુ ધણુનું ધામ જે, ગર્જન ગેબી થાતાં મનને, વિમળ મા વિશ્રામ. પ્રિતમ-૫ અમૃત રસનું પાન થયું છે, મટી મરણની ધાક જે, અછત પંથ છે વિલા જનને, અધિક થાય અનુરાગ,પ્રિતમ-૬
મસાગર. (૧૦)
રાગ-ઉપર સખી ! માસ અષાઢે આશ, મેહન મળવાની-એ ટેક, ઘન ગર્જન વરસે મેવલીએ, થાય અંધારૂં ઘર જે, ચમક ચમક વિજળી ચમકે છે, મેર મચાવે શાર. મોહન મળવાને-૧ સૂકી થએલી ભૂમી ભીંછ, ઘુમે બાળ નેપાળ જે, પશુ પક્ષી થાતાં મદમાતા, નવી સુખાવહ શાલ, મેહન મળવાનેર નદી નાળામાં નીર ભરી આવ્યાં ઉગ્યા નવ અંકુર જે, ખેડુત ખેતી કરે મન માની, ગાતા ગાંડા તુર. મોહન મળવાને-૩ માર્ગ તપેલા ઠંડા પડીઆ, હરખ્યાં નર ને નાર જે, પ્રેમી પ્રમદા મનમાં પ્રદી, પતિ ઉપર કરી પ્યાર. મેહન મળવાને-૪
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ ) મધુર મધુર દર ઉચરે છે, નિર્મળ તરૂની ડાળ જે, વખતે નિર્મળ વખતે વાદળ, પૂરી સરવરપાળ. મોહન મળવાને-૫ આ સમયે અમને સાંભારીઆ, પ્રેમસાગર પરમેશ જે, અજીત એકનવર આરાધે, પતિવસીયા પરદેશ મેહન મળવાને-૬
માવપૂગા. (૧૦) મહારે દિવાળી થઈ આજ, પ્રભુ મુખ જેવાને––એ રાગ. ભથ ટાળક શ્રીભગવાન? આ રૂડા અવસરીએ. એ ટેક. દેહ તણું દેવળની મધે, ચિત્તડા કેરે ચેક જે. સ્વરૂપ આપનું અતિશય સુંદર, કરશે દર્શન કેક. આ રૂડા. ૧ ભાવ તણાં ભજન કીધાં છે, સ્થિરતા કે થાળ જે, પ્રેમ તણાં પકવાન પડાવ્યાં. અભિનવ આનંદ લાલ. આવો રૂડા. ૨ બહાલ તણે વાલીઓ ઢળું, દીવ્ય ભાવ દુધપાક જે, શીખંડ સ્નેહ તણે સુખકારી, સમતા કેરૂં શાક. આ રૂડા. ૩
એક નજરથી નિરખું તમને, ધ્યાન જ્ઞાનની પેત જે, ' આરતિ ઉતારૂં મહાશ અંતરજામી? અખંડ રૂપ ઉદ્યોત. આ રૂડા.૪ મિ સાથ વળી કરૂં પરિક્રમા, વારંવાર પ્રણામ જે, આત્મસમર્પણ આપ સ્વરૂપમાં મુખપરનિર્મળ નામ. આ રૂડા.૫ શાંતિ તણું સિંહાસન ઉપર, આવો શ્રી અવિનાશિ છે, અછત વિનયથી વિનવે તમને, પૂરણ રૂપ પ્રકાશી. આ રૂડા. ૬
મિત્તમાન. (૦૭)
રાગ ઉપરનો. પ્રભુ પ્રિયતમ પ્રાણ આધાર ? દર્શન દેજે હવે એ ટેક. પુત્ર કપૂત કદીક બને પણ, નહિ થાય માત ને તાતજે, આમ અપરાધ ન જેશ પ્રભુજી? દયા સાગર સાક્ષાત. દશન. ૧ મુજ સરખે કઈ દીન નથી ને, આપ દયામય દેવજે, કરે કૃપા અમ ઉપર સવર, સમજાવ શુભ સેવ. દર્શન. ૨
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ )
આપ તણે પાલવ પકડ છે, અન્ય તણી નહી આશાજે, પતિવ્રતાને એકજ પ્રિયતમ, પૂર્ણાનન્દ પ્રકાશ દર્શન. ૩ આપ તણા પંથે લઈ ચાલે, અમુઝણુને નથી પાર, ઘણું ભટકો છું ભવાટવીમાં, અનંત ધરી અવતાર. દર્શન. ૪ અમ અવગુણુ સામુ જેશે તે, તરશે નહી કે કાળજે, અમે તમારી ગાય ગરીબડી, ગુણુયેલ ગોપાળદશન. ૫ ધમ ધ્યાન અમે નથી ધરી, જામી જગની જાળજે, અજીત અરજ કરે પ્રભુ પદમાં, સ્વામિ? કરે નીકાલ. દશન. ૬
સત્યવિાહી. (૧૦) હારે દિવાળી થઈ આજ, પ્રભુ મુખ જેવાને–એ રાગ. સુખસાગર? શ્રીભગવાન ? હારા અંતરમાં-એ ટેક આપ પધાર્યો આનંદ થાશે જાશે દિલના દોષ જે, અનુપમ આજ દિવાળી થાશે, પ્રગટે અંતર ત. આવા મહારાશે પાપ ભીતરનાં કાપો યાર? અનુભવ આપ ઈષ્ટ જે. અન્ય આત્મા સમ મહારો આત્મા, એ વતન મહને મિષ્ટ. આવો સાધુ પુરૂષના પગલે ચાલુ હાલુ મેહન સંગ છે, ક્ષણિક ખલકની પ્રીતિ ખારી; રાખીશ તુમશું રંગ. આ૩ સવ તીથના તીથ તમે છો, સર્વ દેવના દેવ જે, સવ પ્રેમના પ્રેમ આપે છે, સવ સેવનની સેવ. આવો જ પ્રસન્ન આપે છે પ્રેમ ભક્તિથી, દેવ થકી છો દૂર જે, હૃદય ક્ષેત્રના ભર સંગ્રામે, સુખકારક ઘો સૂર. આ પ આપ પધારે જન્મ સુધારો ઉતારો ભવ પાર જે, સૂરિ અછતના મન મેહનજી? સફલ કરે અવતાર. આ૦૬
પ્રદરેિ . (૧૦) મન ? મંદીર આવોરે, કહું એક વાતલડી–એ રાગ. હું શું ? જાણું આ રમતે રે, રીસાઇ જાશે રસીએ, ઘેણું દૂર ગયો છે રે, હુતો હારા મન વસિએ.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૯) મહારા મનથી તે અળગો રે, કદાપિ નાજ થતો, હારા સ્નેહી સંબધી રે, સર્વથી તે નેહી હતાં. ૨ નાથ? આમ તમ્હરે રે ! રીષામણું નાજ ઘટે, તમે આવ્ય અમારી રે, મહા પીડા મનની મટે. ૩ પૂછું જેને ને તેને રે, પીયુ મહારા કયાંઈ પિખ્યા ? હારા જીવનની દેરી રે, આતમ દેવને દેખ્યા ? ૪ રમતાં શું રમી છું રે, પાછળથી પસ્તાઉં છું, હવે એમ મુ નહિ રે, સે સો ફેરા સમ ખાંઉં છું. ૫ મહારે દેવ દેખાડે રે, તેને સાચે હીરે જડું, હારો યા પેખાડે રે, પ્રીતે તેને પાય પડું. ૬ હવે આ પ્રભજી રે ? પ્રિતમ વર ? પ્યારા છે; નથી અળગા અછતથી રે, કપા કરનારા છે. ૭
વાલિ. (૨૨૦ )
રાગ ઉપરને. આંખડલીની આળસે રે, પ્રભુજીને પંખ્યા નહીં; મન માંહી વસેલા રે, કે દિલભરી દેખ્યા નહી. રગ રગ કેરાં રોગી રે, જીવન સામું નવ જોયું, રૂડ રત્ન ચિંતામણિ રે, હાથે કરીને બેઠું હાર પગ કેરી પીડા રે, પ્રભુ હામાનવ ચાલ્યા, માનવ ભવ કેરા રે, કરારે મહેનવ પાલ્યા. મહારું મનડું મુરખ તે રે, મેહન સંગે નવ હાલે, આવ્યે સમય ગુમાવે રે, ગફલતામાંહી ગાળે. મહા ચિત્તડું ચંચળ રે, ચેતન સંગે નવ ચાટે કીધુ મહારૂં ના માને રે, દોડે અવળી દોટે. ૫ જેને સૃષ્ટિમાં શો રે, તેને મહારા તનમાં હતા, જેને જગતમાં જે તે રે, તે તે મારા મનમાં હતું. ૬ મેઘા સદ્દગુરૂ મળીઆ રે, પ્રભુજીને પરખાવ્યા, સૂરિ અછત ઉચારે રે, હૈડાના ભાવ હરખાવ્યા. ૭
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
જાગતિ. ( ??? ) રાગ ઉપરતા.
રમે રસીએ રામાશું રે, પ્રકૃતિના પથારે. કાળ ચાલ્યા અનંતા રે, ખબર નથી તલભારે. ૧ પ્રેમની પીચકારી રે, રસિક માંહી રગ ભર્યાં. રામા રસીના સંગે રે, જગમાંહી જગ કર્યાં. ૨ કદી સુંદરી છાંટે રે, વિષય રસ સિને. કદી સિઓજી ખેલેરે, રસિક રંગ રામાને. રંગ રમતાં એ રીતે રે, ખર તનની વિસરી. નવ ભાન રહ્યાં ત્યાં રે, રામા રસી ને જરી. ૪ જ્યારે શુધ બુધ ભૂલ્યાં રે, ખરેખરો ખેલ થયા. નરદેવે નારીના રે, સુખાવહુ સ્વાંગ ધર્યાં. ખાતે ખેલ કરે છે રે, કહે નર નારી છું રંગે રૂપે હું રામાયે, પ્રિતમની પ્યારી છુ. કાણ જાણે આ હારી રે, જગત જનના પથે, સૂરિ અજીત ઉચારે રે, કહ્યું અનુભવી સ ંતે.
For Private And Personal Use Only
૩
માંવિષે. ( ૧૧૨)
આવા ? આવા ? જશેાદાના કંથ –એ રાગ. ધન્ય ધન્ય વ્હેતા અવતાર, ભક્તિ જે કરશેરે, પ્રેમે કીધા પર ઉપકાર, ભવજળ તરશે રે; જેવા પોતાના છે પ્રાણ, પરના એવા રે, એવું જાણી કરો પર સેવ, અમર સુખ લેવારે. જેવી વાદળ કેરી વીજ, આવે તે જાવે રે, એવાં સંસારનાં સુખ દુ:ખ, ક્ષણિક કહાવે રે. નથી લક્ષ્મી હરી એક હામ, કરીએ ના મમતા હૈ, સમ જાણી સુખ દુ:ખ સાર, ધરીયે સમતા રે. રાજા રાણીને નથી સુખ, અંતર ચિતારે, સાચા સુખી સદા છે સંત; કદી નથી ખ્વીતાર
૩
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧ ) જેણે જન્મ ધરી પ્રભુ નામ, પ્રેમેથી લીધું રે, તેણે બીજી જંજાળથી કામ, અધિકું કીધું રે. માટે સુખ દુઃખ જાણી સમાન, જગમાં રહેવું રે, લેવું અજીત જીનવર નામ, દીનને દેવું રે.
૬
સંતસેવા ( ૩ )
રાગ ઉપરનો. આજે આનંદ મહાશ છે ઉર, કરૂં સંત સેવારે, મહે તો નિશ્ચય જાણ્યું છે એમ, મીઠા છે મેવારે. ૧ કરે સાધુ જનોને સંગ, ઉદાસી જાશે રે,
હેના અંતરમાં આનંદ, ઉત્તમ થાશે રે. દેવલોક થકીએ અનંત, સાધુનું સુખ છે રે, જેને ચિંતા નહી તલભાર, દૂરે કીધાં દુઃખ છે રે. ૩ જેના અંતરમાં ભગવાન, વાસે વસી રે, વળી જ્ઞાન વડે હર રેજ, હેતે હસીઆ રે. ૪ જે જે પાપ તણાં છે કામ, તે નથી કરતા રે, કીધી દીલની ભૂમિ નીચાણ, અમૃત ભરતા રે. ૫ અંતરની ઉદાસી અપાર; ત્યાં નવ ભાસે રે, સત્ય કામ તણા ગિરિરાજ, અનુભવ થાશે રે. ૬ સૂરિ અછત ઉચરે છે એમ, ધન્ય સાધુ જનને રે, જેણે પાવન કીધું મન, તેમજ તનને રે.
મયંત (૨૪)
લાવણી. જાગ? જાગ ? મુસાફર ગાફલ ? ભર જંગલ શું ઘોરે છે ? પાચે ચાર વસે છે વનમાં, પરધન પળમાં ચોરે છે. ૧ કામ હસ્તિ આ મારગડાના, પંથીને પકડી મારે, આળસ ઉંઘ ભયી આમાં, ભય ભારે મસ્તક હારે. ૨
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ ) રીસ રીંછ અલમસ્ત ફરે છે, સમજ ? રામજ? જન દુર્ભાગી દુર્ગતિ ડાકણ વાસ કરે છે, નથી જેતે અંતર જાગી. ૩ ભલા ભલા ડાહ્યા ભવ વનમાં, લાખે વાર લુટાઈ ગયા, દુઃખદાઈ દવ લાગે તેમાં, ભૂપતિ જન પણ ભસ્મ થયા. ૪ રજની થાશે બિહામણીને, સમય દિવસને થોડે છે, જાગ ? અને જા ? દેશભણી નિજ, કે અંતે વરાડે છે, ૫ સદ્દગુરૂ સમજાવે શિક્ષા દઈ, ચતુર હોય તે ચેતી લે! અછત મહાભય વાળે માનવ, પડી રહ્યો માટે ઢીલ. ૬
નૂસાર. (૧૫) આવો ? આવો ? યશોદાના કંથ ?-એ રાગ. મહારા મનગમતા મહારાજ, મહારે ત્યાં આવ્યા. સાચા ચિંતામણુના હાર, સંગાથે લાવ્યા. મહારા દીલડા કેરા દેષ, સઘળા કાપ્યારે. દૂર દેશ તણા ઉપદેશ, અંતરમાં આપ્યારે. દૂર વસ્તુ દેખાડી પાસે, નવ રહ્યું બાકીરે. તેને મેળવવાને કાજ, રહી હતી તાકીરે. શશી શીતળ કેરો છાય, સહજે દેખાણી રે,
હારી તાપે તપેલી કાય, સહજે સમાણી રે. ઉડાં દીલડા કેરાં દદ, દૂરજ કીધાં રે, ઉપદેશ તણાં ઔષધ, પ્રેમે પધારે. જૂઠા જગ કેરી આ જાળ, જૂઠી જાણી રે, પહેરી નવરંગ ચુંદડી પવિત્ર, હું હરખાણી રે. સાચે સ્નેહ નિભાવણુ હાર, દેશી મળીએ રે, સૂરિ અછત? માનવ દેહ, ફેર ફલીએરે,
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩ )
નનચોરાશી. (૨૬ )
આવા આવા યશાદ્દાનાથ –એ રાગ. સખી ! આદિત્ય વારે આનન્દ, મેાહન મળીયારે, પેલા લક્ષ ચારાશીના ફ્દ, સઘળા ટળીયા રે. સખી ? સામને શાંત પ્રકાશ, લાગે મારે રે, સદા શાંતિના શુદ્ધ વિલાસ, પ્રાણથી પ્યારા રે. સખી ! મગળે મગળ થાય, ગુરૂના જ્ઞાને રે, બધાં પાપ તાપ સહુ જાય, પ્રભુના ધ્યાને રે. સખી ! બુધે તે આવે યુદ્ધ, ગુરૂ ગુણ ગાઇએ રે, જેવા પુન્ય સ્વરૂપ સુનિ શુદ્ધ, તેવા થઈએ રે. સખી ! ગુરૂ ગુણને નથી પાર, શરણું સાચું રે, ભચુ વિશ્વમાં દુ:ખ અપાર, કાટી વાર કાચું' રે. સખી ! શુકે તે થાય શુકન, પંથે પળીયે રે, ભાવે ભકિત કરે હેને ધન્ય, દાષ સહુ દળીયે રે. સખી ? સુખકારી નિવાર, સજ્જન સારૂ રે, શુભ અજીત છે આત્મ સ્વરૂપ, પ્રભુજીને પ્યારૂ રે.
કુલવલેશ. ( ૨૨૭)
સખી ? સાંભળ સારી છે વાત, કહું છું કેડે રે, કદી કરીયે નહીં કફાસ, કાઈની જોડે રે. પ્રાત:કાળે ઉઠીને નામ, પ્રભુજીનું લઇયે રે, કરી દાતણ સ્નાનાદિ કં; પાવન થઇએ રે પછી ધરીએ પ્રભુનું ધ્યાન, અંતર મધ્યે રે, રૂડુ. વરીયે ગુરૂનુ જ્ઞાન, કહ્યું છે સતે રે. આવેા માનવ ભવ કેરા ચેાગ, ફરી કયાં ભળશે રે, ભાવે કરીયે પ્રભુનું ભજન, ફેરા ટળશે રે. કરીએ માત પિતાની સેવાય, પુણ્ય છે સાચુ રે, કુંડ કપટ કલેશ કંકાસ, એ સા કાચુ રે.
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ ) પર પ્રાણી ઉપર પ્રેમ, સમભાવે કરે રે, ભવસિંધુ અનંત અપાર, સહજે તરે રે. ૬ જેણે કીધાં ભલાઈનાં કામ, સફળ તેની કાયા રે, ભણે અજીત જૂઠી જંજાળ, જૂઠાં જ જાય રે. ૭
શાંતિમંત્ર, (૨૪) આવજે આવજો આવજો રે, બહેની વહેલાં નિશાળે આવજે–એ રાગ.
સાનમાં સાનમાં સાનમાં રે, મહુને સદ્ગુરૂએ સમજાવ્યું સાનમાં. એ ટેક. મોંઘા મોંઘા ભાવકેર વરસ્યા મેવલીયા, નીર તે ભરાણું છે નીચાણમાં રે. મહુને. ૧ અંકુર ઉગ્યા છે આજ ધમ કમ કેરા, શોભા ઘણી અંતર ઉદ્યાનમાં રે, * મહુને. ૨ દૂરને પ્રવાસી મહારે ઘેર પ્રેમે આવ્યું, શાંતિ કેરા મંત્ર કીધા કાનમાં રે. હને ૩ મન અને વાણું થકી પાર જેના ડેરા, રૂ૫ એ અનપ આવ્યું ધ્યાનમાં રે. પ્રેમવડે પાસે હારી હોશે કરી આવ્યું, મેહન રીસાણે હતે ભાનમાં રે. મહુને. ૫ નેહ એક લાગ્યો હવે અમર પુરૂષ પર, અજીત ગાંડ ગુરૂના જ્ઞાનમાં રે.
હને. ૬
રાગ–ઉપરનો. જાયછે જાય છે જાય છે. હારી પ્રભુ ભજવાની તક જાય છે. એટેક.
આઠ મહેર લોક તણી નિંદા કરે છે, અન્ય દુ:ખે ઠીક રાજી થાય છે રે. હારી. ૧ ધીંગા ધણીનું દીલે ધ્યાન ધર્યું નહીં, સદગુરૂની સંગે શરમાય છે રે. હારી. ૨
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) પ્રભુ અને ગુરૂ તણું ગુણ નવ ગાયા, ઘાંટા પાડીને ગાંડું ગાય છે રે. અંતરના મહેલ માંહી અજવાળું ના કર્યું, ભુડા ભુડા પંથે ભટકાય છે રે. હારી. ૪ દેવ તણું દશને કદી નવ ચાલે, ચતુરાના ચાળ ચિત્ત હાય છે રે. હારી ૫ ફરી ફરી મળે ક્યાંથી અવસર આવે, ફેંદી કેરા ફંદમાં ફસાય છે રે. હારી ૬ ચેત રે અચેત હુને ચિત્તમાં ચેતાવું, ઇશમાં અછત આનન્દાય છે રે. હારો. ૭
સદ્વિવાર. ( ૨૦ ) આવજે આવજો આવજો રે, બહેની ? વહેલાં નિશાળે આવજે–એ રાગ.
આવજે આવજો આવજો રે, બહેની ! સંતના વ્યાખ્યાન માંહી આવજે–એ ટેક. સ્થિર મન સ્થાપજે ને કબુદ્ધિને કાપજે, સ્નેહીને સંબંધી સાથે લાવજે રે. બહેની ? ૧ કડીલા કપટી કેરી પાસે નવ બેસજે, વૈરાગ્યનાં બીજ રૂડાં વાવજો રે. બહેની ? ૨ શાસ્ત્રના સિદ્ધાન્ત શુદ્ધ પ્રેમ થકી પાળજે, કરૂણાનાં વારિ વરસાવજે રે. હેની ? ૩ દયા દાન દીનતાને વહાલથી વધારજો, હૈડા થકી જૂઠને હઠાવજે રે. બહેની ? ૪ દુઃખી તણું દુ:ખ દેખી દીલે દુ:ખી થાવું, રેલાંને કદી ના રડાવશે રે. બહેની ? "
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા સમાન બીજા આત્માને જાણજે, સદ્દગુરૂના શબ્દને વધાવજો રે. બહેની ? ૬ દુઃખડાંના ભયંકર ડુંગરા વિભેદો, અજીત સુવસ્તુને વસાવજે રે. બહેની ? ૭
પ્રેમામૃત. (૨૨૨)
રાગ–ઉપરનો. રેલછે રેલ રેલછે રે, મહારે પ્રભુજી સંગાથે રંગરેલ છે–એ ટેકપ્રેમ તણાં પાણું હેત ભર્યા પ્રભુ કેરાં, હેતની ભરેલી માથે હેલ રે. મહારે૧ નિંદાના કરનારા જાને નરકે સિધાવશે, કેડીલા પ્રભુની વાવી કેળ છે રે. મહારે ૨ પૂર્વતણું પુણ્યવડે પ્રીતલડી બાંધી, બળવંતા નાથ કેરી બેલ છે રે. મહારે. ૩ લાખેણું નાથ ઉપર વારી વારી જાઉ છું, ખાસ માણે રૂડા ખેલ છે રે. મહારે ૪ પ્રાણને આધાર હારે પિયુ પરદેશી, પ્રેમનું લગન મહારૂં પહેલ છે રે. મહારે૫ અછત સુઆત્મ સાથે લપટાણી લાડીલી, વૃક્ષે વીટાણુ જેવી વેલ છે રે. મહારે ૬
તુર્નિવા. (૨૨૨)
રાગ–ધીરાની કાફીને. સંતે શેાધી જોયું રે, પરનિંદામાં માલ નથી, ભજન કરે ભગવતનું રે, અન્ય પંથમાં હિત નથી–એ કહે,
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭ )
પરિન’દામાં શૂરો પૂરા, વ્ય કાળ વહી જાય, પાપે પેટ ભરે છે પાપી, પુણ્ય કામ નવ થાય, હાથે આવ્યા હીરો રે, તેની તુજને હંમત નથી. સતે॰ ?
સતે ૩
નિદાન કરનાર મા નહી, મરો આપણા પૂત, બીજાને પાવન તે કરતા, પાતે થાતા ભૂત, ઉત્તમ પુરૂષે ઉચયુ` રે, નિંદક અધમ અને આપથી. સ ંતે ૨ તું હાર્ક સંભાળ પ્રાણિ, પરની શી પ‘ચાત ? ઘડી પલકમાં મૃત્યુ થાશે, અંધારી છે રાત, અંતે અમુઝણ થાશે રે, હીરા હેરાશે હાથથી. જેવુ જે કરશે તે ભરશે, કર પાતાનું કામ, જાડી છે જ જાળ જગતની, જૂતાં ધરણી ધામ, પુણ્ય પથ પરવર જે રે, ડરજે પ્રાણીડા પાપથી. સતે૦ ૪ તજ કુક ને તજ પરનઢા, સમજી આત્મ સ્વરૂપ, આંખ તણા ઉપયાગ કરી લે, પડીશ નહી ભવ કૂપ, અજીત અવસરે આવ્યા રે, કદી ન ઉધરે પાપમતિ, સતે પ્
આત્મપંથ, ( ૧૨૨)
મ્હારે ૧
આવજો આવજો આવજો રે, વ્હેની વ્હેલાં નિશાળે આવજો—એ રાગ. કામછે કામછે કામછે રે, મ્હારે સદ્ગુરૂના રા કેરૂ કામછે-એ ટેક ક્રોધ ને કંકાસ મ્હારે કામ નહીં આવે, માયા અને મમતા હુરામ છે રે. પ્રેમ પાડે પ્રભુજીના ભણવામાં પ્રેમ છે, વિશ્વ ફંદ ફુટી એ બદામ છે રે. અનત વખત હું તેા આથડ્યો વેરાનમાં, આભ હેતુ પ્ર્થે જવા હામ છે રે. મ્હારે
મ્હારે ર
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ ) અશાંતિના કંટક તરૂથી જાઉ આઘાં, ગુરૂના બતાવ્યા જવું ગામ છે રે. મહારે ૪ નથી મારે ધામ અને ધરાએ નજીકનાં. વહાલા ગુરૂ વાકયમાં વિશ્રામ છે રે. મહારે. ૫ અછત અવસર આવ્યો આત્મા ઉદ્ધારવા, દીવ્ય ગુણ એજ સાચા દામ છે રે. હારે ૬
અવq૫. (૨૪)
લાવણી. ડાપણુ દુનિઆ કેરૂં કીધું, માટે ડાપણ વ્યર્થ ગયું, મહ્યું હથિઆર સ્વરક્ષણ માટે પણ તેથી નવ કાજ થયું. ૧ ચાર દિવસનું લટકું ચકું, જોબન હારૂ ઝલક ભર્યું, પ્રભુ પૂજન નવ કીધું પ્રાણી, દેષ થકી નવ દીલ ડયું. ૨ વનિતાના સંગે વશ કીધે, કામ વિકાર ભર્યો રગમાં, તાકે પરહિત બગાડવાનું, પૂરણ પાપ હારા પગમાં. ૩ માની નહિ શિક્ષા સદ્દગુરૂની, અતિવ બન્યો છે અભિમાની, ધિક્ક!ધિક!જીવ ! હારૂ જીવન, મન મથે ભરીનાદાની. ૪ પેટ કાજ જૂઠ બોલે પાપી ! શી ગતિ અંત વિષે થાશે? ઘડી પલકમાં મૃત્યુ આવે, જમડા ઝડપી લઈ જાશે. ૫ કેક ગયા ને કઈ જન જાશે, કાયા કેની અમર રહી ? દેવ દૈત્ય નર નાગ આદિની, સૃષ્ટિ અંતે નષ્ટ થઈ. ૬ પાપ થકી માટે પાછો જા ! પુણ્ય પંથમાં ચાલ સદા, અછત ભણે સમજી લેશિક્ષા, પડીશ નહી ભવકૂપ કદા. ૭
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૯ ) આમમો, ( ૨૨૫ ) લાવણી.
ર
૩
જુઓ ! જુઓ ! આ વિરહી વનિતા, પતિના હ્વામી પાય ભરે, ઉલટ ભર્યાં છે સ` અગમાં, નયણે નિમ`ળ નીર વહે. ૧ પતિ હતા પરદેશ તેના, હતી જોમનવતિ મક્રમાતિ, વિરહી અંગે ફીકી પડેલી; પ્રતિદ્દિન કાયા કરમાતી. આજ ખબર મળી મન માહનની, ફુલડે થાળ ભર્યાં કરમાં, ચાલી પતિના સન્મુખ પગલે, સ્નેહ ધર્યાં છે સુન્દરમાં. લાચન લાલ ગુલાબ સરીખાં, અડગ કરેલા નિશ્ચય છે, પતિ વિહિન સુખ મિથ્યા જાણી, જાય મતાહારી ય છે. ૪ જે દેશે પતિ વાસ કરે છે, તે દ્વેગે ભરી આંખડલી, બેઉં કર જોડી પ્રણામ કરે છે, આજેલિની તસ્દી ટળી. પ તે દિશના તે તીવ્ર પવનને, મલય સમાન ગણું મનમાં, તે દિશના કઇંકમય પથને, પુષ્પ સમાન ગણે તનમાં. નથી મૃત્યુની ચિંતા તેને, માધિ વ્યાધિથી ડરે નહી, અજીત કહે એ અબળા નારી, અન્ય પ્રતિ મન ભરે નહી. ૭
પ્રેમમત્તિ, ( ૧૨૬ ) લાવણી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવણમાં સુખદાઇ ગગન, ઘનધાર થયુ... ઘન ગાજે છે, છતાં મહા મૂર્ખ મન ત્હારૂં, પ્રભુ ભજનમાં લાજે છે, ૧ ચમક ચમક વિજળી ચમકે છે, નભ તારા દેખાય નહીં, પાપ થકી આચ્છાદિત ઇશ્વર, ઘટ ભીતર પેખાય નહિ. ર સરવરમાં સુખદાઈ ભર્યાં જળ, પશુ પ ́ખી પીતાં પાણી, એ જોતાં પણ પરોપકારની, જીવડે નહી જુક્તિ જાણી. ૩ નદીના બન્ને ઉપકડે, સલિલ ભરાયુ લેાલ છે,
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ ) પ્રેમભક્તિનું જળ પણ મુજમાં, નવ ભરાયું દિલ નિબળ છે. ૪ ખેડૂત થાય ખુશી બહુ ખાતે, નવીન અન્ન દેખી દેખી, મુદિત થતું નથી મનડું મારું, પ્રભુ સ્વરૂપ પેખી પેખી. પ પુપ વેલ્લીએ પુષ્પ ખીલ્યાં છે, ભ્રમર હજાર ગુજાર કરે, મુજ મનની વેલીનવિસી, પ્રભુવિણનિત્યદિલમાં ડરે. ૬ સાધન કશું થાતું નથી સારૂં, જીવન એળે જાય નહી, શરણપો ગુરૂદેવ! હમારે જે અજીત દુ:ખી થાય નહિ. ૭
परहितजीवन. ( १२७)
લાવણ. ભાદરે ભરજળને ભરીએ, નિરખે નયન ભરી ભાઈ? સજજનને સુખદાઇ સમય છે, દુજનને છે દુ:ખદાઈ. ૧ પૂર્ણ રચી ગઇ પૃથ્વી જળથી, કાદવ કાદવ મારગમાં, ગગને જળના ગોટા મોટા, સ્પર્શ કરે પાણી પગમાં. ૨ કમળ ખીલ્યાં સુંદર સરવરમાં પવન સ્પર્શથી લહેકે છે, પરિમલ પુષ્કળ પુષ્પ ગુચ્છના, મધુર મધુર મહેકે છે. ૩ હેલી કરી વરસે વાદળીઓ, પથિક જાય ઝટ ઘર સામા ભજન કરે સાધુ ભગવતનું, ચતુર્માસ કેશ ધામા. સાત સાત દિન સૂર્ય ન દસે, ઘમઘમાટે ગજેને ભારી, ઘર પરથી વરસે જળ ધારા, કુદરતની ગતિ છે ન્યારા. ૫ ખાય ગાલી પણ હૃદય ધરે નહી, વિમળ ધાર વરસે વરસાદ, પડ્યો સ્વભાવ પરનું હિત કરવા, સજ્જનની પણ એવી વાત. ૬ લેક ભલે નિંદે મુજને પણ પ્રેમ સહિત કરૂં પપકાર, અજીત જીવન છે પરહિત માટે સંત પુરૂષની શિક્ષા સાર. ૭
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૧ )
સમાવના. ( ૨૬ )
ઘેાડીલા તે કીહાં થકી લાવ્યા રે.—એ રાગ.
સતની સંગત કરીએ રે, ભવસાગર તરીએ.—એ ટેક. ત્હારા તેવા જીવ જાણવા પરના, પ્રાણ ટકાવીએ પાપ વગરને ઢાષ થકી નિત્ય ડરીએ રે, ભવસાગર તરીએ.
૧
સદ્ગુરૂના સેવક થઇ રહીએ, નામ વિમળ ભગવતનું લઇએ, ધ્યાન પ્રભુનુ ધરીએ રે, ભવસાગર તરીએ.
૩
જેવી હરામમાં બુદ્ધિ જગતની, ભગવત ચરણમાં બુદ્ધિભગતની, એવા વ્હાલમજીને વરીએ રે, ભવસાગર તરીએ. સત્યના મારગમાં સ’ચરીએ, પાપનાં કમ સદા પરહરીએ, અવગુણ નવ આદરીએ રે, ભવસાગર તરીએ. ધ્રુવને દુર્લભ પામ્યા છે કાયા, પાપ ઇમારતના માંડ્યા પાયા, અજીત આવ્યા તેા ઉગરીએ રે, ભવસાગર તરીએ.
૪
અનુમવઅમૃત. ( ?૨૯ ) રાગ----ઉપરના.
નામ પ્રભુનું લીધું રે, તેણે કામજ કીધું. એ ટેક. સંતોષ મનડાની માંહી સદા છે, પ્યારી પુરણ પ્રભુજીની કથા છે, દાન અખેલ્યાંને દીધું રે, તેણે કામજ કીધું .
અંતરમાં ઉદ્વેગ ધરે નહીં, હાય વિલાપેા કદાપિ કરે નહીં, અનુભવ અમૃતે સિન્ધુ રે, તેણે કામજ કીધું.
પાપ તાપ પરિતાપ તજે છે, સદ્ગુણ અંતરમાંહી સુજે છે, શાંતિના ઉત્તમ ઈન્દુ રે, તેણે કામજ કીધું.
પાતે અહિંસાનુ' વૃત્ત ગણે પ્યારૂ, નરકનું પાછું ઠેલે છે લારૂ, આત્મા સદા લક્ષ બિન્દુ રે, તેણે કામજ કીધું.
૪
વિનય વડે જેની કાયા નમે છે, અજીત ઇન્દ્રિઓને ક્રમથી ક્રમે છે, ગુરૂ વચનામૃત પીધુ' રે, તેણે કામજ કીધું.
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુ
૧
સાધુ ૨
અંતરમાં. (૩૦)
વહાલા ? રહે વેગળા રે. એ રાગ. ભાઇ? સાધુ તે સાધન શું કરે રે, એક ભગવાનનું તે ભજન કરે રે, જેની પાસે ન ફૂટી બદામ. તજી માત અને તજ્યા ભ્રાતને રે, તજી નાત અને તજી જાતને રે, જેને લાલચ લાભ હરામ. જેને રહેવાને માટે ઘર. નથી રે, જેને ખાવાનું પાસે અન્ન નથી રે, જેને ઠરવા નથી એક ઠામ. નથી હોદ્દો અગર પાસે હક કશે રે, એક વહાલમ અંતરમાં વસ્યો રે, જેને એક પ્રભું વિશ્રામ. બેઉ હાથ જોડીને નમન કરે રે, વિમળ વાણુ વડે સ્તવન કરે રે, અજીત એક ઇધર સાથે કામ.
સાધુ
૩
સાધુ. ૪
સાધુ
ય
જ્ઞાન . (૨૨)
ઘેડીલા તે કહાં થકી લાવ્યા રે. એ રાગ. ફૂલ તું શાને ફરે છે? દુનિયાને ડાહ્યો. એ ટેક. લેકે તણી નિત્ય નિંદા કરે છે, પાપ વડે નિત્ય પેટ ભરે છે, કામ વિષે થયે કહ્યો રે, દુનિયાને ડાહ્યો. સત્સંગ અમૃત ના કદી પીધું, અંધ અપંગને નવ કાંઇ દીધું, શાન નદીમાં ના નહાય રે, દુનિયાને ડાહ્યો.
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) પરધન તે હુને પ્યારું લાગે છે, છેલ છબીલે તું થઈ છકે છે, ગુણ ગુરૂજીને ને ગાયે રે, દુનિયાને ડાહ્યો. સગાં વહાલાને તો નિત્ય સંભારે, ત્રણ ભુવન કેરી તૃષ્ણા ત્યારે ધર્મના કામે ના ધા રે, દુનિયાને ડાહ્યો. સંત સદા તૂજને સમજાવે, લક્ષ પ્રભુ ચરણે નવ લાવે, અજીત કહે અથડાયે રે, દુનિયાને ડાહ્યો.
નાથ. ૧
નિરંજન ( ૨૨૨ )
વહાલા ? રહે વેગળા રે. એ રાગ. ચાલે? નાથ નિરંજન નિખએ રે, પ્રાણ પ્યારાને પ્રેમે પરખીએ રે. એ ટેક. વહાલે સવે તે સુખડાને સિધુ છે રે, શાંતિ જોતાં અસંખ્યાત ઈન્દુ છે રે, વર જળહળતી રૂડી ત. જેમ ઇંધનમાં અગ્નિ વચ્ચે રે, પીંડ માંહી પવન રૂપે હા રે, રહ્યો દેહ વિષે એત પ્રોત. વણ હસ્તે કરે ક્રિયા દેખીએ રે, વણ ચક્ષુએ દેખતાં પંખીએ રે. એ તો આપ વડેજ ઉદ્યોત. હારે પૂર્વ જનમ કેરી પ્રીત છે રે, રૂડા રસીઆઇની રૂડી રીત છે રે, સદા શેભી રહ્યો સુખ સેત. મહારા હાલ હવાલ એ નાથ શું રે, હારા હાથ મેળાવડે હાથ શું રે, કહે અજીત જન્મ ન હોત.
નાથ૦ ૨
નાથ૦ ૩
નાથ૦ ૪
નાથ ૫
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તાશામા (૨૩૩)
રાગ-ઉપરનો. સુખ શાંતિ તણું શુભ ધામ છે રે, જેનાં નોતમ વિધ વિધ નામ રે–એ ટેક. મહુને પ્રાણ થકી વારે થયે રે, દેહે વસિઓ છતાંયે ત્યારે રહ્યોરે, એનું સ્થિર મન સાચું છે ઠામ, શાંતિ૧ નામ વાળે છતાં ન્યારો નામથી રે, ગામવાળે છતાં ત્યારે ગામથી રે, એના અંતર માંહી આરામ. શાંતિ. ૨ મહને વહાલી વસ્તુ એથી કે નથી રે, એથી સૈમ્ય વસ્તુ બીજી જોઈ નથી રે, પોતે પાવન પૂરણ કામ.
શાંતિ. ૩ પ્રેમ સાથે સુધા રસ પીજીએ રે, લાખ વાતોનો લહાવો લીજીએ રે, ભરી રગ રગ અનુભવિ હામ. શાંતિ. ૪ ભરે કેશર કસ્તુરી થાળમાં રે, કરે કેશર તિલક ભાલમાં રે, અજીત દેવે ઉત્તમ સુખધામ. શાંતિ, ૫
દ્વાર. (૨૪)
વહાલા ? રહો વેગળા રે. એ રાગ. સન ? એક શિક્ષા તમે સાંભળો રે. તમે મૂકે અંતર કેરે આંબળો રે, રાખો પ્રભુ ચરણમાં પ્રાર, આત્મ ઉદ્ધારણ વાત છે રે. ૧
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભ૦ ૨
( ૫ ) ગુરૂ દેવની શિખ ગમતી નથી રે, મનવૃત્તિ તથા શમતી નથી રે, તજે તટીઆ તકરાર. પ્રભુ ધ્યાન ઘડી ધરતા નથી રે, ઘડી કીર્તન પણ કરતા નથી રે, સદા તામસમાં તેઆર. નથી દીલ વિષે તમને દયા રે, ભેડા ઘાટ હૃદયમાં ઉદય થયા રે, સત્સંગમાં નવ જાણ્યો સાર. દીલમાંહી દયા રસ દાખજો રે, ભુંડા વાય કદાપિ ન ભાખજે રે, થાશે અજીત આત્મ ઉદ્ધાર.
આભ૦ ૩
આત્મ- ૪
આત્મ ૫
રીપરિવાર. (૨રૂષ )
રાગ ઉપરનો. અલ્યા? પાપ પૂર્વનાં ઉદે થયાં રે, હારાં વહાલાં બધાં વેરી થયાં રે, હારા અંતરમાં અભિમાન. હાલ થયા વેગળા રે. ૧ દોડ્યો અવળી દિશા તણા પંથમાં રે, નથી સ્નેહ સાધુ અને સંતમાં રે, ભૂલે આત્મ વિઘા તણું ભાન.
વહાલો૦ ૨ (હારૂં વ્હાલી ત્રિયા વિષે વહાલ છે રે, ચંચળતા ભરેલી ચાલ છે રે હને સમજાવ્યું કે આવી શાન.
વહાલા. ૩ હારી ચતુરાઇ ચૂલે પડી રે, ગુરૂને સમર્યા હે નહી ઘડી રે, નથી દીધાં ગરીબોને દાન.
વહાલા. ૪
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૯ )
લાગ્યા પારકા પ્રાણને પીડવા રે, લાગ્યા ચેારાશીના પંથે જવા રે, હે અજીત ધર પ્રભુ ધ્યાન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિધિસમતા, ( ૧૨ )
સમતા ૧
ભેખરે ઉતારા રાજા ભરથરી.-એ રાગ. સમતા ધરે એને ધન્ય છે, નવ વ્યાકૂળ થાયજી, દુઃખ પછી સુખ આવશે, એવુ· ચક્ર સદાયજી. પાંડવ પૂર્ણ પ્રતાપી, રઝલ્યા બાર વર્ષ વનજી, એક દિવસે સુખ આવીયુ’, ગયુ. વિત્તિ વિપીનજી. સમતા૦ ૨ સીતા હરી દૃશ કુધરે, હતા એમ એક દીનજી, લુંટી લીધી લકા વાંદરે, થયા નૃપતિ નવીનજી, નળ રઅલ્યા બહુ રાનમાં, પડી વિપત્તિ અપારજી, દુઃખ ગયાં મુખ આવીયાં. સાચા થયા સરકાર૭, દુ:ખ સદા ટતુ નથી, નથી ટકતુ ંજ સુખ, વ્યાકુળ થાવું ઘટે નહીં, નવ મરડીએ મુખજી. સમતા ધરે સાચાં માનવી, સંત ઉચરે છે એમજી, અજીત સદા સુખ શાંતિમાં, કરીએ કકળાટ કેમજી ? સમતા૦ રૃ
સમતા॰ ૩
સમતા ૪
સમતા ૫
.
પોપારીસાધુ, ( ૨૨૭ )
વ્હાલા પ
For Private And Personal Use Only
રાગ—ઉપરના.
સાધુ
સાધુ પાવનકારી સૃષ્ટિમાં, ભવ્ય ગુણના ભડારજી, પેાતે તરે તારે અન્યને, ઢીવ્ય ગુણના દાતાર૭. ખેલે જીભેથી જીરું નહીં, એક સત્ય આધારજી, દુભાવે નહીં. કોઇ જીવને, પ્રેમે પાલણહારજી. એક અહિંસા વૃત્તમાં, જેણે પાળ્યું જીવનજી, જગમ તીરથ જગ વિષે, ધર્યાં અવતાર ધન્યજી. સાધુ ૩
સાધુ
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
ર
વાણીવડે અન્ય આત્મને, કરે નહીં તિરસ્કારજી, મનથી ભૂંડું તે ચહે નહી, સત્ય વૃત્તના સરદારજી. સાધુ ૪ ક્રોધ કદી કરતા નથી, સદા મન રાખે શાંત, કામતણા કટ્ટા શત્રુ છે, નિ`ળ નિશ્ચય નિર્ણાં તજી, જે જે પથે પાપના દિસે, નવ અન્ય દુભાયજી, તે તે પથે સાધુ સંચરે, જેથી કૃતકૃત્ય થાયછે. સાધુ ૬ પાછી બીજાને પળાવતા, જાણે ભવજળ નાવી, અજીત ઉપદેશ પીવા તણી, નિમલ વારિની વાવજી. સાધુ૦ ૭
સાધુ
For Private And Personal Use Only
મ
અમારસંસાર. ( ૧૨૬)
ભેખરે ઉતારા રાજા ભરથરી—એ રાગ.
સાર નથીરે સસારમાં, એતે ભાગે અસારજી,
મહીપતિ હેટા મરી ગયા, સમજો ? સજ્જન? સારજી, સાર૦ ૧ આવી વિજળી આકાશથી, પાછી ઝટ લઈ જાયછ, સગાં સંબંધી સંસારનાં, ભેગાં થઇ જુદાં થાયછ. ર્ગ અનેક સધ્યા તણા, પ્રગટે વિવિધ પ્રકાર, ક્ષણ એક સમય ગયા પછી, નથી રહેતા નિર્ધાર, સાર૰ ૩ કાયા બગીચા બન્યા રૂડા, ફૂલ્યાં નવરંગી ફૂલજી, કાળ તણું ચક્ર ચાલતાં, બન્યાં રૂડાં ફૂલછે. ઉડી ગઈ અબળા ઘણી, નથી નામ નિશાનજી, શેઠ શ્રીમંત નથી રહ્યા, વાગ્યાં મૃત્યુનાં માણુજી. સૂર્ય ઉગે અને આથમે, વાયુ આવે ને જાયજી, માનવ જન્મે અને સરે, ચાલ્યા ચાલ સદાયછે. અ'તરથી અભિમાનને, જૂદા કરજો જરૂરજી, અજીત ભણે અંતે ચાલશે, જેવું પાણીનું પૂરજી. સાર॰ ૭
સાર ૪
સાર પ
સાર હું
સાર્
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિત્યવન. ( ર )
રાગ–ઉપર. નિત્ય યાવન હારૂં નહી રહે, તજ મમતાને માનજી, સદ્દગુરૂની શીખ માનજે, ધરજે પ્રભુજીનું ધ્યાનજી. નિત્ય ૧ કાચ કંપે હારી કાય છે, ફટ દઈ ફુટી જાય છે, રૂપ અનૂપ નહી રહે, અંતે ભસ્મ થવાય છે. નિત્ય ૨ ભૂલ્યો વનમાં અભાગીઓ, ભૂલ્યો આત્મ સ્વરૂપ છે, પ્રજ્ઞા ચક્ષુ નાશ થઈ ગઈ, પડ્યો ચારાશી કૂપજી. નિત્ય. ૩ માથે પચરંગી મળીઆ, વેશ જરકશી ખાસજી, એવા ગયા અવની પતિ, કીધે સમશાને વાસજી. નિત્ય ૪ હાથી ઘોડા અને ઉંટની, સ્વારી કરતા સદાયજી, વિજ્ય કર્યા રણ એમને અંગે લાગી છે લ્હાય. નિત્ય ૫
સ્વારી કરી આ હીંદમાં, ભૂપ સીકંદર શૂરજી, લાખે કરડે લૂંટી ગયે, અંતે ઉડ્યાં છે તૂરજી. નિત્ય ૬ સમજી લેને નર શાનમાં, જાને સદ્દગુરૂ સંગજી, અછત ભણે એક આતમા, કર કીટકને ભંગજી. નિત્ય ૭
પ્રખ્યવસર (૪૦)
મારે સોના સમરે સૂરજ ઉગી-એ રાગ. આજે આનંદ અંતર વ્યાપીએ, પ્રેમે પધાર્યા આતમરાય, મહારે સેના તણે સૂરજ ઉગી. એ ટેક મેંઘાવરસ્યા છે અમૃત મેલા, હવે અંગવિષે નવમાય. મહારે૦૧ મહેતે વહાલ કરીને વધાવીયા મારા પૂરસામનડાના કેડ. મહારે ૨ રૂડો અલખનિરંજનનાથ છે, જેની જગામાં મળે નહિ જોડ. હુારે ૩ મહેતેતપતીરથ બહુમડુ કર્ય એનાં મથાં ફળરૂડાંઆજ.મહારે ૪ હાર પૂર્વ જનમકેરી પ્રોતડી ટળી લાકડી તણી લાજ રે૫
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધન સવ સંગાથે પૂરાં થયાં, મલયાચાદભુવન કેરા નાથ. મહારે ૬ સૂરિઅછત ઉચઆનથી,ઝાહિતે જીવનજીને હાથ. હારે૭,
તુમ. (૨૪)
રાગ ઉપરનો. ઉઠ આળસ મેલી અભાગી આ? કર સ્નેહ સંગાથે સાધન. એ ટેક. ફરી અવસર મોંઘેરે નહી મળે, આતો ઉત્તમ માનવ કાય. ઉઠ૦ ૧ ફિલી ફૂલી કાયા વાડી પુ૫થી, ઉત્તમ અવસર એળે જાય. ઉઠe ૨
જે પાણું તણે પરપોટડ, પી એકમાં ફરી જાય, ઉઠ૦ ૩ એવી કાયા કાગે ત્યારે કુંભ છે, કેમ અમર રાખી શકાય? ઉઠ૦૪ જેવાં પર્વત શિખરે પાણીડાં, પડતાં પહેલાં નીચે વહી જાય. ઉઠ૦૫ જાવું સમશાને ઓચીંતુ એકલું, સાથે પુણ્યને પાપ એ થાય. ઉઠ૦ ૬ જાણ કા રંગ પતંગને, રાખી શકતાં યે નાજ રખાય. ઉઠ૦ ૭. સૂરિ અજીતચેતીલેચિત્તમાં, ભજ? અલખનિરંજન રાય. ઉઠ ૮
સનસેવા. (૨૪૨)
ઘડીલા તે કહાં થકી લાવ્યા?. એ રાગ. સંત પુરૂષ કેરી સેવારે, એ તે મીઠા છે મેવા. એ ટેક. પારસ સ્પર્શથી લેહ મટે છે. સુંદર સ્વચ્છ સુવર્ણ બને છે. ઘાટ ઘડાય છે કેવારે, એ તે મીઠા છે મેવા. ચંદન મલય પર્વતમાં ઉગે છે, આપ રૂપે અન્ય તરૂને કરે છે, ધન્ય ધન્ય એ તરૂ દેવારે, એ તે મીઠા છે એવા. ૨ ગટરનું જળ ગંગામાં જાશે, એ જળ ગંગ સ્વરૂપ કહેવાશે. ઉત્તમના સંગ એવારે, એ તે મીઠા છે એવા. સત્સંગમાં જેની શ્રેષ્ઠ મતિ છે, સદ્ગુરૂના જ્ઞાન માંહી ગતિ છે, એને આનંદ અભેવારે એ તે મીઠા છે મેવા. ૪
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) એ માટે સંતની સેવ આદરવી, આત્મા નદી પ્રભુ રૂપજ કરવી, અછત લલિત રસ લેવારે, એ મીઠા છે મેવા. ૫
રામેશાત્તાપ. (૨૨)
રાગ ઉપરને. શું થયું પુરતક વાચે રે ? અવગુણ નથી અળગા. એ ટેક. ઉત્તમ તું અધિકારી થાય છે, અંતરમાં હરખાઈ રહ્યો છે, લલચાણું મન લાંચે રે, અવગુણ નથી અળગા. ૧ વહાલ કરી વ્યાખ્યાન કરે છે, દ્રષ્ટાંત સિદ્ધાંતને ઉચરે છે. મન ગાડું છુંટું ઘાંચે રે, અવગુણ નથી અળગા. ૨ પંચ તણી પંચાતમાં પૂરે, સંત સાધુ તણું નિંદામાં સૂરે, સાચના પંથમાં કયાં છે રે, અવગુણ નથી અળગા. ૩ અધમથી ધન પાયે ઘણું છે, લાખે અને કેટ્યાધિપણું છે. પાપી અંતે પસ્તાશે રે, અવગુણ નથી અળગા. ૪ પાપ કદી (હને મુક્ત કરે નહીં, પુય વિષે કેમ પાય ભરે નહિ? અછત ઉત્તમ હારૂં વાંછે રે, અવગુણ નથી અળગા. ૫
યારાણી. [ 8 ] મારે સોના તણે સૂરજ ઉગી. એ રાગ. કાયારાણુ બળે છે અને એકલાં. ચારે ઉચકી ને સમશાને કાઠીયાં, જેના પીયુજી ગયા પરદેશ, કાયારાણી એ ટેક. કરનારું કમળ મુખ શશીતું, કેવા બળે અત્તરવાળા કેશ, કાયારાણ- ૧
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાયારાણું રે
કાયારાણી. ૩
( ૧૦ ) જવાળા નિકળે છે રંગ બે રંગની, બળે ચામડી ચરચર થાય. જેને લાડ લડાવ્યાં અતિ ઘણાં, એતો બળી જાળીને ભસ્મ થાય. સર્વે શાંત ઉદાસી સંબંધીમાં, પાસે બેઠાં છે પાંચ પચીશ. જે આંસુ ઢાળીને તેની એનડી. તેના પુત્ર પાડે કડી ચીસ. નદી કીનારે ગામ નજીકમાં આજે કીધા છે વાસ અકેલ. સૂરિ અજીત ખેલ ક્ષણિક છે, માટે માન મમત હારાં હેલ.
કાયારાણી. ૪
કાયારાણી ૫
કાયારાણી. ૬
કાયારાણું છે
રાત્તિ. (૨૪)
રાગ–ઉપરને. કઈ કરતી ના કડીલા કંથનું, પિતે ફરતી સ્વચ્છેદ સદાય ઘર છોડી સુંદરી ચાલી એકલી. એ ટેક. માનવડે મરડાતીજે માનિની, એની બળી સમશાનમાં કાય.ઘર૦૧ કદી મીઠાં તો વચન મળે નહી, બેલેમર્યાદ વાગીને એલ. ઘર૦ ૨ ધમકાવે ઘણી એવી ખણી તલભાર રાખે નહી તોલ. ઘર-૩ રૂડા આચારપંચ ન પાળતી, મહેણું મારતી દશ દશ વાર. ઘર૦૪ ચાને કેફી પીતી હતી કામિની, તપખીર તાણ્યામાં તૈયાર. ઘર૦ ૫ કેડે રાખતી કુંચીનાં ઝૂમખાં, રાખે રેફ પતિને જાણ દાસ. ઘર ૬ સુરિઅછત અબળાએ અંતમાં,ખાંતે જમડાલચાયા ખાસ.ઘર૦૭
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૦૨)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીરપુમહિમા, ( ૨૪૬ ) મ્હારે સાના તણેા સૂરજ ઉગી.
હારા સ્વામીને ધ્રુવસમ જાણજે, માં રાખજે સ્વામીનું માન
એવા અમળાના ધ અદિના. એ ટેક.
વિમળ વચનવડે વશ રાખજે, દેજે સદા ગરીબેને દાન. એવા॰ ૧ હારા પુત્રાને શીખ શુદ્ધ આપજે નવશીખવજેકશુ’પાપ. એવા ૨ કદી કટુ વચન નવ કાઢીએ, શુભ પાડજે સૃષ્ટિમાં છાપ. એવા॰ ૩ દેવતાને દુલ ભ ત્હારી દેહુ છે, નવ કરજે કદી કંકાસ, એવા૦ ૪ વાણી ઝાટકી અન્નને રાખજે, ત્હારા કેઇને પડે નહીં ત્રાસ. એવા૦ ૫ નથી કંકણથી કાયા શાભતી. નવ શાભાવે અત્તર તેલ. એવા૦ રૃ એકશીળગુણેશાભેસુંદરી,અજીતએમાં છેસુખડાંનીહેલ. એવા
७
સોયઆત્માને. ( ૨૪૭ )
રાગ–પ્રભાતી.
જાય છે જાય છે આણુ વહી જાય છે, જાય છે હાથમાં ફેર નાવે; સવથી શ્રેષ્ઠ અવતારને પામીને, ઘેલપણ માંહી શાને ? ગુમાવે, જે ગયેા કાળ તે જાણુ ચાલી ગયા, આવતા કાળને શા ભાંસે !
*
ચાલતા કાળમાં કાર્ય કર ! કાય કર ! માહુમાં ચેાશ તે આવડા શા ? ફાઇ કહે કાય ઘરડી થશે તે પળે,
For Private And Personal Use Only
જાય છે ?
જાય છે. ૨
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૩) અંગના રંગ બે હેંગ થાશે; કેશ ધોળા થશે–વેશ બદલાઈ જશે, જેર જુવાનીનું સર્વ જાશે. જાય છે૩ પાય તે ધ્રુજ નેત્રે નવ સૂઝશે, લાકડી ઝાલીને ચાલવાનું; બુદ્ધિની શુદ્ધિ તે સ્વ૫ રહેશે નહી, સહેજમાં અંગ થાકી જવાનું. જાય છે. ૪ દેહની એ દશ એક દિન થાય છે, એમ કે સુજન બંધ આપે, એ પછી કાળ વિકરાળ સંહાર, જે સમે વેદના ખૂબ વ્યાપે. જાય છે. ૫ એવી એવી દશા દુર્દશા તેય પણ, આવશે એનું નક્કી કહો શું ? એથી વૃદ્ધત્તવમાં ભક્તિ કરશું હમે, એવી દુર્ભાવનામાં વહે શું ? જાય છે- ૬ કાલે કરવા તણું એજ તું હાલ કર, જ્ઞાનના સંગમાં જ્ઞાની થાને સરિ અજીતાધિના સ્વામિના ચરણને, આશરે સ્નેહની સાથે હાને. જાય છે ૭
જમાન સંધ. ૨૪ ]
રાગ-પ્રભાતી. સૂરનું કામ છે જેર સંગ્રામ છે, દેશ વિશાળ છે સુખકારી; થયેની હાલ છે ભક્તિ તલવાર છે, કાપ કાળજે દુઃખકારી.
જૂરનું૧
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪ )
આત્મ સુખ પામવા,
સ્વની સપદા માનવી આપદા, જૈવ થઈ માનવી તે થાવુ: જન્મ તે મરણમય અન્ય દેહાધરો, નરકની કેદમાં કેર્દી થાવું. કામના વૃક્ષની કામના વેલ્લીઓ, કાપવી મૂળથી લક્ષ લાવી; નિર્બીજા વેઠ્ઠી દૈવી ગુણ ભૂમિમાં દેવી વાવી. ષ્ટિ આવે નહિ. સૃષ્ટિ ઝીણી ઘણી. હૂમલા શત્રુના ખૂમ થાતા; ધ્યાન આવે નહી સૂક્ષ્મ દૃષ્ટિ વિના, કલ્પના વૃષ્ટિમય વાયુ હુાતા. દીલના દેશમાં મુક્તના વેષમાં, જીન્દ્વની ભૂમિકા ખૂબ ગાજી; અનહદી નાદનાં દુંદુભી વાગતાં, વિશ્વપતિ વ્હાલના મસ્ત વાજી. સ્વામિના નામરૂપ મેાતિની માલિકા, ક'માં અવનવી કાંતિ આપે; ક્રોધના ભાર તે સામે આવે નહી, લાભનુ જોર તે કેમ વ્યાપે ? સદ્ગુરૂની કૃપા ફેજ પાછળ ઘણી, સિદ્ધના દેશના લેક લેવે; સૂરિ અજીતાધિના સાથમાં શરુ થઇ, જ્ઞાનના યુદ્ધમાં આત્મદેવે
For Private And Personal Use Only
જૂનું ૨
સૂનુ ૦ ૩
તુ ૪
શૂનું પ
શૂરનું ૬
સૂનું૦ ૭
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ નમઃ શ્રીવીતરાગ ||
अशेषस्वपरसिद्धान्तसारसागर पारदश्वभ्यः शास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञान विभाकरनिखिलभ्रमणचूडामणपूज्यपादविश्वजनवन्दनीय सद्गुरुश्रीबुद्धिसागरसूरिपुनवेभ्यो नमः
॥ અનિતપૂવતસિંધુ.
—— શ્રીવિલિનસ્તવન. (?)
રઘુપતિ રામ તેમાં રહેજો રે—એ રાગ.
રૂષભદેવ ? સ્વામી ? છે. હેતુ અમ્હારા રે, અમને પ્રાણ થકી ઘણા પ્યારા. પિતા આપના છે નાભિ રાજા રે, માની સંત મહુતાએ માઝા રે; નિર્ગુણ નાથ ? ગરીબ નિવાજા, માતા મરૂદેવી પુણ્યશાળી રે, પતિવૃત્તધારી રંગે રૂપાળી રે; જેનાં દર્શને તાપ દઇએ ટાળી, પ્રગટી આપ ચરણમાંહી પ્રીતિ રે,
For Private And Personal Use Only
રૂપલ. ટેક.
ભ ૧
૧૯. ૨
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૩)
ચકાર ચંદ્રતણી જેવી રીતિ રે; પ્રભુ ! એવી ઘો અમને પ્રતીતિ, જેવી કલ્પતરૂ તણી છાયા રે, એવી આપની માંધેરી માયા રે; કરે કરૂણા સફળ થાય કાયા, અન્ય સુખડાં ના જાણ્યા ઉધારા રે, આપ અનુભવ જાણુન હારારે; દીન બધુ છે. ઇષ્ટ અમ્હારા, મ્હારાં તનમન તવપર વારી રે, સદા સેવકના સુખકારી રે; દાસ જનના જરૂર દુ:ખ હારી, મ્હારી અરજી પ્રભુજી? સ્વીકારો રે, સ્વામી ? સફળ કરે જન્મારો રે; સૂરિ અજીત છે દાસ તમ્હારે,
શ્રીચલિતબિનસ્તવન. ( ૨ )
રઘુપતિ રામ તેમાં રહેજો રે.~~~એ રાગ.
સુખદ અજીત અનેશ્વર સ્વામી રે, સદા રહું આષ પદને પ્રણામી; હુતા વળી વળી વાટડી જો રે, પ્રેમ આપ ચણુ તિ પ્રેા રે; ખાટા ખલકનાં દુ:ખ સહુ ખાઉં, એક આપની લગની લાગી છે રે, હૂંવે અનુભવ જ્યતિ જાગી છે રે વીતરાગી તમ્હારા રાગી છે, ઉપજ્યું અ’તરમાં અધારૂ ધન ઉત્તમ નવ દિસે મ્હારૂં રે; જ્ઞાન ખ્યાતિ ? ત્યાં કામ તમ્હારૂં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
રૂપણ. ૩
રૂષભ. ૪
રૂપસ. ૧
રૂષભ. ૬
૧ભ. ૭
સુખદ ટેક.
સુખ. ૧
સુખદ. ૨
સુખદ. ૩
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખદ. ૪
( ૧૦૭ ) હું તે ગાંડે ઘેલાય તહારો રે, ભવજલધિથી પાર ઉતારે; પ્રભુ ? દેખાડા પ્રેમ કિનારા, મન મંદિર માંહી પધારે રે, આપે અનુભવ કેરા વિચારે રે, સાથે સમતાનો ભાવ છે સારા, આપ દશને આનંદ થાશે રે,
વ હીરાની જાત જણાશે રે; પુજ પાપના દૂર પળાશે, મહારી મમતાને હાલમ? મારે રે, દુષ્ટ વૃત્તિને ઘટમાં વિદારે રે, મળે અછત ઉગરવાને આરો,
સુખદ. ૫
સુખદ. ૬
સુખદ, ૭
ક.
શ્રીસંમનિસ્તવન. ( ર )
વીર કુંવરની વાતડી કેને કહીએ ? એ રાગ. આત્મ ઉદ્ધારણ કારણે ચાલો જઈએ, હારે ચાલો જઈએ રે ચાલે જઈએ હરે પ્રભુ સંભવ દ્વાર, આત્મ ઉદ્ધારણ કારણે ચાલો જઇએ. વહાલો મધુરસ કરતાં મીઠડા ઘણું લાગે, હોરે ઘણે લાગે રે ઘણે લાગે; હારે આવે હેત અપાર,
આત્મ. ૧ હાલે પ્રાણ જીવન પરમાત્મા સુખદાઇ, હારે સુખદાઈ રે સુખદાઈ હારે સાધુને શણગાર,
આત્મ. ૨ જેનું નામ લેહ્યામણું સૃષ્ટિમાં ઘણું શોભે, હારે ઘણું શેભે રે ઘણું શોભે; હાંરે રૂડું સંભવનાથ,
આત્મ. 3
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૮) મહને પ્રેમ વધે પ્રભુ ઉપરે જાઉં વારી, હરે જાઉં વારી રે જાઉં વારી; હારે ૩ દિવસને રાત,
આમ, ૪ લાગી પ્રેમ કટારી એ દેવની મારા મનમાં, હરે મારા મનમાં રે મારા મનમાં હારે થાશે મેંઘા મેમાન,
આત્મ, ૫ મહારૂં જીવન પ્રભુજીના હાથમાં સાચે સ્વામી, હરે સાચો સ્વામી રે સા સ્વામી, હરે દેશે જ્ઞાનનાં દાન,
આત્મ. ૬ જેવી ચંદ્રની વૃત્તિ કેરમાં રહી વળગી, હરે રહી વળગી રે રહી વળગી; હાંરે મહારી સંભવ માંહી,
આત્મ. ૭ સૂરિ અછતને સ્વામી શિરામણું મન માને, હાંરે મન માન્યો રે મન માન્ય; હારે બીજું શરણું ન કોઈ,
આત્મ. ૮
श्रीअभिनंदनजिनस्तवन. (४)
- રાગ ઉપરને. દશનથી દુ:ખ જાય છે સુખદાઈ, હરિ સુખદાઈ રે સુખદાઈ હારે અભિનંદન દેવ, દશનથી દુઃખ જાય છે સુખદાઇ. પામણુના વેગથી લેહ મળશે, હારે લેહ ટળશે રે લેહ ટળશે; હારે થાશે ઉત્તમ હેમ,
દર્શનથી. ૧. એમ પ્રભુ ? તમારા પગથી પાપ ટળશે, હારે પાપ ટળશે રે પાપ ટળશે; હારે થાશે જીવ શિવ તેમ,
દશનથી. ૨
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(iv૯)
મૂળ ભ્રમર તણા ધ્યાનથી રૂપ પલટે, હાં રૂપ પલટરે રૂપ લયે; હાંરે જેવુ દેખ્યુ દૃષ્ટાંત,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ જીવ તમ્હારા ધ્યાનથી પ્રભુ ધારો, હાંરે પ્રભુ થાશેરે પ્રભુ થારો; હાંરે શાસ્ત્ર દ્રાખ્યા સિદ્ધાંત,
માના તણી લાજ રાખજો મ્હારા વ્હેલા ? હારે મ્હારા વ્હાલા૨ે ? મ્હારા વ્હાલા ? હાંરે હેતે લજો હાથ,
આન્યા શરણ તમ્હારે હું શ્રી પ્રભુ ? પત રાખા, હાંરે પત રાખારે પત રાખા;
રે નવ અથડાવા નાથ ૩
આપ ભજન કરૂં વ્હાણુલ શાલ્યું સારૂં, હાંરે શાલ્યું સારૂ ૨ શાલ્યું સારૂં હાંરે આથમ્યા અધકાર,
અજીત સૂરિ એમ ઉચરે પ્રભુ ? તમને, હાંરે પ્રભુ ? તમને રે પ્રભુ ! તમને; હાંરે ભજી વિમ્યા વિકાર,
દનથી. ૩
For Private And Personal Use Only
કન. ૪
દન. પ
શન.
દર્શન. ૭
દન. ૮
श्रीसुमतिजिनस्तवन ( ५ )
મ્હારે દીવાળી થઈ આજ. એ રાગ.
દુનિયાના દુષ્ટ દમામ, સુમતિ પ્રભુ સુખદાઇ. એ ટેક. શ્રુતિનાથ ? સુમતિ શુભ દેજો, કુંડમતિનું નથી કામરે; ધર્મ ધ્યાન કરવામાં ધીગી, હૈયે દેજો હામ, સુમતિ, વ્હાલ વધે છે વ્હાલમ ? તુજપર, રૂપ અતિ રમણીયરે; મણ ક્ષણ પ્રત્યે પ્રીયતા પ્રગટે, પ્રભુ ! લાગેા છે પ્રિય, સુમતિ. ૨
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૦ ) સુમતિ વિના શું ? સાધન કરીએ, કુડમતિને અંધકાર દૃષ્ટિ ન દેખે કઈ વસ્તુને, અમુઝણું થાય અપાર સુમતિ કે સુમતિ દયા દર્પણ છે સાચું, દીવ્ય તવ દેખાયરે; અમૂલ્ય રત્ન નિજ હાથે આવે, શાશ્વત સુખ હાય. સુમતિ.૪ પણ ઉધું દુષ્ટ મતિ છે, દેવ નહી દરશાયેરે, . દુર્મતિ માટે દૂર કરીએ, જન્મ ન એળે જાય: સુમતિ. ૫ દેહ દેવળમાં દીપક પ્રગટે ? જાય તિમિર ઘન ઘેરરે, દને આપે દેવ નિરંજન, નિર્મળ નવલ કિશે; સુમતિ. ૬ હું અજ્ઞાની કંઇ નવ જાણું, ભવ વનમાં ભમનાર; જુઠુંબેલું જન્મી જગમાં, ત્યાં તમે મતિ દેનાર, સુમતિ. દેહ સ્વરૂપી રથમાં બેસી, જીવ ફરવાને જાયરે; પ્રબળ અધે પંચંદ્રિય જોડ્યા, સારથી મન છે સદાય, સુમતિ. ૮ એ સારથીને સમજાવાને, સુમતિનાથ સુજાણ અછત કહે હે કરૂણ સાગર? ઘોસન્મતિનાં દાન, સુમતિ. દ
રીપબમરિનાdવન. (૬)
પરજ-રાગ. પદ્મ પ્રભુ ? તમમ્હારા કારણે રે, ઝેર જાણો સંસાર. ૨ પ્રીતડી ત્યાગીરે પિતા માતની, તજ્યા વિષય વિકાર, ૨
પદ્મપ્રભુ ?
આવીને આજ ઉગારજે રે, બાંધી આપ સાથે બેલ; ૨ આશ તે મહારે તનહારી એક છે, સૂણે છબીલા છેલ? ૨
ચિંતામણી જે હાથ આવીરે, બીજા ધનનું શું કામ ? ઉત્તમ ચિંતામણી શ્રીનાથે છો, હૈયે આપ તણી હમાર_
પદ્મપ્રભુ ! મનડું હેર્યું છે મહારૂં બાપજી રે, જે દીપમાં પતગ, વખતે વખતે વૃદ્ધિ પામતે, મહારે અંતર ઉમંગર
પદ્મપ્રભુ!
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) પતિવૃતાને પતિ એક છે રે, મહારે એમ તમે એક; ૨ આત્માને પરમાત્મા થવા શીખ, આપ વિમળ વિવેકાર
પદ્મપ્રભુ ? " આપ શરદ સહામણું, હરે પાપરૂપ પંકર પ્રેમરૂપ પુપ એમ ખીલ, કરે અમને અલંકાર
પદ્મપ્રભુ ! ૨ ઘી મતાના મોંધા વહાલમારે ? કૂડી કાપે જ જાળ૨ પાણી પહેલી પ્રભુ ? પાળ બાંધજે, દીન બંધુ દયાળકર
પદ્મપ્રભુ ! છે જગત તણું સુખ ઝાંઝવાંરે, એમાં નથી આનંદર અછત સૂરિની સામી વિનતિ, સ્વામી ? સદા સુખકંદર
પદ્મપ્રભુ ? ૮ श्रीसुपार्श्वजिनस्तवन. (७) અલિ સાહેલી ? જંગમ તીરથ જેવા ઉભી રહેને. એ રાગ. એ મનમેનાં? વનવનમાં અથડાતાં ભવ વહી જાશે; સુપાશ્વતણુ, ગુણ ગાઈશ તે, નિર્મળ તુજ ભવ થાશે. ટેક. હા રમત ગમતમાં દિવસ ગયો, ત્યારે કાળ પારધીપાછળથી હે વ્યર્થ લ્હારો અવતાર વહ્યો, એ મનમેનાં ૧ અલી ? રૂપ અનુપમ છે હારૂં જગ પંથીને લાગે મારૂં અંતે અંતક કર થનારૂં, એ મનમેનાં ? . પછી પિંડ પીંજરમાં પૂરાણુ, ઘેલી? વ્યાકુળ થઈ ગભરાણુ, જરા કાળવેદના નવ જાણી, એ મનમેનાં ?
૩ નથી સગાં સંબંધી સાંભરતાં, પશ્ચીશ સળીઆના પીંજરમાં શું? સુખ હેય અલિ ? પરઘરમાં, એ મનમેનાં ? ૪ મેં–ના પંખી? એવું કહેજે, તું નામ સુપર તણું લેજે; હવે રહેમ ભુવન મધ્યે રહેજે, એ મનમેનાં ? ૫ પંખીથી સાધનશું થાશે?તું અનંત વખત અરે? અથડાશે; કેવળ પ્રભુ નામે દુઃખ જાશે, એ મનમેનાં ?
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૨) મટી જ? પંખી વન ભમનારૂં, મટી જા? દુખ રમત રમનારં; મટ દુ:ખદાઈ ફળ જમનારૂં, એ મનમેનાં?
૭ દુઃખમય ભય જયારે તું તજ, સુખ થાશે જે ભગવત ભજશે, સૂરિ અજીત સાધન સુંદર સજશે, એ મનમેનાં ?
શ્રી ચંદ્રકમકનસ્તવન. (૪)
પરજ-રાગ ચંદ્રપ્રભુજી ? સાચા ચંદ્ર છે રે, આપ અંતર પ્રકાશ ૨ મમતા તિમિરમાં મુંઝાઉં છું, પ્રગટે વિવેક વિકાશચંદ્ર૧ સૃષ્ટિના તાપ શમાવવારે, રૂડી શરદની રાત, ૨ સમતા ગોપીની સંગે ખેલવા, કૃષ્ણ આત્માને સાથ;૨ ચંદ્રક ૨ આનંદકારી આપ દેશના રે, આપ અમને પ્રતીતર શક અને મેહ તણા સંગમાં, કશી સમજ્યો નારીત રચંદ્ર ૩ વિચાર વૃંદાવને પધારજો રે, સ્નેહ જુમનાને તીરર રાસ તો રમાડો રહેમ ચોકમાં, વાય સત્યના સમીરર ચંદ૦ ૪ દેવ તથા દેવીએ ઝંખતાં, રૂડે રાસને વિલાસ રે પૂર્વ પુણ્ય છે તેજ પખશે, હૈડે હર્ષને ઉલ્લાસપુર ચંદ્ર- ૫ અંતરના સ્વામિ! વહેલા આવજોરે, મહારે આપનું છે કામર કામ ક્રોધ વૈરીને વિદાર,વિમળ અંતના વિશ્રામર ચંદ્ર ૬ વિમળ કુમુદ વિકસાવરે, રૂડા જીનવર ચંદર અછત સૂરિના મન ભાવતા, આપ અખંડ આનંદર ચંદ્ર ૭
ત્રીપુલિપિનાતિવન ()
ધૂળ-રાગ. સખી ! સુવિધિ સુનાથ સેહામણું, સદા પાવનકારી પ્રમાણુ પરમપદ પામવા;
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
ચાલે? દર્શન કરવા એ નાથનાં, ધરીએ હૈડામાં નિર્મળ ધ્યાન, પરમપદ પામવા. ૧ તજી અંતરના સખી? આંબળા, મળીએ મૂકી મમત અને માન, પરમપદ પામવા શુભ કમર શ્રોફી લઇએ હાથમાં, પ્રેમરૂપ પાવન ઘણું પાન, પરમપદ પામવા; ૨ ચાલો ? આપણું દોલતણી દાખીએ, લેવા અખંડ હેવાતણ હાથ, પરમપદ પામવા; આ અવસરે અતિ રળીયામણે મ સંત સાહેલીનો સાથ, પરમપદ પામવા. ૩ ઘણા દિનના વિગ નિવારીએ, રૂડે નિર્મળ સ્વામિનો સંગ, પરમપદ પામવા. પાપ તાપ સમગ્ર સંહારીએ, લઈએ પ્રેમ સ્વરૂપ પ્રસંગ. પરમપદ પામવા. પ્રભુ સુવિધિથી અધિક બીજું નથી, કાપે જન્મ મરણ તણાં કષ્ટ, પરમપદ પામવા પ્રેમરૂપ ગુચ્ચા પુષ્પ હારડા, ઉઘડે છુપી રહેલા અદષ્ટ, પરમપદ પામવા, ૫ મોહન મનમંદિરમાં વિરાજ, એને પાવનકારી પ્રદેશ, પરમપદ પામવા; મમતા આડ કરીને ઉભી રહી, એની પરવા ના કીજીએ લેશ, પરમપદ પામવા. ૬ શોભે સ્નેહ સ્વરૂપ સિંહાસને, જેની ઉપમા કહી નવ જાય, પરમપદ પામવા; સૂરિ અછતને ઘેરે સફળ થયો, મીઠે મનમાં આનંદ ઉભરાય, પરમપદ પામવા, ૭
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪) શ્રી નલિનતાન. ( ૨૦ )
ધળ-રાગ. સખી ? શીતળનાથ સુધાસમા, પ્રભુની ઉપમા કહી નવ જાય, મહારસ માણીએ. નામ લેતાં પરમપ્રિય નાથનું શાંતિ ઉત્તમ અંગમાં થાય, મહારસ માણીએ. ૧ ઉપજી અગન મહા અજ્ઞાનની, ઉરમાં ઉપન્યો છે દારૂણ દાહ, મહારસ માણીએ; એને સહજ સ્વરૂપે શમાવવા, પ્રગટયો શીતલ પ્રેમ પ્રવાહ, મહારસ માણીએ; ૨ મહા મહિમા તલ જિન રાજને, સૂરિજન મુનિજન નિત્ય ગાય, મહારસ માણીએ; પ્રભુના દર્શનથી દોષ જાય છે, જીવ નદ શિવસિંધુમાં જાય, મહારસ માણીએ. ૩ મધ્ય રાત્રિમાં નાવ ચાલી રહ્યું, એની સુરતા ધ્રુવમાં સહાય, મહારસ માણીએ, એમ સુરતા શીતલ ભગવાનની, જીવને સત્ય દેશે લઈ જાય, મહારસ માણીએ. ૪ સખી ? શોભા શી ? સુંદર સ્વામિની, મન વાણથી કહી ન શકાય, મહારસ માણીએ; મુંગે સાકર ખાધી શું? ઉચ્ચરે, સમજે મનમાંહીને મલાય, મહારસ માણીએ. ૫ બીજા જગતણ પિયુ પરદેશીઆ, એમને વરતા ન તાપ શકાય, મહારસ માણીએ; મહારા મનડાની તર્પત બુઝાવવા, હતો શીતલનાથ સદાય, મહારસ માણીએ. ૬ સખી ? વરીએ તે શીતલનાથને, સખી ? ભજીએ તો શીતલનાથ, મહારસ માણીએ,
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) સૂરિ અછતને સ્વામી સોહામણું, હેત ઝાલે સેવક તણે હાથ, મહારસ માણીએ. ૭
શ્રી વિનરાવન, (૧૧)
મહાવીરજી ? મુજ માયાળુ. એ રાગ. શ્રેયાંસનાથ સુખકારી રે, પ્રેમી પરૂણા,
દુનિયા સઘળી દુઃખકારી રે, પ્રેમી પરણ. ટેક, મનડું તે મહારૂ પીપળના પાન સમ ડેલે,
ચઢયું મમતાને ચકળે, પ્રેમી પરૂણા. મનડું તો મહા વિજળી તણું અજવાળું,
ઘડી સ્થિર થતાં નવ ભાળું રે, પ્રેમી પરૂણ. મનડું તે મહારૂં રેઝ સમાન રઝળતું, તે નથી મોહન સંગે મળતું રે, પ્રેમી પરૂણા. મનડું તે મહારે દેહ દેવળની પતાકા,
સ્થિર ગીજન કરી થાક્યારે, પ્રેમી પરૂણા. દિન રેન એ અજ્ઞાનમાં આથડે છે,
સુત લલના સાથે લડે છેરે, પ્રેમી પરૂણા. એને તો આપ વિના તે ઠામ કેણુ? લાવે,
કેણુ ? પ્રભુનો પંથ બતાવે, પ્રેમ પરૂણુ. ૬ પ્રીતમજી ? મહારા જીવના જામા કરાવું,
પ્રિય પ્રભુ ? તમને પહેરાવું રે, પ્રેમી પરણું. ૭ પ્રિતમજી ? તમે કરૂણાનો દષ્ટિથી પેખો,
મુજ દુગુણને નવ દેખરે, પ્રેમી પરૂણા. ૮ મેહનછ? હારા મુખડા ઉપર જાઉં વારી,
કીધી ખલક તણું પ્રીતિ ખારીરે. પ્રેમી પરૂણા. ૯ - શ્રેયાંસ વિના તે શ્રેયસ કેણ ? સેહાવે, - ગુણ અછત સૂરિ શુભ ગાવે રે પ્રેમી પરૂણા. ૧૦
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૬) શ્રીવાસ્તુપૂર્વકનરાવન. (૨૨)
ગરૂડ ચઢી આવો ગિરધારી. એ રાગ. વાસુપૂજ્ય સ્વામીની બલીહારી, અમને ભકિત ગમી છે તન્હારી. વાસુપૂજ્ય. ટેક. શુભ સૂર્ય તણું રૂપ જેવું. આપ પદમાંહી મુજ મન મું; ત્યારે અલક તણું દુખ એ વાસુપૂજ્ય. ૧ સાચા સ્નેહ તણા તમે સાખી, આપ માટે આ જીદગી આખી મીઠી મૂતિ હૃદયમાંહી રાખી, વાસુપૂજ્ય. ૨ કલ્પવૃક્ષની ઉપમા અધુરી વૃક્ષે જડતા દેખાય છે પૂરી, આપ ચેતન મૂતિ મધુરી, વાસુપૂજ્ય. ૩. કામ ક્રોધના કાપણું હારા, ગતિ ઉત્તમ આપવા વાળા; સ્થિર જ્ઞાનના સ્થાપન હારા, વાસુપૂજ્ય. ૪ આપ ભકિતનો પ્રગટાવે ભાનું પડયું આપ સાથે મહારૂં પાનું. સ્વામી? કેમ?કરી રાખું છાનું? વાસુપૂજ્ય. ૫ મહારા વિમળ મંદિર માંહી વસ, દાસ સામું દેખી હેતે હસો, વહાલમ? હાલ.કરીને વિલસ, વાસુપૂજ્ય. ૬ પ્રભુ ભજવાથી મેહ મટે છે, સ્વામી સેવ્યાથી ક્રોધ ઘટે છે; રૂડું નામ અજીત રટે છે, વાસુપૂજ્ય. ૭
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૭ ) શ્રીવિણગિનિ. (૨)
ગરૂડે ચઢી આવજે નિધારી. એ રાગ. વિમળનાથ નિર્મળ સ્વામિજી મહારે, જીવણ? જયશાળી કરે જન્મા, વિમળનાથ. ટેક. મહારા મનડામાં મળ ભરી છે, બેટા તનેડામાં ખળતા ખરી છે, એથી ભકિત. વિમળ આદરી છે, વિમળનાથ. ૧ નષ્ટ જગની કરી કરી છે, આપ કરી કરી ના કરી છે, કુર કંકાસ જે કરી છે, વિભાળનાથ. ૨ આપ ભકિત કઠણ અસિધાર, પંથ વિરલા છે પાલનહા, પ્રભુ ? ધારાના છો આધાર, વિમળનાથ. ૩ મહામાં નેત્ર વિમળ સદા કરજે, હાર કણે વિમળ વિદ્યા ભરજે, મહાર હૃદય ઠેકાણામાં કરજે, વિમળનાથ. ૪ ભેદ ઘટ અને ગોળી માગરના, ભેદ કુંડળ ને કંકણના, * એમ છમ તણ ભેદ નાના, વિમળનાથ. ૫ પણ મૃત્તિકા તો એક સહુમાં, એક એક આતમ વસ્તુ બહુમાં; પણ સંજ્ઞાન સંજ્ઞા થના, વિમળનાથ. ૬ દેવ દૈત તણું જ્ઞાન દેજે, તેમ અદ્વિતનું પણ કહેજે. વૈતાદ્વૈત તણું ભાન રહેજે, વિમળનાથ. ૭, સહુ માહી અપેક્ષા સમાણ, એવી જીનવ૨ના વાણી, પ્રેમ અછત સૂરિએ પ્રમાણી, વિમળનાથ. ૮
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'(૧૮)
છીએનેજિનેરાપ. (૪) આવજે આવજો આવજેરે. બહેની? વહેલાં નિશાળે આવજે–એ રાગ. નામ છે નામ છે નામ છે રે, હારે અનંત પ્રભુનું મુખે નામ છે. ટેક. અન્ય શબ્દ વિશ્વકેરા ગમતા નથી સખી ? હૈડામાં નાથજીની હામ છે રે, મહારે અનંત. ૧ રૂપતે દેખાય નહીં પ્રત્યક્ષ પેખાય નહી, ધીંગા ધણનું ધીંગુ ધામ છે રે, મહારે અનંત. ૨ સુંદર સફેદી દેખી સુંદર સુજાણની, સૃષ્ટિ તણુ શોભા બધી શામ છે રે, મહારે અનંત. ૩ સુખભર્યું અનંતુ અનંતનાથજીમાં, બાકીની તે કુટી બે બદામ છે રે, મહારે અનંત. ૪ શીતલ છાયા છે મારા હાલિડાની વિશ્વમાં હરામીની છાંયડી હરામ છે રે, મહારે અનંત, ૫ ઉન્નત અનંત કેરી સંગતિમાં ઉન્નતિ, વહાલી છ અંતને વિશ્રામ છે રે, મહારે અનંત. ૬ ક્રોડા કોડ જન્મ કેરાં પાપને કપાવતે મેહનને મહારે ત્યાં મુકામ છે રે, મહારે અનંત. ૭ તાપમાં તપેલી હુ સંસ્કૃતિના તાપથી, આતપત્ર પ્રભુછ ઉદ્દામ છે રે, મહારે અનંત. ૮ અનંતનાથ? સુખ આપજે અનંત, કેડીલાજી ? આપ તણું કામ છે રે, મહારે અનંત. ૯ અછતનો સ્વામિ શુદ્ધ સાધુને શિરેમણિ, પ્રેમે પ્રભુ પાવમાં પ્રણામ છે રે, મહારે અનંત. ૧૦
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) જીવલિનતવન. (૨)
આવજે આવજો આવજે રે બહેની ? એ રાગ. સાર છે સાર છે સાર છે રે, એક ધમ ધ્યાન સાધવામાં સાર છે. ટેક. સ્મશાન સુધીની પ્રીતિ સૃષ્ટિના સમાજની, નામ છે સંસાર તે અસાર છે રે.
એક ધર્મ. ૧ વહાલાને વળાવ્યાં ગયાં અન્ય જન્મ પામવા, પંથિનો મેળાપ શે ? પ્રચાર છે રે,
એક ધમ. ૨ પીળી ભાળી પૃથવી ને પીળા ભાળ્યા પ્રાણુઆ, પિત પાંડ રેગને વિકાર છે રે.
એક ધમ. ૩ દાન કાંઈ ના દીધું ને કામ સારૂં નવ કીધું, પ્રાણી અલ્યા ? ઉતાર પૂતાર છે રે.
એક ધર્મ. ૪ ધર્મ કામ ઘારજે ને મેહરિપુ મારજે, મૃત્યુદેવ તણે માથે માર છે રે.
એક ધર્મ. ૫ ધર્મનાથ પ્રભુ તણું ધ્યાન તો તું ધરી લે ? ભાગ રેગ કેરે ભારે ભાર છે રે.
એક ધમ. ૬ પૂજન પરમાત્માનું કામ થાય આમાનું નદી તરવા તૈકા નિરધાર છે રે,
એક ધમ. ૭ હાજ૨ હજુર દેવ આપ માંહી આવશે, સજજનને સાચા શણગાર છે રે.
એક ધર્મ. ૮ હુલ રૂડ વ્યાપશે ને શાંતિ સારી સ્થાપશે, સાધુને તે શુદ્ધ સરકાર છે રે.
એક ધર્મ. ૯ અછતને સ્વામિ રૂડો સંત શિરોમણિ, આનંદને અણુવ અપાર છે રે.
એક ધર્મ. ૧૦
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૦ )
श्रीशांतिजिनस्तवन. ( १६ )
હે મ્હારા ક્ઠાન ભરમાયા પાડાશણુ ? એ રાગ. હે મ્હારા નાથ ભરમાયા, સમતાડી સખી ! હું મ્હારા નાથ ભરમાયા, શાંતિના સાગર રૂા નામે શાંતિનાથજી, શાંતિની નજર નવ લાબ્યા,
..
મમતાડી સખી ! ૧
મમતાડી સખી ! ૨
સમતાડી સખી ! ૪
ઢવ યા સિંધુ અને આકાશના ઇન્દુ, કયાંથી નિષ્ટ ભાવ લાવ્યેા ? પ્રેમતણાં પાણી મન મદીરે ભર્યાં છે, પીવા કે માવા સખી ? નાળ્યા, મમતાડી સખી ? ૩ નિત્ય ઉઠી સ્નેહ સાથે નામ એનું હું પુ, સંભાળ લેવા તાયે નાળ્યો, ભક્તિ સ્વરૂપ રહે તેા ભાજન કરાવ્યાં, જમવા જમાડવા તે નાબ્યા, સાહેલી ? સમતા ! સ્વામીને કોઈ સમજાવે, આજના દિવસ તે વહાયા, અન્ન નવ ભાવે ને નિદ્રા ન આવે, કાણ જાણે? જંગ કયાં જમાળ્યા? મમતાડી સખી! ૭ કાડીલા હૈ કથને કામણ કર્યુ છે,
સમતાડી સખી ! ૫
સમતાડી સખી ! ૬
..
મ્હારાં અશ્રુ લક્ષમાં ન લાવ્યા, સમતાડી સખી ! ૮ પ્રભુની પ્રસન્નતાનાં પાનબીડાં અે સુખવાસ કરવા ના આવ્યા,
કર્યા,
મમતાડી સખી ? ૯
અજીત વિલાસી મ્હારો સ્વામી શાંતિનાથજી ? અશાંતિના ક્માંહી ફાબ્યા,
મમતાડી સખી ! ૧
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકિનારા, (૨૭).
મહાવીરજી મુજ માયાળુ છે. એ રાગ. કંથજીન? કામણગારા? રે, સ્વામી સલુણ, મહારા હૃદય મંદિર રમનારા રે, સ્વામી સલુણું? ટેક. ભગવતજી ? હું તો દાસ સદાને હું હારે ભવ અટવીમાં ભમનારો રે સ્વામી સલુણ : ૧
નવરજી ? તું તો સર્વે સગુણ થકી ભરીએ, હું દુઃખ અવગુણને દરીએ રે, સ્વામી સલુણ ? ૨ નટવરજી ? હું તે જ્ઞાન કે ધ્યાન નવ જાણું. મિથ્યા માયામાં માણું રે, સ્વામી સલુણા ૩ પ્રભુજી? મહેતાં કૂડ કપટ બહુ કીધાં, ધન પ્રાણીને દુઃખ દીધાં રે, સ્વામી સલુણું ? ૪ સ્વામીજી ? હારી સેવા સકળ વાત સાચી, પણ પાની મહારી પાછી રે, સ્વામી સલુણ : ૫ નાથજી ? બળવંતે તે આત્માને બેલી, હે ખલકની બાજી ખેલી રે, સ્વામી સલુણું? ૬ હાલાજી ? તું તે સનાતણું નાણું સાચું, ‘હું કથીરનું નાણું કાચું રે, સ્વામી સલુણ ? સંભાળ મહારી સ્વામી ? સદાકાળ રાખો, મુજ દુગુણ કાપી નાંખે રે, સ્વામી સલુણ ? ઇનરાજ ? હારી લજજા તું રાખણહાર, સૂરિ અછતને માહ વિદારરે, સ્વામી સલુણા? ૯
શ્રીકરશનજીવન. (૨૦). લાવણી–બીનકાજ આજ મહારાજ. એ રાગ. અરનાથ ? આજ મહારાજ? અરજ ઉર લાવે, આ સેવક કેરા દ્વાર ઉમંગે આવે,
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૨ )
મ્હારી લાજ તમમ્હારા હાથ દ્વયમાં ધરો, હું... જાઉં ન જમના દ્વાર કામ એ કરશે, મુંજી આઠે યામ નથી કાઈ હુારૂ, વળગ્યું છે મિથ્યા આજ માયાનુ લારૂ, સુણી સેવક કેરી રાડ ના પ્રભુ ? તલસાવા, અરનાથ હૈ આજ મહારાજ ! અરજ ઉર લાવો. મળી પાંચ ચાર મહા જોર વિપિનમાં ધૈર્યા, કીધો લૂંટી એ હાલ માહુના પ્રેર્યાં, કરે આળસ ઉલૂક અકાર ભયંકર વનમાં,, કરે ક્રોધ સિહુ ઘુઘવાટ હામ નથી મનમાં; નથી આપ વગરની ખેલ હાલ હવે આવા, અરનાથ ? આજ મહારાજ ? અરજ ઉર લાવા. દુ:ખદાઇ અજ્ઞાનની રાત સૂજ નથી પડતી, માહ મદિરા કેરી કેક અતિશય નડતી, હું ભૂલ્યા હું ભગવાન માફ કરી લેજો, ગણી પુત્ર પિતાના ન્યાય રહેમ કરી રહેજો, કરી જ્ઞાન ભાનુનુ તેજ વ્હાલ વરસાવે, અરનાથ ? આજ મહારાજ ? અરજ ઉર લાયેા, સત્સંગ તમ્હારા સંત તણેા મ્હને આપે, સેવક જનના સંતાપ કૃપાઘન?કાા, તમા માત પિતા સુત ભ્રાત બધામાં પાતે, હે નિરખ્ખુ જગના નાથ ? સર્વાં સુખ જો તે, છે નિનિયાના નાથ? હવે તા બચાવા, અરનાથ ? આજ મહારાજ ? અરજ ઉર લાવે.
શ્રીમલિનસ્તવન. ( os) રાગ-લાવણી.
સુણા મહીનાથ ? ભગવાન ? વિનતિ અમ્હારી, રાખા મુજ ઉપર પ્રેમ યા દીલ ધારી.
For Private And Personal Use Only
૩
•
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૩), તજી સત્ય પંથ સુખધામ અસત્ય ભણું છું, તે સમતા કેરો સંગ કુસંગે રમું છું સુખદાયક આપ સદૈવ સહાય છે સારી, સુણે મલ્લીનાથ ભગવાન ? વિનતિ અમારી. ૧ કેમ ? તાવો ત્રિભુવન નાથ ? ન પાસે આવે, દુશ્મન લોકેએ આજ કર્યો છે દાવે, હમે સાચા છે સરકારે અજબ દરબારી, સુણે મલ્લીનાથ ? ભગવાન ? વિનતિ અહારી. ૨ છું દેહનગરને વાસી વહીવટકર્તા, પણ પાસેના કામદાર મુજથી નથી ડરતા, કરતા મન સૂર્યું કામ ધીરજ નિજ ધારી, સુણે મલ્લીનાથ? ભગવાન ? વિનતિ અમારી. ૩ મન હેડ કલાર્ક મહાન તુમાર ચલાવે, ખરૂં કરવા કે કામ ઘડી ન કરાવે, કરે પ્રજા હવે કકળાટ છે આફત ભારી, સુણે મલ્લીનાથ? ભગવાન ? વિનતિ અમારી. ૪ હું મહ મદીરા પાન સદેવ કરું છું, ગઈ દીલડા કેરી હામ હવે તે ડરું છું, શાંતિ સરખી શુભ નાર ન લાગી સારી, સુણે મલ્લીનાથ ? ભગવાન ? વિનતિ અમારી. ૫ મહે આપ તણું આમ્નાય કશી નથી પાળી, દુજન લેકેના સંગ રજનીઓ ગાળી, રૂશ્વત લીધી છે અપાર ન જેવું વિચારી, સુણે મલ્લીનાથ ? ભગવાન ? વિનતિ અમહારી. ૬ જવાબ શું આપીશ ? નાથ ! તમો પ્રતિ આવી, નિજ દાસ જાણી અહી હાથને લેજે બચાવી, સૂરિ અજીત કહે સુખ ધામ છે આશ તમારી, સુણે મલ્લીનાથ ? ભગવાન ? વિનતિ અમારી. ૭
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) श्रीमुनिसुव्रतजिनस्तवन. (२०) હરિ ભજન વિના દુઃખ દરિયા સંસારને પાર ન આવે એ રાગ સુવૃત વિના દુષ્ટવૃત્ત દિલડાનાં કેણ કપાવે ? ભગવંતતણે મે મનહર મારગ કેણ બતાવે ? ટેક. એવેરી હીરાને પરખાવે, દીપક વસ્તુને દરશાવે, સૂરજ સૂરજ રૂપ સમજાવે, સુવૃત વિના. ૧ સદગુરૂ વિષ્ણુ સમજણ કોણ આપે? વિના ઘ રગને કેણુકાપે? સાધુ વિણ શાંતિ કેણ સ્થાપે ? સુવૃત્ત વિના. ૨ કપડાને દરજી સરસ કરે, અંગે માનવ એને જ ધરે, વળી વિધવિધના શણગાર કરે, સુવૃત્ત વિના. ૩ રખવાળ કરે છે રખવાળુ, લુહાર લેહનું કરે તાળું, કરે તેજસૂ ઉત્તમ અજવાળું, સુવૃત્ત વિના. ગરમી વણ ઠંડી કદી ન ઘટે, પાણી વીણ તૃષા નાજ મટે સત્ય જ્ઞાન વડે અજ્ઞાન હઠ, સુવૃત્ત વિના. શિવ હેય તે જીવને શિવ કરે, દુ:ખીયાને સુખીયા સહજ કરે, મુનિસુવ્રત કવૃત્તને સુવૃત્ત કરે, સુવૃત્ત વિના. ૬ મુજમાં સુવૃત્ત સદા વસિએ, મુજ સાથે હેત કરી હસીએ સૂરિ અછત મોક્ષ રસને રસીઓ, સુવૃત્ત વિના. ૭
શ્રીનગનત્તવન. (૨)
આવજો આવજો આવજે રે બહેની ટેક અંતરને બેલી લેવા આવેશે રે, મને અંતરને બેલી લેવા આવશે, ટેક, ઋારે માટે વિરહની ચીઠી હાલે મકલી, બહુ બહુ કષ્ટોથી બચાવશે.
મહને ૧
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૫ ). વિસ્કૃતિનું વાદળ ચઢીને માથે આવશે,
એ સમામાં આવીને હઠાવશે, પૂરણ પ્રતીતિ નમિનાથની પડી છે સમતા સખીને સંગે લાવશે.
મહને ૩ રાતડી અંધારી આંખ આડી અંધકારની, પ્રેમ તણી જાતિ પ્રગટાવશે રે, મહને ૪ નેહ તણી વેલ મહારે આંગણે ઉછેરી છે, પ્રીતમ સુગંધથી શાભાવશે રે,
હને ૫ શરીર વિયોગ તણું આકરી વેળામાં, વિરતિના ભાવ વિસ્તરાવશે રે,
મહને ૬ મધુર સ્વરૂપ મહારે નમિનાથ બાપજી, અંતરના પડદા ઉઠાવશે રે,
મહને ૭ સરિતાનું પાણી જેમ સાગરમાં જઈ ભળે, જીવે એમ શિવમાં સિધાવશે રે, મહને ૮ અંતરમાં આંશ છે ને વિમળ વિશ્વાસ છે, અછતની લાજ એ રખાવશે રે, મહને ૯
શ્રી વિનરdવન, (૨૨)
રોગ-સોરઠની હુમરી. ન સ્નેહ સહિત નેમનાથને રે, એ ટેક. ચારી લીધું છે. ચિત્તડું હારું, તનમનધન પ્રભુ ઉપર વારું, હરદમ નામ ઉચ્ચારું, જોડી હાથને રે, નમુ. ૧ કામણ કીધું કામણગારે, મૂતિ વસી મનમાંહી મહારે, સા નિત્ય સંભારે, સુંદર સાથને રે, નમુ૦ ૨ મનમંદિરમાં આવી વસીએ, શિવ સુંદરી કેરો રસીએ. હેત કરી રહ્યું હસીઓ, જીવણ જાતને રે, મુ. ૩
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૬ ) વહાલ કરીને વારી જાઉં, નિરખિ તેમને રાજી થાઉં, ચિત્તડા મધ્યે ચાહું નિર્મળ નાથ રે, નમઃ ૪, આ ઉરમાં અંતરજામી, રૂ૫ રહિત નિરંજન સ્વામી, ગંભીર ગુણને ધામી. પ્રેમ પ્રસાદને રે. * નમુ ૫ શરણે આવ્યે સમતા પામી, જીવમાં પ્રીતી ગઈ છે જામી, નેમ પ્રભુ બહુ નામી, હણ ઘાતને રે, નમુ૬ અંત સમાના બેલી થાશે, વિપદાએ મારી વિખરાશે, સમરું શ્વાસે કરી પ્રણિપાતને રે, નમુ. ૭ દીવ્ય અછત મહાપદ દેશે, અંત વિષે ઉગારી લેશે, સ્નેહી જય જય કહેશે, વિમળી વાટને રે, નમુe ૮
શ્રી નવિન (૨૨)
અલબેલીરે અંબે માત, એ રાગ. જીનારાજ? મહા મહારાજ, પાર્થ પ્રભુ પામણિ. એટેક. પાશ્વનાથ મણિ પારસ સાચો, કરે લેહનું હેમ રે, જીવને શિવ કરે સાચા મન, પામુ કુશળ ક્ષેમ. પાશ્વ-૧ પૃથ્વી ઉપર પછડાતું નિત્ય, પાય તળે પીલાયરે, પારસ કે સંગે આયસ, સુવર્ણ થઈ શોભાય. પાશ્વર લખ ચોરાશી કેરા ચાકે, અથડાતો આ જીવ હે પ્રભુ ? હારા સુંદર સંગે, થાય સુખાવહ શિવ, પાર્ષ–૩ જગના સઘળા નાતા તાતા. લેહ સમા દુખદાઇરે, નાતો તહારે નટનાગરજી? સેવકને સુખદાઇ. પાશ્વ-૪ તમેં મહારૂં મનડું હરી લીધું, વરજ્યા વિશ્વ બકરરે, . પૂર્ણ ચંદ્રને જે પ્રીછે, ચિત્ત ચારેલ ચકર, પાપ બળી જળીને શરણે આવ્યું, ઘો શાંતિનાં દાનરે; મનહર મીઠા મનમોહનજી? પ્રાણ તણા પણ પ્રાણ. પાશ્વ-૬ ભવની ભ્રમણા ભાગે મહારી, સુરતા દ્યો તવ સંગરે, કામીને જેમ કામિની વહાલી, આપ અધિક ઉમંગ, પાશ્વ
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) જળ દુધની પ્રીતિ છે જામી, લોભીને જેમ દામ, એમ નિરંતર આપમાં સુરતા, લાવને અવિરામ. પા૫–૮ તજી તૃષ્ણએ નાત જાતની, ભાગ્યે સહુ સંસારરે. અછત આરાધે પાશ્વ પ્રભુને, પ્રગટી સુંદર વાર, પાશ્વ-૯
શ્રીમવિનિનવન. ( ૨૪ )
ઓધવજી દેશે કહેજે શ્યામને–એ રાગ. મહા-વીરને ભજતો નથી કેમ? માનવી?
ભવ્ય પુરૂષ ? એ પ્રભુમાં જીવને જેડજે, કાપી અંતર ઘટની કટિક કલ્પના,
છકીશ મા તું જળબળ હારા છાડજે. મહા-૧ કુતરા કેશ ભવમાં કષ્ટ ઘણું પડયાં,
એક વખત પણ પામી શકે ન અનાજ જે, રેઝતણું ભવમાંહી રઝળે રાનમાં,
લેશ અલ્યા? પણ નાવે તુજને લાજજે. મહા-૨ શિરપર હારે કાળ ઝપાટે દઈ રહ્યો,
અચેત ચેતન હજીએ ચિત્તમાં ચેતજો; એકલડું જાવું છે સત્ય મસાણમાં
હાંશ કરી કર પ્રભુ સંગાથે હેતજો. મહા-૩ સ્નેહી તણું છે નેહ સ્મશાન સુધી બધા,
પિસા સુધી પ્રમદા કેરી પ્રીત, ઉદર પિષણ સૂધી સગપણ છે પુત્રનું
વાત ગમી છે અંતરમાં વિપરીત જે. મહાવીર જગતના માનવને જીતી શકે,
બખતર પહેરે પણ રણમાં મરી જાય; મહાવીર મનરાજા સાથે ઝમીને,
મોહરાય સંહારી નિજરૂપ થાય, મહા
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮) અખંડ આનંદ ઉપજાવી શિવ પદ આપતા,
જન્મ મરણના રોગ સમૂળ જાય, કલેશ કંકાસ કુડીલા જગના નવ રહે,
યોગ વિયેગનાં અવગુણ વૃક્ષ વિલાય. મહા-૬ મન ? ભજ ત્રિશલા નંદન વિર ભગવાનને,
સ્નેહ સરિતા વીરસિંધુ પ્રતિ વાળ, એક કરીલે જીનેવર સાથે આતમા,
અજીત અખંડ પ્રભુ ભકતતણું પ્રતિપાળજે. મહા-૭
માનવાધિ. ( ) ઇંદ્રાસનથી ગરબે આવ્યો, ઈંદ્રાણીએ મોકલીએ છરે. એ રાગ. શ્રવણ મલ્યાં છે સંતપુરૂષનાં, સત્ય વચન સાંભળવા જીરે; સાન મહ્યું છે માનવ ભવમાં, દેષ ભીતરના દળવા જીરે. ૧ નેત્ર મલ્યાં છે દેવ નિરખવા, સ્નેહ સહિત નિરખીએ રે, ભાવ મચે છે પ્રભુને ભજવા, હૈડા મધ્ય હરખીએ રે. ૨ હસ્ત મલ્યા પ્રભુ સેવા કરવા, સંતનું સેવન કરીએ રે; નાવ મ૯ચું ભવસાગર તરવા, નવ ડુબીએ ભવ દરીએ જી રે. ૩ મુખ પામ્યો પ્રભુ સમરણ કરવા, પ્રભુનું સમરણ કરીએ રે;
હાલ મ૯યું વહાલમને વરવા, ભજન પથે પગ ભરીએ રે. ૪ પગ પામ્યો પ્રભુ યાત્રા કરવા, નાટકમાં નવ જઈએ રે; જાન મશું અજ્ઞાન મટાડી, નીતિ રીતિમાં રહીએ જી રે. ૫ હદય કરી શુદ્ધ સુખાવહ, પરમ પદારથ મળશે રે; અછત સૂરિ કહે સદગુરૂ સંગે, તાપ ત્રિવિધિના ટળશે રે. ૬
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
છે. (૨) પ્રપંચ મુકે મહારા પ્રાણીયા રે–એ રાગ. સુંદર સમય મળે પ્રભુ પામવા રે, એ તે એળે કેમ ? કઢાય જે પારસમણિ આવે છે હાથમાં રે, એને અળગે કેમ ? કરાય છે. કરી લે સંતપુરૂષની સેવના રે, મે મનુષ જન્મ–અવતાર , ને કર દશન ગુરૂ દેવનાં રે, ઉતરે ભવસાગરની પાર જો. સુંદર, ૨ મળીઆ વૈદ રૂડા ધવંતરી રે, દૂર કર જન્મ મરણના રેગ જે; ભેગે રેગ થયા બહુ ભાતના રે, પરહર યુગ અને અવયંગ જે. સુંદર. ૩ વહાલી વિષય તણું બહુ વાસના રે, પણ તે જન્મ મૃત્યુનું મૂળ જે; પ્રભુની સાથે કર દૃઢ પ્રીતડી રે, હારૂં સફળ થાય સકુળ છે. સુંદર. ૪ જગનાં સુખતે ઝાકળ બિન્દુએ રે, મેંઘાં મેતી સમ સહાય જે, સૂર્ય કિરણને ઉદય થયા પછી રે, એક ક્ષણ મધ્યે ઉડી જાય છે. મધુરી મન મેહનની વાટડી રે, મધુરા પ્રાણજીવનના પંથ છે, સાધુ અછત સૂરિ એમ ઉચરે રે, ભાઇ ? તું વ્હાલા કર ભગવંત જે. સુંદર. ૬
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ )
સમાસાધન, (૨૭) ઇંદ્રાસનથી ગર આવ્યા, ઇંદ્રાણીએ મેકલીઓ રે–એ રાગ. કરીએ તો સજનની સંગત, નહીતર અળગા રહીએ છરે ડરીએ તે દુ:ખદાઇ દુરીજન-ની સંગતથી ડરીએ છરે. ૧ વરીએ તે વહાલમ વર સાથે, નહીતે કુંવારા રહેવું જીરે; દેશી જનની સાથે બેસી, દીલને ભેળી દેવું જીરે. ૨ જાચું તે જગજીવનને, નવ બીજાને જાચું રે; નાચું તે નવલા વર સંગે, સમજે સાચે સાચું જીરે, ૩ પ્રભુ જન સાથે પ્રીત કરીને, ભવની હરકત હરીએ જી રે, શાંતિ તણું સિંહાસન ઉપર બેસીને ઠીક ઠરીએ છરે. ૪ સ્નેહ કરૂં તો સજ્જન આગળ, નહી તે એકલું સારું જીરે; સત્ય ભજન છે શ્રીજીનગરનું, નશ્વર વિધ નઠારૂં જીરે. ૫ મનમોહન શું મેળ કરીને, વિમળા દીન વહાવું જીરે; જ્ઞાન ગંગમાં અજીત સાગરને, નેહ સહિતે નહાવું રે. ૬
સંwas. (૨૪)
રાગ–ઉપરને. આ સંસારે જન્મ ધરીને, સત્ય વચન ઉચ્ચારીએ છરે, જૂઠા જનની સેબત કરતાં, દીલ ભીતરમાં ડરીએ છરે. ૧. માત પિતાની સેવા કરવી, દેવ પ્રમાણે ગણવાં જીરે, મશ્કરી માનવ કેરી ન કરીએ, ધ્યાન પ્રભુનાં ધરવાં જીરે. ૨ કહે તેવી રહેણું જોઇએ, એ મોધો મારગ છે જીરે, ક્ષમા રાખવી સ્નેહ સહિત, પ્રેમ પ્રદેશી પથ છે રે. ૩ સેથી હળીએ સૈથી મળીએ, કલેશ કંકાસ ન કરીએ છરે. અન્ય પ્રાણને નવ દુભવીએ, આભ સમાન સમજીએ છરે. ૪
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૧ )
પ્રેમભક્તિ શ્રીપરમેશ્વરની, અંતરથી આદરીએ રે; દસ માગ માં દઢતા સાથે, ભાવ થકી પગ ભરીએ રે. ૫ નિધ કર્મી કદી નવ આચરવાં, સમે ફરી પ્રીતિ જીરે; અજીત સાગરની શિક્ષા સુખદા, ઝઘડા જઇએ જીતી શકે. ૬
સત્યસ૧૪. ( ૨૧ ) રાગ પરજીયેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચુ' સચુ· અહીં કાણુ છે ને ? વ્હાલા ? કરને વિચાર; ૨ આચિંતા કાળ કાપ વ્યાપશે, ત્યારે તજવા સંસાર. ર—સાચું. ૧ અબળા હારી ત્યારે ઉચરે રે, કરો પ્રભુ સગ પ્રીત; ૨ અ ંતે તેા વ્હાલા પરમાતમાં, બીજી બધુ' વિપરીત. ર——સાચું. ૨ કાયા મળે છે. નદી કાંઠડે રે, પાસે એઠાં એ ચાર; ર એક દીન જાવું છે જાણજે, ધ્યાન પ્રભુજીનું ધાર. ૨-સાચું. ૩ પુત્રા વે છે પૈસા કારણે રે, ક્રાણુ ! આપશે અનાજ; ૨ સુંદરી રૂવે છે નિજ સ્વારથ, એવા સઘળા સમાજ, ર—સાચું, ૪ માળી કરીને ઘેર આવીયારે, થયા દિન દેશ ભાર; ર આમ થયું તે આવ્યા સાથરા, માલ મલિકા ખાનાર.૨સાચું પ પૂર્વ ના પુન્યવડે પામીએ રે, ઉત્તમ માનવ અવતાર, ૨ સૂરિઅજીત હને શીખ દે, મૂરખ મતમાં વિચાર.ર~સાચું હું
અસત્યગંગાળ ( ૨૦ )
રાગ ઉપરતે.
સાચી પ્રભુની એક પ્રીતડી રે, બાકી જૂડી જાળ, ૨ જીહાને જન ! શું? જાચી રહ્યો, જૂઠાં વનિતાનાં વ્હાલ. ૨સાચી.૧ સ્વપ્ન' આવ્યું છે એક રકને રે, હેાટુ મધ્યું છે રાજ; ૨ એટલામાં આંખ ઉઘડી ગઇ, મઢ્યાં સુખડાનાં સાજ. ૨-સાચી. ૨
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩ર) સ્વપ્ન આવ્યું વાંઢા એકને રે, મળી રૂપવંતી નાર, ૨ ખાય છે પીય છે કરે ગોઠડી, શુદ્ધ પહેરી શણગાર. ૨-સાચી. છે એવામાં વીંછી ડંખીઓ, જુવે જાગીને મદ; ૨ સુખડું ગયું ને આવ્યું દુઃખ, દીલ દુભાવે દર્દ ૨સાચી. ૪ પૈસા ટકા અહીં પડ્યા રહેશે, રહેશે મેટરને માલ, ૨ સુત ધન સાથમાં આવે નહી, માટે ચેતીને ચાલ. ૨–સાચી. ૫ અંતના સમાને એલી નાથ છે રે, જીવ? અંતરમાં જાણી ૨ અજીત સાગર સૂરિ શીખદે, ભલાં કરમેં ભગવાન. ૨–સાચી. ૬
બાલમનમાવ. (૩૨),
મળીઆ સંત સનેહી નંદલાલ-એ રાગ. હવે વસવું ગમે છે એકાંત, ભજન કરવા નાથનું હવે વૃત્તિ ગમે છે પ્રશાંત, પાનુયે યારા નાથનું. એ ટેક. એક સુંદર સુખમય આતમા, એ તે નચિંતામણિ નંગ સુભગ હે સાથનું.
હવે. ૧ બહયું બહાણું વિમળસુખધામનું. આ પ્રેમ પવનને પ્રસંગ, ગયું રે દુઃખ રાતનું.
હવે ૨ વરસ્યા મેવલીઓ વૈરાગ્ય ભાવના, ખુબ જાણુ મનરૂપ ક્ષેત્ર, પાણી ભાત ભાતનું.
હવે. ૩ સુખરૂપ સરોવર પૂરી, નિર્મળ હરખ્યાં નિખી મહા નેત્ર, દશન દીનાનાથનું,
હવે. ૪ નથી ગમતી જગત કેરી વાતડી, નથી ગમતા કુસંગીના સંગ; હેતડલું છે હાથનું.
- હવે. ૫ સૂરિ અજીતસાગર એમ ઉચર્યા, ઉપજે અંતરમાં આત્મ ઉમંગ; મટયું રે મૂળ વાદનું
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૩૩ )
જ્ઞાનપ્રમત. (૨૨) રાગ ઉપરને.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ ટેક.
થયું. ૧
થયું જ્ઞાન સ્વરૂપ પ્રભાત, ઉત્તમ વેળા આજની; મટી લેાકની માહુ માઁદ, મારે મહારાજની. અધકાર ગયા છે અજ્ઞાનના, પીંડે પ્રગટ્યો છે જ્ઞાન પ્રકાશ; યારે ગુરૂરાજની. ગઇ ભલ ભલામણી રાતની, ગયા ઉલૂકના આત્મ ઉલ્લાસ; વેળા છે સુખસાજની. થયું. ૨ વ્હાલપના વાયુર્ં વ્હાયા આંગણે, શીતળ મઢ સુગંધ અપાર; શાંતિ છે કાયાકાજની.
થયું. ૩ પ્રેમરૂપ પંખી બાલ્યાં પ્રેમમાં, ખીલ્યાં કમળ સુઆત્મ વિચાર; સમતા છે શિતાજની. થયુ. ૪
કરે ભજન ભગત ભગવાનનું, ધ્યાની લાફ ધરે પ્રભુ ધ્યાન; રસિ- પ્રીતિ રાજની.
થયું.
સૂરિ અજીતસાગર એમ ઉચરે, કરૂ વાત કરીને વખાણ;" ગરીબનવાજની. થયું. હું
સંતદ્રુમ. (૨૨ ) ભૂધરજી ? હું તમને ભૂલ્યે રે–એ રાગ. બીજા સહુ નત્થર નાતારે; સંત સનેહી ? નિજ શરણ તણા સુખ શાતારે; સંત સનેહી ? ટેક. અજ્ઞાની ? તુજને સંત, વિના સુધા મારગ; રૂં જો તે કેાણ ખતાવે રે ? સ્વારાથમાં સગાં ફાલી, ખાવાને આવી વળગ્યાં; !! થાતાં ઘડી એક અળગાં; મારગ છે આગળ ભાઇ ! ભયંકર ભારી; એ શાને વાત વિસારીરે;
સત૦ ૧
સત૦ ૨
સત॰ ૩
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪)
શર
રઝળે છે શાને? સમજી કરો ભવ રણમાં; માની લે સાચુ' મનમાં રે; દયા છે દિલમાં સાધુ પુરૂષનુ લે હુારૂં મટે જનમને મચ્છુ રે; સ્વપનાનું નાટક મિથ્યા જનેતા એ જાય; હને કરો માયા કાહ્યો રે; પરબ છે સાધુરૂપી પવિત્રતાનાં પાણી; જેની શ્રુતિ અજીતે જાણીને; અવાવમાપના. ( ૨૪ )
રાગ ઉપરતા.
પ્રીતમ ૧
હુને સારી ચાલ ચલાવેા રે, પ્રીતમ ? પ્યારા સજ્જનના સ્વામી ? આવા રે; પ્રીતમ ! પ્યારા ? ટેક. તમારા વિના મ્હારી સંભાળ કણ લેશે ? વળી કાણુ હૃદયમાં રહેશે રે ? પ્રીતેથી પર ધનને હું... પત્થર જાણુ પરનારી માતા માતુ રે; બાળક પર પ્રીતિ માતા પિતા સદા રાખે; દુર્ગુણને દૂર કરી નાખે રે
પ્રીતમ ? ૨
પ્રીતમ ? ૩
પ્રીતમ ? ૪
એ રીતે મ્હારી સંભાળ જીનવરજી ? રાખે; નવ ભટકાવે ભવ માખે। રે; ગુણા માતા બાળક કેરા ના દુખે; પ્રતિપળ પ્રિયતાથી પેખેરે, વિશ્વાસે ત્હારા વ્હાલમજી ! વળગી રહ્યો છું; તવ શરણે સ્થિર થયા છું રે; સમઝુ છે! સાચા સ્વામી ! વધારે હવે અભયદાન હુને દેલુ રે; અજીત સાગર વિનવે વ્હાલાજી ! પૂરી પ્રીતે; હુને રાખે. રૂડી રીતે રે;
For Private And Personal Use Only
સત ૪
સત પ
સત રૃ
સત છ
પ્રીતમ પ
શુ કહેવુ... ?
પ્રીતમ ? ૬
પ્રીતમ ? ૭
પ્રીતમ ? ૮
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫ )
દેવોàશ. ( ૧૫ ) રાગ ઉપરને.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતિ પાપ વિષે પકડાણી રે, પૂરણ પામી ? પાતા નથી કાઈને પાણીરે, પૂરણ પામી ! ક સ‘સારમાંહી ફરે છે, છેલ થઈ છે.ગાળા; ગઢી ખેલે છે માળા રે.
પૂરણ ૧
પૂરણ ર
પૂરણ ૩
પૂરણ ૪
પૂરણ પ
પૂરણ ૬
પ્રમદાની પ્યારી લાગે છે, પ્રાણ જેવી વાતે ગુણ ગુરૂ કેરા નથી ગાતા રે; મહત્તા હેાટા જનની, હે કારાણે મેલી; છે શીખામણ મુજ છેલ્લી રે; પશુ રક્ષણ માંહી દમડી, પ્રેમેથી નથી તા; નથી ગુરૂની શિક્ષા લેતા રે; પાપેથી પેટ ભરવામાં; શાં તે પૂરે; નથી અધમ માંહી અધૂરો રે; કન્યાના વિક્રય કાજે, ફરે છે ધસતા મસતા; હુજી હરામ કામે હસતા રે; સુખદાઇ શીખામણુ સમજે, હજી તે બહુ સારૂ, ચાહે અજીત ભલું ભાઇ ! ત્હારૂં રે
For Private And Personal Use Only
પૂરણ- ૭
પશ્ચાત્તાપ. ( ૬ )
રાગ ઉપરતા.
હું તે ભટકયા ભવમાં ભારે રે; મેહ્ન ? મ્હારા; મ્હારી લજ્જા હાથ તમારે રે. ચારાશી કેરી કેદે, પુરાણા છુ પ્યારા ? અતિ કષ્ટ તણા છે કયારા રે; આવીને અહીંયાં, લાલચમાં લપટાણા; વળી જુલમ વિષે ઝકડાણારે;
માહુન ? મ્હારા ટેક
માહત ? ૧
માહન ? ૨
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) કરવાનું કારજ એક, જરી નવ કીધું; દુ:ખડું જનનીને દીધું રે;
મોહન ? ? ભગવતજી? હું તે, શરણું તમારું ભૂ છું; દુઃખને દરીએ ડૂ છું રે;
મેહન ? ૪ શાંતિની વેળા એક, પલક નવ સાધી; મહે બેટ ખલકમાં ખાધીરે;
મેહન? ૫ અસાર માંહી સાચેજ, સાર જીવણ ? જા મમતાને મહિમા માણ્યો રે, - મોહન ? ૬ સ્વપનાના સુખને, મનમાંહી સત્ય કરી માન્યું; સૂરિ અછત જીવમાં જાણ્યું રે
મોહન ? ૭ . (૭) ગરૂડ ચઢી આવો ગિરધારી. એ રાગ. હારા થકી પક્ષી પશુ ઘણું સારાં, નીચ તેનાથી કમ છે (હાર લ્હારા. એ ટેક; જોને ગદભ ભાર વહે છે, વૃક્ષ ચિત્યને તાપ સહે છે; નદી નિર્મળ નિત્ય વહે છે. * કૂકડા પ્રાત:કાળે જગાડે, મોર નૃત્યથી અંગ નચાડે ચેક ઉગીને મેહ પમાડે,
હા : ૨ મીન પાણુને શુદ્ધ કરે છે; ગાય આંચળમાં દૂધ ધરે છે; શદ્ધ સરવર પાણી ભરે છે,
હા. ૩ અધારી તુજને આપે છે, વાયુ કીચડપથના કાપે છે. હારા અંતરમાં શાંતિ સ્થાપે છે.
હાર. ૪ પુષ્પ આપે રૂડાં પુષ્પ વેલી, વરસાદ વરસાવે છે હેલી: પાણુ કેરી ખપત પણ પહેલી. માટે કરે તું ઇશ્વરની ભક્તિ, સાચી સંગતે ધરજે આસક્તિ, હને પ્રાપ્ત છે સુન્દર શક્તિ.
હાર. ૬ તેથી પરમારથ પથ હાજે, ઉપકાર કરી રાજી થાજે, રહેજે અછત સંતેના સમાજે.
હારા. ૭
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૭) શર્મસાધન. ()
રાગ-ઉપરને. ફિગટ તમે ના ફરે ભાઈ! ફરે, એમ સમજાવ્યું શાસ્ત્રોમાં સંતે ફોગટ. એ ટેક. પરદેશી કાપડ પહેર્યા પ્રીતે, પરદેશી રમકડાં એ રીતે; નવી ફેશનમાં ફસીયા નિત્યે.
ફોગટ. ૧ આપણી તે કાયા નિજ દેશી, આપણું તો જાયા નિજદેશી, પછી કયાંથી ગમે પરદેશી ?
ફેગટ. ૨ સાબુ વાપર શુદ્ધ સ્વદેશી, વસ્ત્ર વાપરજો પણ દેશી; પ્રીતિ ભસ્મ કરે પરદેશી.
ફોગટ. ૩ વસ્તુ વાપ સહુ દેશી, રાખે રહેણી કહેણું નિજદેશી; માલ મારી નાખે પરદેશી.
ફેગટ. ૪ પરદેશીનું પાનું નઠારૂં, પ્રાણ? કયાં સુધી તુજને પિકારૂં વસ્તુ પરદેશીથી (હને વારુ,
જ ફેગટ૫ કળા ચાલી ગઈ પરદેશે, હુન્નર, ચાલ્યો ગયો પશે; માટે લા હુનર કળા દેશે.
ફોગટ. ૬ હજી સમજે તો બહુ સારું છે, પણ અંતરમાં અંધારું છે, પાણુ દેશી અછતને મારૂં છે.
ફેગટ. ૭
ઝવતી. ( રૂહ), ગરૂડ ચઢી આવજો ગિરધારી–એ રાગ. શિક્ષા રૂડી માનજે પુત્રી ? મારી, કુળદીપક? દિકરી તુંસારી.
શિક્ષા. ટેક. આજ્ઞા પાળવી માત પિતાની, રીતિ રાખીએ પાવનતાની, હેની ? જીંદગી પામ્યાં મજાની.
શિક્ષા. ૧ શુભ આચાર ધર્મ સદાને, શેખ રાખીએ સાધુ કથાને અળગો ભરોંસે આવરદાને.
શિક્ષા. ૨
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮) પ્રભુજીનું સદા નામ લેવું સારી રહેણી થકી રાજી રેવું ગુહ્ય ઘરનું ના કેઈને કેવું.
શિલા. ૩ દુઃખ અન્ય પ્રાણીને ના દઇએ, ગુણ ગાન પ્રભુજીના ગઈએ; સહુ સાથે હળીમળી રહીએ.
શિક્ષા. ૪ રૂડી રાખે વાણી પ્રેમવાળી, સખીને ના કહીએ ધોળી કાળી; પરિહર પ્રપંચની પાળી.
શિક્ષા. ૫ એક ઉત્તમ પતિવૃત્ત સાચું, બીજું સુખ તે જાણી લેવું કાચું દાન આપીને ના લેવું પાછું.
શિક્ષા. ૬ શીળગુણ એજ સાચું ઘરેણું, આવ્યું ઉત્તમ નરભવટાણું: સુરિ અછતને ઉર સમજાણું,
શિક્ષા. ૭ કાંવિવાર. (૪૦ )
રાગ-ઉપરનો. હાલ મહારા અંતને છે વિસામે, સાચા અવસરે આવશે સામે. હાલે.
એ ટેક. જગ સંબંધી અત્ર રહે છે, વારિ સરિતાનું એમ વહે છે; દહ ચિતામાં અંતે રહે છે.
હાલે, ૧ માલ મંદિર, મેળવ્યાં ભાઈ? પાપ પૂરિત પૂર્ણ કમાઈ એક સમયમાં મોટી સગાઇ.
હાલા. ૨ પુણ્ય કીધેલું આવશે સાથે, પુણ્યવંત થા? પુણ્યની વાટે; માટે ભય છે મરણ તણે માથે. જેને માટે તું ભેગું કરે છે, ઘર ધંધાને કાંધ ધરે છે: અંતે એકલડો સંચરે છે.
હાલે. ૪ કમ ભેગવશે ભાઈ?જાતે શુભ અશુભતે આવે છે સાથે નથી છાનું રહેતું કીધું રાતે.
હાલે. ૫ હવે નિર્ભય થાવાનું કરીએ, સારૂં આત્મ સ્વરૂપ સમરીએ; મુખે નામ પ્રભુનું ઉચરિએ.
વહાલે. ૬ કાયા કેરે ઘડૂલો તો કાચ, ભાવ ભગવતને ભાઈ? સાચે સૂરિ અછત કહે ન પડ પાછે.
હાલો. ૭
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૯) જામીમાયા. (૪)
ગરૂડ ચઢી આવો ગિરધારી-એ રાગ. સફળ કરી લે ને એ જીવ! જીન્દગાની, ફરી અવસર નહી આવે જાણી; સફળ. ટેક કયા દેશ થકી ભાઈ! આવ્યો? કે માથે પડયો પડછાય? સાથે સાધન શું શું છે લાગ્યું?
સફળ. ૧ કયા દેશ વિષે હવે જાશે ? કયા દેશ તણું વાસી થાશે ? કરે વિચાર નહિતે પસ્તાશે.
સફળ. ૨ હા પુણ્ય ઉદય હતું જ્યારે અથડાતાં અનંત અવતારે; રૂડે માનવ તન પામે ત્યારે.
સફળ. ૩ દેવ દાનવ ઇછે આ કાયા, સાચા ભવની શીતળ ઘણુ છાયા; કેમ લાગી મિથ્યા-સાચી-માયા?
સફળ. ૪ કર્યો કામ ક્રોધે હને કહ્ય, વાયુ છેક કૃધણતાને વા; ગર્વ તલવારથી તે ઘવાયે.
સફળ. ૫ નથી હિંમત નિજ દેશ જાવા, વળી અંધારું લાગ્યું છે થાવા; કઈ પાણી નહી આવે પાવા : સફળ. ૬ હારા પ્રપંચ સહુ પરિહરજે, સ્થિર ઠેકાણુમાં બંધુ? કરજે, સૂરિ અજીત ભવાદધિ તરજે !
સફળ. ૭
પસંદ. (૪૨)
રાગ ઉપરને. હિંમત રાખી જ્ઞાન હિમાચળ જઇએ, પ્રેમ સ્નાનથી પાવન થઈએ; હિમત.સત્ય સંગની વૃષ્ટિ સદા છે, બીજી બાજી બધી દુ:ખદા છે; મન ભૂમિ ભીંજે સુખદા છે. પ્રભુ નામનાં તરૂવર પ્યારા, લાખ ગુણ કેરાં ફળ લાવનારા શાંતિ છાયાને આપણું હારશે.
હિંમત. ૨
હિંમત. ૧
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૦ )
હિંમત. ૩
દાન રૂપી સુદેવ વસે છે, પુરી પરીક્ષા લેવા કસે છે; પ્રભુ દાસને દેખી હસે છે. સાચા સાધુ વસે ત્યાંહી લાખા, જૂ લુચ્ચાઇ કાપીજ નાખેા; કરા ભજને સફળ ભવ આખે. હિ મત. જ્ અહિંસાના આશ્રમ અવલાકી, હરખે જેવી દિવસ વિષે કાકી; નથી ષ્ટિ રહેતી એમ રોકી, હિંમત. પ સત્યરૂપી સરોવર સારાં, દીવ્ય ભાવને દેખાડનારાં; ખત કમળ ખીલાવણ્ હારાં.
પ્રેમે તે પર્વત પર જારી, કાગ મટીને હુંસજ થારો; રૂડા ફેરો સફળ થઇ જાશે.
હિંમત. ૭
સૂરિ અજીતનો પ્રિય ગિરિરાજા, જપ કરતા મહા મુનિ ઝાઝા; મુનિરાજની રાખે છે. માઝા.
હિંમત. ૮
સદ્ગુરુધ્યાન. ( ૪૨ ) ગરૂડ ચઢી આવો ગિરધારી—એ રાગ.
For Private And Personal Use Only
હિંમત. ફ્
સદા,—ટેક.
સદા. ૧
સદ્દા. ૩
સદા ગુરૂદેવ? છે. સુખકારી, મ્હારા આત્માને લીધા ઉદ્ધારી; અંતરમાં ઉત્તમ જ્યોતિ જાગી, મ્હારા મન કેરી ભ્રમણાઓ ભાગી; આપ કરૂણાથી તૃષ્ણા ત્યાગી. મ્હેતા અમુલખ લ્હાણાં લીધાં, પાણી જ્ઞાન અમૃતરૂપ પીવાં; દાન જીવનાં પરમાત્માને દીધાં. સુખસાગર શ્રી ગુરૂરાજા, માંધી રાખી જગતમાંહી માજા; ગુણસંધુ ગરીમ નીફ઼ાજા. મહિમા બહુ જાણ્યા માનવને, શાંતિ પામ્યા દાઝેલા હું દના; થયા ફેરો સફળ નભુવા પીંડમાંહી પ્રભુને પ્રીચ્છયા, એક અલખનિર્જન ઇયા, વ્હાલ કરીને વ્હાલા મ્હારા રીઝયા, મ્હારા પડદા પાછળ હતા ભમતા, કલેશ કંકાસની જ્વાળા શમતા; સાર અજીતે દીઠા ઘેર રમતા.
સા. ૩
સા. ૪
સા. ય
સમ્રાઃ ૬
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૪૧ )
જ્ઞાનીરી. ( ૪૪ )
રાગ ઉપરના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ ? ત્હારા નામની બલીહારી, એક સુરતા લાગી છે તમારી;
પ્રભુ ? ટેક.
પ્રભુ ? ?
પ્રભુ ! ૨
પ્રભુ ! ૩
હારૂ નામ સદા રહેજો મુખમાં, જો જો દેહ પડે નહી દુ:ખમાં; મ્હારા પ્રાણ છુટી જાજો મુખમાં. કેવી કલ્પતરૂ ફેરી છાયા ? જેવી માનવભવ કૈરો કાયા; એવી મેાહન ? આપની માયા.. મ્હારામન}રામળથયા અળગા, મ્હારાભાવ ભગવતસાથે વળગ્યા; કાંટા દીલના જ્ઞાનાગ્નિથી સળગ્યા. હારા નામે અનંતને તાર્યાં, માહુ માન મમત વૈરી માર્યાં; સવદરીએથી સહજે ઉતાર્યાં. પ્રભુ ? ૪ હાફ' નામ સદા રહેજો વ્હાલુ, બીજું જ્ઞાન અધુરું જાણ્યું. હાલે"; શાસે દર્શાવેલી ચાલે ચાલુ પ્રભુ ? ય અજ્ઞાનનું હેાટુ અંધારૂં, તેમાં મુંઝાયું તન મન મ્હારૂ; એમાં આદિત્ય નામ તમારૂં સૂરિ અજીતના દેવ દયાળુ, સ્નેહવાળા દેવ કૃપાળુ, હવે ઉડયુ. અજ્ઞાનનું તાળું.
પ્રભુ ? દુ
પ્રભુ ? ૭
હિufશન્ના. ( ૪૫ ) રાગ—લાવણી.
રાજ રાજ સમજાવું તે પણ, પશુ સખા પ્રાણી; એ-ટેક પ્રમદા માટે પાપ કરીને, વધો અસત્ વાણી; સંત સાધુને એક પવાલી, પાચુ નહી પાણી, પાપમતિ ! પશુ સરખા પ્રાણી.
લલનાઓને લાડ લડાવા, લલિત કરે લ્હાણી; કર કરણીના કર આદમી, વાણી વદે શાણી, પાપમતિ ૨
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) સગાં સંબંધી માટે સુખમાં મતિ અતિ લોભાણી, ધર્મ કાર્ય કરવાના ધંધે, રિથરમતિ થોભાણી. પાપમતિ? ૩
આ કરવું કે ના કરવું એ, જરી ન શક જાણી; વહાલ વડે વ્યાપાર કર્યો પણ, રોકી રહ્યો દાણી. પાપમતિ
જબર ઘટી છેઆગળ જેજે! કેણ રાજા રાણી ભજન કરીલે ભાઈ! પ્રભુનું, ગતિ કેમ? ઘેરાણી. પાપમતિ પ
નેહે કર! સદગુરૂને વંદન, મધુરિ શિખ માની; અજીતસાગરની સુખકરશિક્ષા, શુભગણી થાજ્ઞાની. પાપમતિ ૬
અગ્રણામ. (૪)
રાગ-લાવણી. કરે ? સમરણુ ભગવતનું સાચું દિલ સાબુત તે ડરવું શું? એક
સંત પુરૂષના શરણે જાતાં, પાછું પગલું ભરવું શું? પ્રભુ સમરણ વિણ સમજુ જનને ઇતર વાકય ઉચરવું શું??
સૂર્ય ઉદય પામે છે સુખકર હપક જ્યોતિને કરવું શું? અાપણું દીલથી હેરાણું, પછી હૈડેથી હરવું શું ? ૨
નાવ મલી રત્નાકર મધ્યે, બાહુવડે તે તરવું શું ? મુવું મેહનું લશ્કર સઘળું, પછી આપણે મરવું શું ? ૩
દેવ દૈત્યના ભર સંગ્રામે, સ્નેહ સહિતે સંચરવું શું વહાલભર્યા હાલમને વરીને, બીજા જનને વરવું શું? ૪
ચિંતામણિ નર દેહ મળ્યો છે, અન્ય રનધન રળવું શું? અજીતરિની અંતિમ શિક્ષા મેહ દઈ પછી દળવું શું?
અનિવાર્યવૃત્યુ (૪૭)
રાગ-લાવણી. પ્રભુ નામ સમર સુખધામ, જગતમાં બે દિન જીવન છે એટેક. પાપ કર્મ કરી માયા જેડી, ધામ ધરા ઘન છે. દુઃખદ દિવસ એક એવો આવે, તજવું આ તન છે. જગતમાં
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪3) અનંત જન્મ અવતાર ધરીને, ફરવું વન વન છે; ભગવત ભૂલી ભાઈ! ભટક નહિ, ખેટી એકક્ષણ છે. જગતમાં ઉલટ પંથમાં ચાલે પ્રાણી, ડુક્યું ડાપણ છે; એક દિન લાલ ગુલાબી અંગે, ખચીત ખાંપણ છે. જગતમાં-૩ રાવણ સરખા રાજ ચાલ્યા, રઝયા મહાજન છે; ચાર ઘડીની ચાંદરણી તે ભયનું ભાજન છે. જગતમાં-૪ મહિપતિ જનને ન ગણે મૃત્યુ, ચંચળ વન છે; અજીતરિકસમજ!સમજીનર સંતની સમજણ છે. જગતમાં
નિર્માબેનન, (૪)
રાગ-લાવણું. સમજ ! સમજ! મન મંદ અભાગી ! કેઈ નથી હારૂ. એ-ટેક ગૃહિણી માગે ઘાટ ઘરેણાં, માગે પટ પ્યારે; વજ સમોવડ થઇ વળગ્યું છે, માયાનું લારૂં. અભાગી ! ૧ સ્વારની સંસારી સાહેબી, ચેત! નથી ચારૂ મરણ સમાની ગહન ઘડીમાં, ખલક થશે ખારૂં. અભાગી ! ૨ ચંચળ ચાકર ચંચળ ચાદર, મિથ્યા -મહારે; ચલિત ભાવને તું છે પોતે, પ્રતિપળ પકારૂં. અભાગી ! ૩ દામ દેખીને ચળમાં ચેતન ! વખત વખત વારં; તું તજ! નહીતર તુજથી આ જગ, અળગું થાનારૂં. અભાગી! ૪ સત્ય શીખી લે! શાંતિ વરી લે! નથી કેઈ ચહાના. અજીતસૂરિ વિષ્ણુસ્વારથનથીકેઈ, પાણી પાનારૂં. અભાગી ! પ.
શુદ્ધાતચંતન. (૪)
સાસુ ધૂતારી મારી નણદી ઠગારી–એ રાગ. પ્રિયતમી આવી વસ્ય નિજપડે જનળે બ્રહ્માંડરે, એ ટેક.
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૪) નથી તે મુજથી ત્યારે મેહન, મનમંદિરને વાસી રે; બાહેર શેાધ કરૂં છું ત્યારે, સંત કરે છે હાંસીરે.પ્રિયતમ ૨૧ પ્રેમ વધે છે પ્રિયતમ સાથે, પ્રતિ દિન નોતમ વધારે; કલેશ રહિત છે કામણગારે વિફરૂં છું વઢતેરે પ્રિયતમ ? ૨ શેરડી કેરા સાંઠા મધે, રહી છે સાકર વ્યાપીરે; એમ દેહમાં મહ૬ પુરૂષે, આત્મ મહત્તા માપીરે. પ્રિયતમ ? ૩ મનથી મેં પ્રાણ થકી પ્રિય, નયન તણે પણ તારે રે. ' કર્તા ભર્તા સંહર્તા પણ, એ ત્રણ ગુણથી ત્યારે રે; પ્રિયતમ?૪ શાંત સ્વરૂપ સેહાગી સૂરત, જેમ પહેમણે વૃત છે રે; મહેદધિમાં વ્યાપક નિર્મળ, ઉત્તમ એ અમૃત છે રે. પ્રિયતમપ એમ વચ્ચે છે પીડ વિષે પ્રભુ, આપ આપમાં વસિએરે; સૂરિઅછતને સ્વાભિમનહર,હૃદયમંદિરમાંહસિઓરે પ્રિયતમાદ
કુત્તમ માનવમ. (૫)
રાગ-ઉપરને વાર વાર નવ આવે અવસર, વારે વાર નહી આવે રે; ફેર ફેર મનુષાતન ના, કેણુ ? પીયૂષ વર્ષાવે રે. વારવાર. ૧ વિશ્વ તણું વડ ઉપર બેઠે, પંખીડાને મેળારે, સાંજ સમય સઘળે ઉડી જાશે, ભાઈ? રહે કેમ?ભેળે રે. વાવાર. ૨ ઉત્તમ ટાણું ઉત્તમ ભાવ છે, દેવકને દુર્લભ રે, પ્રભુ ભજવાનો સુંદર અવસર, કેમ? સમજે છે સુલભરે. વારવાર.૩ ધ્યાન આપીને ધર્મ કરીલે? પ્રભુનું ભજન કરી પ્રાણી, ખે ટપડી ખૂબ વ્યાપારે, દાચુકવશે દાણી; વારવાર.૪ યા લાવીને થઈ જા? દયાળુ સત્ય વચનને વદરે પ્રેમ ભક્તિ કર?પરમેશ્વરની, રસનાએ પ્રભુ રજે રે વારવાર. ૫ દઢ કર?પ્રીતિપ્રભુ સંગાથે, ગુણ પણ પ્રભુના ગાજે અજીતસાગરની શિક્ષા એવી, પ્રભુભપ્રભુમયથાજેરે, વારંવાર
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૫) ગ્રામનવા.(૨)
સાસુ ધૂતારી મારી નણદી ઠગારી એરાગ પ્રાણજીવની મહને દર્શન દેજે; આશા એક તહારી રે, ટેક. આપવિના મહાસંતનડું તલસે નયન છબી ગમી ન્યારીરે. પ્રાણ-૧ આપ વગર મહને અન્ય ગમે નહી: વદન કમળ પર વારી રે. સુંદર સુભગ મનહર મૂરતિ, મન મંદિરમાં ધારીરે, પ્રાણ-૨ કેમ? કરી ઉપમા આપું તમને, ઉપમા સર્વ અધૂરરે. સર્વોપમ સુખસાગર સ્વામી, ઉપમા મૃદુલ મધુરી રેપ્રાણુ-૩, વ્યાકુળ અંગ બને તમ વિરહ, નયન વહે છે વારીરે; ચટક લાગ્યું કેઈ કહે છે, દે છે વિરહ વિદારી રે; પ્રાણ-૪ ઘેલી કેરું તમે માટે ગુણકાર ? અન્યાશા સહુ ત્યાગીરે; ચિત્ત ચેર્યું ચિત્ત હરતી ચાલે, મેણું લીધું છે માગીરે. પ્રાણ-૫ ના અકળા ના તલસા, મધુર જીવન પ્રભુ ? આપેરે; અજીતસાગરના સ્વામિ? અનુપમ, ઝેર રસહુકારે. પ્રાણ-૬
અજ્ઞાનતિમિ. (૧૨)
રાગ–ઉપરને પ્રાણ નાથ? નથી મુજથી અળગા, જરી પણ નથી જુદાઇરે, કયારે? મને મંજુર તહારૂ, દ્વિતી કારણ દુ:ખદાઇરે. પ્રાણનાથ. ૧ કર્ણદ્વારથી આજ સુણતા, પણ એથી છે અળગારે; વાણી દ્વારથી આપજ વદતા, આપ ન તો પણ વદતારે. પ્રાણનાથી ૨ પાસેના પાસે છે. પ્રિયતમ? આળસથી નવ વાગ્યારે. હવે પ્રતીતિ પડી મન અંદર, પાછાશુભદિનવાજ્યારે પ્રાણનાથી૩ રેમિ રેમ ચઢી આત્મ ખુમારી, જગત હવે જખમારે; હિરો કેણુ? અપરાધી એ વિભુ? તમને વિસરે રે; પ્રાણનાથી ૪ પ્રતિ બિંબ દેખ્યું દર્પણમાં, ના પ્રી મહે મુજને, હું નહી આપ અને દર્પણ છું, તે માલમ છે તુજને રે. પ્રાણનાથી ૫
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬) સહુ અપરાધે માફ કરીને, અળગા નવ કદી થાશેરે, અલખાચરનાથનિરંજની અછતનેપ પ્રકારે પ્રાણનાથી
વિસરામિપ્યાર (૨)
રાગપ્રભાતી. ધ્યાનધર? ધ્યાનધર? આત્મભગવાનનું;
દુ:ખદારિદ્ર સર્વે પળાશે; બહિર વૃત્તિ કરી, કેમ ? ચિંતા વરી,
ધ્યાનધર ? દેવનું શાંતિ થાશે. ધ્યાન. ૧ સ્નાન અમૃત તણું, શાંતિના સિંધુ શું;
કેમ હુતો નથી વસ્તુ પાસે; એક કર? વૃત્તિને, પ્રાપ્ત કર સિદ્ધિને;
મેહનું વૃક્ષ સહેજે વિલાશે. ધ્યાન. ૨ કામિના કામ નહિ, માનિના માન નહિ;
શત્રુના દ્વેષ નહી થાન પંથે; . કલેશ કંકાસ નહી, અન્યની આશ નહિ;
સર્વ શાસ્ત્રો ભણી ભાખ્યું છે. ધ્યાન. ૩ હું નહિ તું નહિ, વાદ વિવાદ નહિ;
ધ્યાન ધ્યાતા અને દયેય તું છે; સર્વ ચિંતા સમે, મોહ અરિ નવ દમે;
અજ્ઞતા આથમે બાકી શું? છે. ધ્યાન. ૪ માત નહિ તાત નહિ, જન્મ નહિ મૃત્યુ નહિ,
શુદ્ધ આનંદને સિંધુ સારે; અજીત સાગર કહે, ધ્યાન ધરે? આત્મનું;
ભીતિને ભેદવા આવ્યો ત્યારે.
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧-૯ )
જ્ઞાનનારા, ( ૧૪ ) રાગ ઉપરનેા.
છે.
ઉંઘ મા ! લ્ર મા, ધમ શાળા વિષે; રાન બીહામણું ભાન કર્યાં ! છે; સગના સાથી તેા, ચાલવા લાગીઆ, એક તે ચાલીઆ જ્ઞાન કર્યાં દુ:ખદાયક અહીં, ચારની વસ્તિ છે; તસ્દી છે ભારીને લુટ થાતી, તાય તુજ આંખડી, નત્ર અરે ! ઉઘડી; કેવી છે ? વજની હારો છાતી. રાત્રિ મીહામણી, ચાલી ગઇ જોઇ લે ! મનુષની કાય છે. પ્રાતઃ-સા જાગી જો ? શાનમાં, જ્ઞાનીના જ્ઞાનમાં
ના ગણીશ રાનને ભાઈ પ્યારૂ મોતનાં દુંદુભિ, ગડગડ્યાં અભ્રમાં
ભૂલ મા ! ચાલને આત્મ દેરી; જેને વ્હાલાં ગણે, તેજ તુજ વેરવી;
સંત વિષ્ણુ શીખ તે ક્રાણુ ? કેશે. સતના સાથમાં, ચાલજે વાઢમાં;
જ્ઞાનના ઘાટમાં પથ્થો ! ત્હારે; અજીત સાગર કહે, મુક્તિ ા તું લહે, શિક નિજ દેશ મધ્યે બિરાજે.
જાજનોવત. ( ! !
રાગ-પ્રભાતી.
ધ કર ! ધત કર ! ધર્મ કર ! માનવી, ! અલ્પ આયુષ્ય છે એમ જાણી;
For Private And Personal Use Only
ઉદ્ય. ૧
ઘ ૨
a. ૩
ઉંઘ. ૪
ઉ. પ
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ. ૧
ધર્મ. ૨
ધમ. ૩
( ૧૪૮) જીવન વહી જાય છે, તોય સકલાય છે, - ભક્તિ ભગવંતની લે! પ્રમાણી. મેડી ને માળીઓ મૂકીને ચાલીઆ
એમ હારે નથી અત્ર રહેવું; કૈકનાં ચાલીયા, બારમાં તેમાં,
તે રીતે હારું પણ માની લેવું. જાહીં જાયા અને જૂઠી માયા બધી,
જૂઠી જ જાણે છે કાળ કાપ; પુણ્ય કર? પ્રાણીઓ! વિશ્વના વાણી!
શીદને પૂરતો પેટ પાપ. પૂર્વના પુણ્યથી, દેહ પામે રૂડે,
હાથ પગ નેત્રને બુદ્ધિ પામ્યો; ધર્મ પથ લિએ, જગતમાં ઝુલીએ,
પ્રભુ તણા પંથમાં ના વિરામ્યો. સર્વ સાહિત્યને પામીએ તેય પણ,
ભક્તિ. ભગવાનની કયાં કરે છે; જૂઠ વદતે ફરે, જૂઠ કામ કરે
દેવના દંડથી કયાં ? ડરે છે, કાળનાં ગડગડે, દુંદુભી મસ્તકે
તોય ચે નહી દેહધારી; અછત સાગર તણી, શીખ અંતર ધરી,
કર ! સફળ જીદગી સઘ હૃારી.
ધર્મ. ૪.
ધર્મ પ
ધર્મ. ૬
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) મૂત્રમ. (૬)
રાગ–ઉપરને. માની લે ! માની લે ! સંતની શીખને, સર્વ સારૂં થશે શાક જાશે; પીંડ બ્રહ્માંડનાં, સુખ નર સદા, જ્ઞાન ભાનું થકી જ્યોતિ થાશે. માની. ૧ આત્મ પરમાત્મા છે, મુક્તિ તુજ હાથ છે, સંતને સાથ છે સદ્ય હાને; જ્ઞાન પરભાતમાં, જ્ઞાતિની વાતમાં, આત્મના દેશને પંર્થો થાને ! માની. ૨ મોહ મંડાણ છે, નરકની ખાણ છે, છેક નાદાન છે બુદ્ધિ હારી; અલ્પ ઘડી વિશ્વનાં, સૈઓના કારણે, દેવને દેવ દીધે વિસારી. માની. ૩ કસ્તુરી નાભિમાં, ગધ શુભ આપમાં, હરણ બન્યા કરે રનમાંહિક ખબર કંઈના પડી, ફરી મુ આથડી, એમ તું ના ફરે આહી ત્યાંહિ. માની. ૪ સેખસાગર સદા, જ્ઞાન આકર તથા આત્મ ભગવાન છે તુજ પિત; સર્વ શાસ્ત્ર વદે, સંત સ ; અજીતસાગર રટે, જાતિ જે તે. માની. એ
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૦ ) પ્રખ્યામ. (૭) નાથ કૈસે ગજ કો બંધ છુડાવો–એ રાગ. આજ મહને રત્ન પદારથ લાગ્યું, રૂડું વ્હાલ બહાલમ સંગે વાચું-આજ. એ ટેક. ના રહી પરવા નશ્વર જાની, મારગમાં મલ્યા માધું; કાર્ય કર્યું ફળ આશા તજીને, શરણું મહે સંતનું સાધ્યું. આજ. ૧ આજ સફળ તપ પૂરણ સુંદર, આજ સફળ પીધું ખાધું; આશીર્વાદ ફેલ્યા સદગુરૂના, ઉત્તમ પદ આપ્યું.
આજ. ૨ આદિત્ય ઉગે ભાગ્યું અંધારું, છૂટ્યા છે વાદ વિવાદુ; શાંતિ તણું શણગાર સજીને, કલેશ તણું મૂળ કાઢયું.
નેહ થ સદ્દગુરૂના પ્રતાપે, માન્યું જે, મનડું પ્રમાથું; અમૃત સાગરે સ્નાન થયું છે ? પ્રગટ થયું ધન દાટયું. આજ. ૪ એક અકળ અવિનાશી અનુપમ, વિગત વિપદને વિષાદુ; અછત કહે છનવર પદ માંહી, જે રાથી મન રમવા છું. આજ. ૫
અાજ, ૩
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
માનામૃત. (૧૮)
રાગ–ઉપરને. ભજન કર ? પાપ તાપ સહુ જાશે, હારે નરભવ પાવન થાશે. ભજન. એ ટેકપરની પંચાત તજી દેને પાપી ? વ્યર્થ જનમ વહી જાશે. અંત સમા વિષે એક જાતાં પૂરણ તું પસ્તાશે.
ભજન. ૧ નિંદા કરીશ નહી સંત પુરૂષની, જમડાના કરે ઝકડાશે; કાયા માયા તણું ફુલેલી વાડી, નિશ્ચય સાથ વિલાશે. ભજન. ૨ ભજન ભાષધ સંત ભણે છે, કેમ ? નથી ખાતે હોશે; પરની પંચાતમાં પુષ્કળ ડાહ્યો, જ્ઞાન વિમળ હુને ક્યાં ? છે. ભજન. ૩ કામ ક્રોધ તણે અગ્નિ શમાવાનું, સાધન એ સુખદા છે; એમ છતાં સુખ મેળવવાની, કયારે કશી હુને “હા” છે.? ભજન. ૪ શીતળ છાય ભજન ભાગવતનું, ત્રિવિધ તાપ સમાશે; અજીત ભજન છે અમૃત સરખું, પીંડનાં પાપ પળાશે.
ભજન. ૫
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) કમુરાર્થના (8). નાથ કૈસે ગજા બંધ છુડાયો–એ રાગપ્રભુ ! હમે રખને લાજ અહારી, અમને ભક્તિ ગમે છે તમારી. પ્રભુ ? એ ટેક. ભવસાગરમાં બહુ ભટ છું, નીકળવા નથી બારી; આપ તરણતારણ છે સાચા, અંત સમે યે ઉગારી. પ્રભુ: ૧ ચંચળ છે ચતુરાની યારી, સ્વારથીયા સંસારી; દેહ સુધી સુત મિત્રની પ્રીતિ, વિશ્વમાં જોયું વિચારી. પ્રભુ ? સુંદર મંદિર શિધ કરાવ્યાં, કારીગરી ઘણી સારી; અંત સમે તછ એકલું જાવું, કેડી ના સાથ થનારી. પ્રભુ ? ૩ વિષય વાસના તે વેરણ જાગી, હામ ગયે શું છે ? હારી; છેલ્લી ઘડી વિષે ઘાટ ઘરેણાં અંગેથી લે છે ઉતારી. પ્રભુ? ૪ સાચું ઘરેણું છો સત્ય દયાઘન? મીલકત મેંધી અહારી; અછત સદા પ્રભુ પંથ પ્રવાસી, ખલક તણી પ્રીતિ ખારી. પ્રભુ ૫
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૩) સંવત (૬૦)
રાગ–ઉપરને. સંગત સંત પુરૂષ તણું કરીએ, દીલમાંહીં અસંતથી ડરીએ-સંગત. એ ટેક. શાંતિ દયા તણા પાઠ શીખવે, કાર્ય સુખદ જેથી કરીએ, સહજ ઉગરવું આત્મ સ્વરૂપને ઠીક ઠેકાણે જ કરીએ. સંગત. ૧ પારસ હેમ કરે આયસને, એ કૃતિ કેમ ? વિસરોએ; જીવને શિવ બનાવ્યાને અવસર, પેટ પાપે કેમ ? ભરીએ. સંગત. લક્ષ ચારાશીની ભટકણ ભારી, સંસ્કૃતિમાં સંચરીએ; એ સહુ માફ કર્યા તણે ગે, આળસ કેમ ? આદરીએ, સંગત. ૩ સંત સમાગમ દુલભ જગમાં, ફોગટ કેમ ? જ્યાં ત્યાં ફરીએ; મહાપદ મેળવવા તનુ માનવ, ધ્યાન પ્રભુજીનું ધરીએ. સંગત. ૪ સહજ સ્વભાવે મ મણુ કરમાં, વરતે હાલમજીને વરીએ, અજીતસાગર તણી અરજ સ્વીકારી, ઉત્તમ સંગે ઉગરીએ. સંગત. ૫
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૪) રતનતિવિશુદ્વમાવપૂના. () ઓરે આવ ને છબીલા ! કહું છું કયારની જે–એ રાગ. ચંદન પુષ્પ ચોખા લઈને ઉભી રહી જે; સુંદર નાથને વધાવાને શ્રીફળ લઈ જે. ચંદન. ૧ પહેર્યા હાર શીળ ગુણના સંસ્થામણ જે; મહારા હાલાજીના રૂપમાંહી શી! મણાજે. ચંદન. ૨ જે જે આવે હેને વાટ પુછું આપની જે, ભાળ આવે કે લાવે મહારા નાથની જો. ચંદન. ૩ નેત્ર કરે એ આપ કેરી વાટડી જજે, કર્ણ સુણે નહી બીજા કેરી વાતડી જે. ચંદન ૪ ફક્ત જીવું છું જીવન ! તમ્હારી આશમાં જે પકડાણી છું પ્રિતમ ! તમારી પાશમાં જે. ચંદન છે ગુનો માફ કરી દેવ? દર્શન દીજીએ : હવે લલનાને પિતાની કરી લીજીએ જે. ચંદન. ૬ વહાલા ! આપને આધાર બીજે છે નહી, સૂરિ અછત ઉચારે બીજું કંઈ નહી. ચંદન. ૭
મહારે. ૧
અવાદરવા. (૬૨),
રાગ ઉપરને. મહારે નાથજી તો છેક નમે થયે ; મહુને એકલી તજીને બહુ દૂર ગયા જે, હું તે એકલી ફરૂં છું ભવરાનમાં જે સમજાવે ન આવે મન શાનમાં છે. મહારાં સંગનાં સાથી તે ચાલતાં થયાં છે; મને ખબર પડે નહીં તે કયાં ગયાં છે.
મહારે. ૨
મહા. ૩
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારે. ૪.
(૧૫૫) હાલે ચાલે છે તે સાથે મહારે ના કરે; મહારૂં અબળાનું દીલ રાનમાં ડરે જે. જુલમવંત પાંચ ચેર રહે આ વને જે; ધન લુંટે અને હામ માહ્યરી હણે જે. શબદ કરે કર પશુ અને પંખીડાં જે, મહારી સુરતા કરી છે સુંદર નાથમાં છે. અંત સમય સમે-વખત હાલમ! આવ અછત સુંદરીને સ્વામિ! ના સતાવજે .
મહારે. ૫
મહારે. ૬ જો; મહાર. ૭
નિહાર્જિતન. (૬૨) ઓરી આવને છબીલા ! કહું છું કયારની જે–એ રાગ. મહારા આંગણે છબીલા છેલા! આવજે જે, મહારા લક્ષમાં મધુરી મૂર્તિ લાવજે. જે. મહારા. ૧ હું તે આપના વિના ફરૂં છું બાવરી જે. ગુણવંત પિયુ વિના બની ગાભરી છે. મહારા. ૨ હારા નામની માળા જપું છું કયારની જે, મહને ઘેલછા લાગી તન્હારા પ્યારની જો. હા. ૩ હવે અન્યની ગમે ના ઘડી ગોઠડી જે, હું તે પુરાણું છું પ્રેમ કેરી કેટલી છે. હા. ૪ હારા વિરહ દાવાગ્ન થકી દાઝતી છે, આજે લોક તણી લાજે નથી લાજતી જે. મહા. ૫ પળ એક તો સમાન બની ક૯૫ની જે, તહારા વિના હારી આયુ ઘડી અપની છે. મહારા ૬ હું તો હારા ઉપર જાઉં વારી વારણે જે, સરિ અજીત તણું બેલી આવ્યા બારણે છે. મહારા ૭
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
મુનોઅહંપ્રેમ. ( ૧૪ ) રાઞ-ઉપરના.
હુ તે વટડી જોઉં છું મેાહુન! યારતો જો, હુને માયા લાગી છે પ્રાણાધારની જો. થાકી હાડીયા ઉડાડી ત્હારા કારણે જા, ઉભી એકલી જીરૂ છુ જીવન ! બારણે જો. વિષમ વહ લાગ્યા છે સખત સાલવા જો, મ્હારૂ જ્યામન લાગ્યુ છે રૂડુ ચાલવા જો. વાગી વજ્રની કટારી ને કારમી જો, તાયે ગાઠડી તમ્હારી પ્રભુજી ! ગમી જો, મ્હારા નેત્રથી વહે છે વરિ આ સમે જો, મ્હારૂ મનડુ તમમ્હારી મૂર્તિમાં ભમે જો. જય ચેગ ધ્યાન જ્ઞાન તમા કાજ છે જો, તમે આવ્યાથી સફળ સમા આજ છે જો. મ્હારે આપથી અધિક પીજી કઇ નથી જો, સૂરિ અજીતની સુર્ણા વ્હાલા ? વિનતિ જો,
અપૂર્વઅવસર.--( ૫ )
મા ? તું પાવાની – એ રાગ,
-
For Private And Personal Use Only
હુ તા. ૧
હુ તા. ૨
હુ તા. ૩
હુ તા. ૪
હુ તા. ધ
હુ તા. ૬
હુતા, ૭
મળીઆ સદ્ગુરૂદેવ મહુત કે, સમજ્યા સાનમાં ૨ લાલ; ભાળ્યા ઘટ ભીતર ભગંત કે, કીધું કાનમાં રે લાલ. કીધી ઉર અવિદ્યા દૂર કે, પ્રિયતા પામીએ ૨ લાલ; પૈખ્યા પીંડ વિષે ભરપૂર કે, ખળતા ખામીએ રે લાલ. વ્હેલા દૂર જગતના દૈવ કે, જાણ્યા હે હતા ને લાલ; માણ્યા એ સમીપે તતખેવ કે, પ્રીતિ પાળતા રે લાલ.
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧પ૭ )
શેભા શું ? કહું મુખથી આજ કે, વાણુ ના વદરે લોલ; મોંઘા મીઠા શ્રી મહારાજ કે, કેઇએ શુ ? કથે રે લેલ. ૪ મહારાં પૂર્વ જન્મનાં પુણ્ય કે અવસર આવીએ રે લોલ, નાવે લક્ષ વિષે જગનાથ તે, લક્ષે આવીએ રે લેલ. . ૫ મુજને સાધન અન્ય ન એક કે, શ્રદ્ધા પાસ છે રે લોલ, હઠતાં પાપ કર્મથી દૂર કે, પ્રભુજી પાસ છે રે લાલ. ૬ દેખે દેહ દેવળમાં દેવ, અનુપમ આદમીરે લોલ; દીધી સદગુરૂએ શુભ સેવકે, શઠતા ગઇ શમીરે લેલ: ૭ પ્રેમે સદગુરૂ પાય પ્રણામ કે, વારંવાર છે રે લોલ; સૂરિ અછત સાગર કહે એમ; સદા સુખકાર છે રે લોલ. ૮
વિપગઢવમન. ( ૬ ) મા તું પાવાની પટરાણી, ભવાની મા કાળકા રે લોલ––એ રાગ. પ્રથમ નમું સદ્દગુરૂજીને પાય કે, વાણું આપજે રે લોલ, મહારે જન્મ સફળ થઇ જાય કે, કુડમતિ કાપજો રે લેલ. ૧ સહને દઉં છું શિખામણ સારી કે, માડું ન માનશે રે લોલ; પ્રભુની ભકિત સદા સુખકારી કે, જીવમાં જાણશે રે લોલ. ૨ કરીએ માત પિતાની સેવા કે, હવે લીજીએ રે લોલ, ગણીએ જ્ઞાન વડે ગુરૂદેવ કે, પ્રીત જળ પીજીએ રે લોલ. ૩ પાળે શાસ્ત્ર કથિત આચાર કે, પ્રભુને પામીએ રે લોલ; લઈએ શાસ થકી સત્સાર કે, વિષજળ વામીએ રે લોલ. ૪ કરીએ સત્સંગમાં નેહ, કસંગ ન કીજીએ રે લોલ; નિત નિત નવલા વરસે મેહ કે, દુ:ખ દીજીયે રે લોલ. ૫ દઈએ દિન પ્રાણીને દાન કે, શિક્ષા સંતની રે લોલ, દઈએ મહેતાં જનને માન કે, પ્રીતિ પ્રભુ પંથની રે લાલ. ૬ જગમાં જૂઠ સમાન જફર કે બીજું પાપ શું ? રે લોલ; એથી જૂઠ નવ ધરીએ ઉર કે, ટળીએ તાપ શું રે લોલ. ૭
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮ )
આત્મા ચાય પાત્મ સ્વરૂપ કે, ઉર અજવાળીએ રે લાલ; પડીએ નવ કદી ભવના ક્રૂપ કે, ભગવત ભાળીએ રે લાલ; ૮ રાખે। સહુ જન સાથે સંપ કે, પ્રીતિ પાળીએ રે લાલ; અજીત સાગરની શિક્ષા શુદ્ધ કે, ખળતા ખાળીએ રે લોલ. ૯
૬૭ )
ટૂંતિ. ( સગપણુ હરિવરનુ સાચુ એ રાગ.
દેહ રૂપ દેવળ છે રૂડું, કામી જન ને કરે કુડું; દેહુ રૂપ. એ ટેક. સૂરજ અને ચંદ્ર અહીં શાલે, નદી તણી આભા અતિ આપે; કરોડ દેવ ફાઇના કદી કાપે.
દેહરૂપ. ૧
....
...
દેહ૫. ૩
મારી નવ કારીગરી કેવી ?, વાસો કરે દેવ અને દેવી; શાણા રૂડી જોવાના જેવી. દેહરૂપ. સિંહાસન માણકથી મોંધુ, સતે માટે સ્હેજ સદા સાંધુ; જીવન મારૂં મધુરૂં વારી નાખું ઘટા તણા નાદ ઘણા રૂડા, નિંદા કરે છેઅને લુચ્ચા લૂંડા; ભાળે નહી પાપી સદા ભૂંડા દેહરૂપ. ૪ બીરાજે છે સહુ દેવના સ્વામી, પ્રસન્ન પણ પુષ્કળ હું પામી; વારં વાર રહું છું હું શિરનામી દેહરૂપ પ વ્હાલા મ્હારા શિવસુખના સ્વામી, ખચીત અત્ર છે નહી કાંઇ ખામી; અજીત કેરા 'તરના આરામી ...
દેહરૂપ. ૬
...
...
અજાવિષાર. ( હ્રદ ) મા ? તુ પાવાની–એ રાગ.
મરજો એ જગમધ્યે માત કે, પુત્ર ન પાડવે રે લાલ; તેમજ મરજો એવા તાત કે, શિક્ષા ન શીખવે રે લાલ ૧
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૯) મરજો ઘરડા કંથની સાથે કે, આપે દીકરી રે લોલ, અંતે વિધવા થાય અનાથ કે, કરમેં ઠીકરી રે લાલ. ૨ એવા માત પિતાનું નખ્ખોદ કે, દીકરી આપશે રે લોલ; પુત્રી ન પામે તત્ર પ્રમાદ - નિશાશા નાખશે રે લોલ. ૩ કન્યા વિકાકાર કસાઇ,-થકી પણ પાપીઆ રે લોલ; અંતે પાસ રહે નહી પાઈ, પણ બીજા કીયા રે લોલ. ૪ કન્યા વિકય સેમલ ખાર; થકી પણ ઝેર છે રે લોલ; એનું પાપ અપાર અપાર કે, વસમું વેર છે રે લોલ. ૫ દેશે કન્યા વિય પાપ કે, પુષ્કળ આપદા રે લોલ, માટે ભલે ચુકે એ થાય કે, કરવી ને કેદારે લેલ. કન્યા વિક્રય કરતા લેક કે, નરકે જાય છે રે લોલ. અંતે કરમે પૂરણ પાક કે, દુખ અતિ થાય છે રે લેલ. ૭ સમજ જનને શિક્ષા એક કે, વિર્ય ના કરે રે લોલ, સુરિ અજીત તણું એ શિખ કે, ભવજળને તરે રેલોલ. ૮
શુદ્ધાત્મમાર. (8)
રાગ-ઉપરનો. મહારા મનગમતા મહારાજ, મહારે ઘેર આવજે રે લોલ; હું તે જેઉં તહારી વાટ કે, પ્રેમે પધારજે રે લોલ. ૧ હું તે નહી દઉં કેને ગાળ કે, ઓળખી આતમા રે લોલ; પાણી પહેલી બાંધીશ પાળ કે, મહારા હાથમાં રે લોલ. ૨ કેઇની કરીશ નહી નિંદાય કે સહુ મુજ રૂપ છે રે લોલ, શ્રવણ કરી સશાસ્ત્ર કથાય કે, પ્રભુ તપ છે રે લોલ. ૩ વાણું રાખીશ નિર્મળ નિત્ય કે, દેાષ વિદારીને રે લોલ, સમતા રાખીશ સમજ્યો સત્ય કે, વાત વિચારીને રે લોલ. ૪ હેતે આવે છે ? અલબેલ કે, જાણું આપને રે લોલ; ખાતે કરતા આ ખેલ કે, ગણુ પિતા તણે રે લોલ. પ
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) સાક્ષી આપ વિના નથી અન્ય કે, દેવ દયા તણું રે લોલ; હું તે શીળના હે હાર, સદા સાહ્યામણું રે લેલ. ૬ રાખીશ તમને રાજી રાજ ? કે, અવગુણ નવગણે રે લોલ. સૂરિશ્રી અજીતતણું શિરતાજ કે, આશ્રય આપને રે લેલ૭
સંચધન. (૭૦ )
સગપણ હરિવરનું સાચું—એ રાગ. જીવન ? ચાલે પ્રભુ સન્મુખ જઈએ, વિમળ વાર ગંગ વિષે હાઈએ;
જીવન ? ટેક. ઉત્તમ ધન ઈશ્વર છે સાચું, કટિ વાતે બીજું બધું કાચું; - હવે નવ પગલે ધરવું પાછું. ... ... જીવન ? ૧ પ્રભુજી તે અંતતણા બેલી, બીજા કરતાં એની પ્રીતિ પહેલી, માટે જાવું માન મમત મેલી. ... ... જીવન ? ૨ અહિંસા તે ઇશ્વરને યારી, રાખ સદા દાસની દરકારી; સ્નેહ વલ્લો સાથી એની સારી. ... ... જીવન ? ૩ આતમ ધન સર્વ થકી સારૂં, મહદ અને જેને માન્યું મહાર; અનંતકાલ એ ધન રહેનારું. ... ... જીવન? ૪ છાયા એક છબીલાની સારી દુનિયા છે દુઃખડાંની કયારી: માનવ ભવ નીકળવા બારી. ... ... જીવન? ૫ હવે કરે મોહન મન મા, પીંડમાંહી પ્રભુને પીછાણા; અછત મહે તે જીવનને જાણે. ... ... જીવન? ૬
અરયસમાગ. (૭૨)
રાગ ઉપરને. મહને મલ્યા મહિને મનમાન્યા, જીવનજીને મહે સંગી જાણ્યા; ... .. મહુને એ ટેક. હાલાજીની મૂર્તિ લાગે વહાલી, ચતુર પણે જોવાને ચાલી; મોહન મલ્યા મનડામાં મહાલી. •
હુને. ૧
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( 151 )
ઘરેણાં તા સદ્ગુણનાં હેર્યા, અતર મ્હારાં આજ જરૂર હેર્યાં; પુષ્પ પથે પ્રેમ તણાં વેર્યાં.
હુને. ૨ દૈવ મ્હારા સુખડાંના કરીએ, ભલષણ ભાવ તણા ભરીયા; સખી ! હું તો એવા સ્વામી વરીએ. હુને. ૩ સુધા સમી વાણી લાગે મીઠી, ચારાશીની ફાટી ગઈ ચીઠી; દીવ્ય મૂર્તિ નયનવડે દીઠી, હુને. ૪ અખંડ મ્હારૂં અહેવાતણ આજે જીવન કીધું કેાડીલા વર કાજે; મ્હારે શીર સુન્દર વધુ છાજે. હુને, પ ભાગ્ય મ્હારાં પૂર્વ તણાં ફળી, મહા સુખ મેાહનથી મળીયાં; અજીત હવે દુ:ખડાં બધાં દળિયાં.
C
હુને.
...
...
સત્યસંતિ. ( ૭૨ )
સગપણ રિવરનું સાચુ—એ રાગ.
સંગત કર ! સ ંતાની સારી; પ્રીતિ ગણ ! સંતતણી
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
...
જગત ધન આંહી પડયું રહેશે, શિખામણ કાણું હુને કહેરો; જગત વારિ વ્હેછે તેમ વ્હેશે. સગત ૧ લંગર હને અનાદિનું લાગ્યું, વિકટ દુ:ખ માથે છે વાગ્યું; આકી પાપ કરતાં નથી રાખ્યુ, સંગત. ૨ કરમ તજ! પાપ તણાં પાપી ! કુટિલતાની ઢારી દે કાપી; ઉત્તમ શીખ સંત જને આપી.
સગત ૩
400
કાયા હારી વિજળીનું અજવાળુ, આતમ નાણું કાયાથી નીરાળુ; કરીશ નહી મુખ હાથે કાળુ,
સંગત ૪
વિશ્વતણી વાતે, સગત ૫
સમજ! કાણુ ? આવશે સંગાથે, વીંટાણા છે આવે સાથે કીધું જે હાથે. સાધુ જન કેરૂ જીવન સાદું, ઉત્તમ થાને ! ઇશ્વરના આરા, ઉત્તમ બેધ આપે અછત સાધુ.
સંગત
...
For Private And Personal Use Only
...
પ્યારી
સંગત. એ-ટેક.
...
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૨ ) નથી . (૭૩)
રાગ–-ઉપરનો. કાયા ઘટ કાચા છે જાણે તુચ્છ મતિ મમતા નવ તાણે –
કાયા. એ-ટેક. કાયા રૂપ કુંભ જરૂર કાચ, કુદ્યા પછી સાજો ન થાય પાછા; અમર કરી એને કેમ ? યાચે.. ... ... કાયા. ૧ હેઠું પડયું ફળ વાવ્હાયાથી, પાછું એ એંટી શકે કયાંથી? આશા હવે તજને અંતરમાંથી. ... ... કાયા. ૨ આવી રેલ ખૂબ નદી માહી, કીનાર ન દેખાતા ક્યાં; નૌકા હારી જૂની ટકે નાહી. . • કાયા. ૩ મરી ગયા ભૂપ મરદ મટા, મૃત્યુ કેરી આગળ સહુ છોટા; ખેલ બધા એક દિવસ ખોટા. ... • કાયા. ૪ હાલમજીને કરી લે? હવે હાલા, ઠાઠ હારા તજને જરૂર ઠાલા; જવું અંતે છેક ઠાલા માલા. - ... કાયા. ૫ કાયા હારી એકદિન કરમાશે, સ્મશાને તે જાવું જરૂર થાશે અજીત અંતે ખાખ ઉડી જાશે. ... ... કાયા. ૬
મોહમાયા. (૭૪)
રાગ–શ્રાવણનાં સરવડાં, સંત સમાગમ કરી લેને ભાઈ? ધર્મ કરે તેની ધન્ય કમાઈ સાધન છે સહુથી સુખદાઇ તે, મૂઢને માલમ નવ પડે રે. ૧ દેહ દેવળમાંહી દેવ બિરાજે કટિક કંપની છબી લાજે; સવ સુખેતણું કારણ છાજે તે, અનુભવી જન એને ઓળખેરે. ૨ કમળ ઉત્તમ પામ્યો છે કાયા, મેહ માયાથી ઉતારી લે? માયા; પડ્યાં રહેશે અહીં સુતવિત્ત જાયા તે, સાચી સજીન કેરી છાંયડીરે ૩
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) છેક અંધારૂ છવાયું છે ઘટમાં, મેહ મમત આવી વસી છે મઠમાં દીપક કરી લેને પીંડ પ્રગટમાં તે, દેખાય દેવ દીવા સમારે. ૪ ગંગમાં મેલું સલિલ સમાશે, ગંગ સમોવડ થઈને સહાશે; સત્સંગથી જીવને શિવ થાશે, અજીત સાગરતણી શાન છે રે."
શાંતિસાદ. ()
રાગ-ઉપરને. શાંતિ તણું સરિતામાંહી લ્હાને, પાપી શા માટે પાવન શાને? સંત પુરૂષતણ શરણમાં જાશે તે, સંશય સર્વ નિવારશે રે. ૧ કામ ક્રોધ તણે અગ્નિ બળે છે, વિશ્વ બધું તેના સામુ વળે છે; ભિયવાળા ભડકામાં ભળે છે તે, શાંતિ વિના કેમ? શામીએ રે. ૨ સર્વ સુખે તણે સાગર શાંતિ, સર્વ દુઃખ કેરે ડુંગર ભ્રાંતિ; શાંતિ વિના ભ્રાંતિ ટળે ક્યાંથી તે, શાંતિ સાધુ સંગે પામીએ રે ૩ કલેશ કંકાસને કાપીજ નાખે, ચિત્તતણી ચંચળતાને ત્યાગે; ભવ્ય સ્તવન ભગવતતણાં ભાખે, આનંદની હેલી આવી રે ૪ શાંતિ તણું તલવાર છે સારો, માન મેહ શત્રુ મારણ હારી, સત્સંગ શાંતિ સદા સુખકારીતા, અજીત સંગ્રામે આનંદ થશે. ૫
સંચાલ્માંક. (૭૬)
રાગ-શ્રાવણનાં શરવડાં. વારમ વાર વિચાર કરી લ્યો, સર્વ દેવો તણે દેવ મરી . હાલમને મન સાથે વરી લ્યો તે, ઠીક ઠેકાણામાં આવશે રે. ૧ પાપ કરમ નર ? નિશ્ચય નડશે, પુષ્કળ સંકટ માથેજ પડશે; હારી તે હારે કેઈ નહી ચઢશે તે, ચેતે નહી કેમ? ચિત્તમાંરે. ૨ માખણ વારિવાળે ન આવે, આનંદ કયાંથી?વિષયમાં સેહવે, સંત વિના પંથ કેણુ? બતાવે તે, તનમન સાથે પ્રણામીએ રે. ૩
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪ ) ગંધર્વની નગરી ઘડી પળની, આશ ન રાખવી સુંદર ફળની, આરે? મજા બધી છે મૃગજળનીતે, સત્ય સોહામણે દેવ છે રે, હરખ હવે પામ? સાધુના સંગે રંગાઈ જા ? સાચા આત્માના રંગ; અજીત સાગર સૂરિઉચયઉમંગેતો.આભપરમાત્મનીપ્રીતમાંરે.પ
યંત્રણ. (૭૭)
રાગ ઉપરનો, પાંખ વિનાનું ઉડે છે રે પંખી, દશ્ય વિનાનું દેખે છે રે અંખી; એક છતાં પણ વસ્તુ અસંખી તે, જેવદ્ધા જન જાણો રે. ૧ બેલી વિના પણ બેલી શકે છે, તેલ વિના પણ તોલી શકે છે. અનુભવ એારડી ખેલી શકે છે તે પોતે જ પીંડ પ્રકાશતો રે. ૨ ચંદ્ર થકી પણ કાંતિ ઘણી છે, સૂર્યથકી પણ સેહ્યામણી છે; પિતેજ પિતાને પામણિ છે તે, પોતે પિતાને એાળખે રે. ૩ પાણી વિના રૂડે પનઘટ આરે, આત્મ પરીક્ષાને આવ્યો છે ત્યારે પિતે પિતાને છે સરજનહારે તે, પિતે પિતાથકી હાર રે. ૪ વાદળમાંહી દેખાણું ન વારિ, દીલ વગર બી દીલદારી. સમજણ સારી નથી પણ સારી તે, વાણી અછતની ઉલટી રે. ૫
છે. (૭)
નહી તો જાવે–એ રાગ. કેમ તો કરે હવે કેમ તે કરું? હારૂં હૈડ હેરાણું વહાલા ? કેમ કરૂ. ટેક. ખલક તણું તે પ્રીતિ ખારી લાગી છે વહાલા ? જમના જુલમ થકી નારે ડરૂં,
હારૂં. ૧ ઘરમાંહી ઘાટમાંહી ઘડી નથી ગમતું હાલા? ધીરજ હું કેમ કરીને ઘરૂં?
મહારું, રસ
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬પ) પાતળીયાથી મહાકું પાનું પડયુ છે વહાલા; મહારૂં કીધું છે બેટું એનું ખરૂં. 'મહરૂ. ૩ બાલપણાને બેલી મહને ઘડી નવ વિસરે હાલા; પગલાં બધાંયે એના કાજે ભરૂ. મહારૂં. ૪ ભણકારા વાગે છે એના હાટે ને ઘાટે વહાલા; વીસારતાંયે એને નવ વિસરું,
મહારૂં. ૫ કેડીલા કહાન કેરી કેદ પુરાણું વ્હાલા; એની જીવાડી છવું મારેલી મરું. મહારૂં. ૬ પ્રીતડી બંધાણું પ્રાણુ જીવન સંગાથે હાલા; અછત અહનિશ નામ ઉચરું.
સુહુર્વન (૭૭)
રાગ-ઉપરને. નહીરે કરૂં રે કદી નહી રે કરું, દુરીજનીયાને સંગ કદી નહી રે કરું. ટેક. સાચા સનેહી દીલના સંતના સંગ પ્રત્યે, ભાવ થકી મહારાં પગલાં ભરૂં.
દુરી. ૧ વહાલ વધે છે રૂડા નાથ નિરંજનમાંહી વહાલા; આનંદ સ્વરૂપે મન એકઠું કરૂં.
દુરી. ૨ દુ:ખમાં ડૂબેલી દુનિઆ સુખી નથી લાગતી હાલા. રાત્રી દિવસ પ્રભુ નામ ઉચરું,
દુરી. ૩ સર્પ ડસે તે મરવું એકજ વેળા વહાલા, પાપીથી અનંત અવતાર ધરે.
દુરી. ૪ મૃત્યુ આવ્યાના પહેલાં ભાજનભુવનનું હાલા, ચણવાનું કામ ચિત્તમાં આદરૂં.
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૬ ) પાપકરાવે લલચારાશી ફેરવે હાલા, પ્રભુજીનું રૂપ હવે લાગે પાંસરું. સંત સેહાગી મલ્યા ટાલ્યા સંશય મહારા, અજીત અખંડ પદમાંહી આબરૂ
દુરી. ૬
દુરી. ૭
અપૂર્વમા . (૩૦)
ભજનમાર્ગ-રાગ. પ્રેમ પીડા પ્રગટાણું હારા સાધુ પ્રેમ પીડા પ્રગટાણું રેજીટેક. પ્રેમ પંથીની ગફુન દશાને કેણુ? શકે છે જાણ. મહારા. ૧ કાલી નાગણ બંસી નાદે, પ્રેમવડે પકડાણી. મહાર. ૨ પ્રેમ નદીમાં પ્રેમી તણાયા, કેણ રાજા કે રાણું. મહારા. ૩ પ્રેમ કરવામાં પડ્યા પ્રાણુઆ, કેણુ શાણું કે શાણું. મહાર. ૪ પ્રેમે પડેલે કદી નવ નીકળે, મતિગતિ અતિ અમુઝાણુ. ારા ૫ પતંગ પડ્યો દીપકની જ્યોત, કાયા ગઈ કરમાણુમહારા. ૬ એક રૂપ થવું પ્રેમી જનને, અછત સમજે વાણી. મહારા. ૭
જ્યા. (૪)
ભજનમાને-રાગ. વગર વાદળનાં વારિ મારા સાધુ? વગર વાદળનાં વારિ રે જી.ટેક. ભૂમિ ભીંજાણી વેલ્લો ભીંજાણું, વરતિ જય જયકારી. મહારા ૧ તાપ અમાણુ પાપ શમાણુ. ઉલટ સુરત ઉરધારી. મહાર. ૨ સમુદ્ર માંહીથી નીકળી સરિતા, હિમગિરિ ઉપર પધારી. મહારા ૩ ચેતન હોય તે ચેતી લેજે; વાધે બકરી ચારી. કારણમાં જે કાર્ય સમાયાં, સંતે વાત વિચારી. હારા ૫ પવન થંભ્યા ને સિંધુ સુકાણુ, બંધ કરી યમ બારી, હાર કરીકરૂણ મહારા સદગુરૂ રાયે, અછત સૂરિની શીખ સારી.મહારાણ
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
શ્રમય૬. ( =૨ ) નહી તે જાવે એ રાગ.
કામણ કીધું રે કાંઇ કામણ કીધું,
આલ્યા. ૧
આલ્યા કંટી કાનુડે કાંઇ કામણ કીધું. ટેક. જળ ભરવાને હું તેા ગઇતી જીમના ઘાટ વ્હાલા; હેડ મ્હારૂ તા એણે હેરી લીધું. ફ્દે ફસાવી આવ્યા છેલ છખીલે વ્હાલા, દાન તે અભયનું એણે અંતે દીધું.... એભાન મની હુ તો બંસરીના નાદે વ્હાલા. પ્રેમ વાતું પ્રેમે પાણી પીધું.
આલ્યા. ૨
આલ્યા. ૩
તાપે તપેલાં મ્હારાં અંગ ભીંજાણાં વ્હાલા, ઉભરાણા છે મ્હારો આતમ સીંધુ કાન કુંવરની પાછળ ફરતી ફરું છું વ્હાલા, નહારાં લાક તા મ્હારાં થયાં નીંદુ, અજીત આતમદેવ કુંવર કાનુડા વ્હાલા; અળવતા એલી મ્હારો લક્ષ્િમ દુ
For Private And Personal Use Only
આલ્યા. ૪
આવ્યા. ૫
આલ્યા. ૬
આત્મશોધન. ( ૨ )
ધીરાનીકાપીને રાગ.
અચરજ એકજ દીઠું રે, આત્મા દીા પરમાત્મા; મધુરસ કરતાં મીઠું રે; પરમાત્માને દીા આત્મા. ટેક. દુમાંહી સિંધુ સમાણા, માખીના પગે એર; સા સા કેશ ચલાવ્યે સિવવ, તાયે ઠેરના ઠેર; અનુભવી એતિ જાણે રે,અન્યને એની શી? છે તમા, અચરજ.૧
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૮ )
મુંગા જનને વાચા આવી, મનીયા ખંડિત રાય; વાદળ છત્રાદિક સાધન નહિં, તેા પણ શીતળ છાય; ભૂખ પુરૂષની મમતા રે; કરતા દેખાણા મહાત્મા. અચરજ. ૨ પચીશના કાઇ મંગલા માંહી, દુખ્યા વસતા દેવ; હસ્તાદિક અવયવ વિષ્ણુ દેવેશ, સદાય કરતા સેવ; વણ વાદળની વૃષ્ટિ રે, એની સાક્ષી અંતરાત્મા. અચરજ. ૩ વિના પ્રભાતે વ્હાણું વ્હાય, ધ્યા સ ંત મહુ ત; અણસમજીને સમજ પડી ગઇ, અનંતનેા આવ્યા અત; પુણ્ય કરતા પાપી રે, પાપી નિપજ્યા પુણ્યાત્મા. અચરજ. ૪ રોગ થયાને દુધા વામી, અરોાક મધ્યે રાક; અાંતિ માંહી શાંતિ જાણી, અક્કી જન ફોક; અજીત ઉલટી વાણી રે, પામે શાંતિપ્રસન્નતાત્મા. અચરજ. ૫.
आंतरिक सद्बोध. ( ८४ ) ભજનમાર્ગીના–રાગ.
થાડા દીવસ અહીં રહેલુ મ્હારા સતા, થાડા દીવસ અહીં રહેવુ રે...જી, કામ ક્રોધ કંકાસ કરીશ નહીં; દાન અપંગને દેવુ.
એવુ
મહા પુરૂષનું કહ્યું નવ મને; કઠણ કાળજી કેવું ? વિજળીના ઝમકાર જોઇ લે; અહીંનુ સુખ છે તજ પાખંડ અને તર્ક નામ પ્રભુનું મુખે લેવુ. જુલમની જાળ વિષે પખી જંગલનુ' જેવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્હારા સતા થાડા. ૧
મ્હારા સા થેાડા. ૨
મ્હારા સતા થાડા. ૩
સહુ;
મ્હારા સતા થાડા. ૪
અપલાણા;
મ્હારા સતા થાડા, પ
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૯)
કર અળગી દુબેધા અંતરની મટે અજીત લેવું દેવું. મારા સંતે થોડા. ૬
ગમનન, (su )
ભજનમાર્ગ-રાગ. પ્રભુનું ભજન કર પ્રાણું ? હવે ગ્રેમે, પ્રિભુનું ભજન કર પ્રેમે હે...છ. ટેક. સુખકારી સદ્દગુરૂજીની શિક્ષા અંતરમાં લે આણી. હવે પ્રેમે પ્રભુનું. ૧ કઠણ વખત છે અંત સમયની; વિમળ વદી લે વાણી. હવે પ્રેમે પ્રભુનું. ૨ ઘર ધંધામાં વળગ્યો સળગ્યો; બંધ કર્યા ધુળ ઘણું. હવે પ્રેમે પ્રભુનું. ૩ પાપ તાપ દૂર થાશે હાર, પ્રભુને લેજે પિછાણું. - હવે પ્રેમે પ્રભુનું. ૪ છેલ બનીને ફેલ કરીશ નહી મધુ રસ લેજે માણું. હવે પ્રેમે પ્રભુનું. ૫ ચંચળ માયા ચંચળ કાયા; ચંચળ કીધી કમાણી. હવે પ્રેમે પ્રભુનું. ૬ અછત સૂરિની સુંદર વાણી; જીવડા? લેજે જાણું. હવે પ્રેમે પ્રભુનું. ૭
અણગમાઈ. ()
ભજન માગીને રાગ. અગમ પંથડે જાવું મહારા સાધુ ? અગમ પંથડે જાવું રે......જી. ટેક
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) નથી હૈડે હરખાવું અહીયાં; નથી તેમજ પસ્તાવું. મહાર સાધુ ? ૧ સૂર્ય ચંદ્રની જેત નથી કંઈ નથી અંધારું આવું.
મહારા સાધુ ? ૨ કણ સુણે નહી વાણી વદે નહી, નથી પીવું નથી ખાવું. મહારા સાધુ ૨ ૩ કપટી લેકના કલેશ મળે નહી; નીર નથી પણ હાવું. મહારા સાધુ ? ૪ નથી નારી કે નર કેઈ ન મળે નથી રળવું વણસાવું. મહાર સાધુ ? " પ્રેમ નેમના સુંદર કાંઠે; નથી નદીનું ઉભરાવું, મહારા સાધુ ? ૬ અલખ પંથ નવરને અળગે. અછત દીપક પ્રગટાવું. ' મહારા સાધુ ? ૭
મવિભૂષા. (૭ ) શહેરને સુ ક્યારે ? આવશે રે. એ રાગ. પ્રથમ ગુરૂજીને પૂજીએ રે, અંતર પાવન થાય રે પ્રભુજી – મહારા મંદિરીઆમાં આવજે રે. જ્ઞાન જ્યોતિને પ્રકાશતાં રે, જડતા અંધારું જાય રે પ્રભુજી ?મહારા મંદિરીઆમાં આવજો રે.. પ્રેમ પાણુના લેટા ભર્યા રે, પી અને પાતા જાઓ રે પ્રભુજી ? મહારા. શીળતાનાં શાક સુધારીયાં રે, જમીને જમાડતા જાઓ રે પ્રભુજી મહારા.
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩૭૬ )
દુધપાક દીવ્ય સ્વભાવના રે જયણા જલેબી છે સાથે રે પ્રભુજી ? મ્હારા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાસપણા કેરી દાળ છે રે, સ્વીકારજો નિજ હાથ રે પ્રભુજી ? મ્હારા. આજે આનંદ મ્હારા ઊરમાં રે, લળી લળી લાગુ પાય રે પ્રભુજી ! મ્હારા. અવસર ઉત્તમ દેહુના રે,
જોનીયું ચાલ્યું જાય રે પ્રભુજી ? હુારા. વિનતી સ્વીકારોને વ્હાલમા રે, આપ સમુ નથી કોઇ રે પ્રભુજી ? મ્હારા. જીવુ જીવન ! તુજ કારણે રે, વાટલડી રહું જોઇ રે પ્રભુ જાણ્યાં મિથ્યા જગ મુખડાં રે; આપ ચ મતિ પ્રેોઇ રે પ્રભુજી ! હુારા.
? મ્હારા.
અજીતસરિ એમ ઉચ્ચરે રે, જ્ઞાન ધ્યાને અતિ ધાઇ રે પ્રભુજી ? મ્હારા.
પ્રમુદ્દેશ, ( = )
રાગ ઉપરના.
પ્રભુજી વસ્યા હારા પીંડમાં રે, ખેાળા દેશ વિદેશ પ્રભુને;
ઓળખજે ત્હારા દેહમાં રે; વ્યાપક સ` શરીરમાં રે, વાસ છે હુર હુમ્મેશ પ્રભુને,ઓળખજે ત્હારા દેહમાં રે,
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૨) આંખ દેખે નહી એ વિના રે, શબ્દ સુણે નહી કાન પ્રભુને, ઓળખજે; નાસિકા વસ્તુ સુ છે નહી રે, વૃત્તિ ધરે નહી ધ્યાન પ્રભુને –ઓળખજે. ૨ નિર્મળ આત્મ સ્વરૂપ છે ૨, દિવ્ય નિરંજન દેવ પ્રભુને,-એાળખજે. જપિઆ જ એના જાપરે, સાધુ કરે નિત્ય સેવ પ્રભુને –આળખ. દૂર નથી હારા દેહથી રે, પાતામાં પ્રેમ પ્રકાશ પ્રભુને ઓળખ.
એક અનાદિ સ્વરૂપ છે, વિમળ વિભુને વિલાસપ્રભુને-એાળખ. ૪ તલના દાણામાંહી તેલ છે રે, તનડામાં દેવ છે તેમ પ્રભુને ઓળખ. શબ્દ ભરેલું આકાશ રે, આત્મા છે દેહમાં એમપ્રભુને -એાળખ. ૫ સવ નદીએ સિંધુ વિષે રે, પાણી ભરી ભરી જાય પ્રભુને,-ઓળખ. એમ બધાં સુખ આત્મમાં રે, અછત જાણી આનંદાય પ્રભુને ઓળખ. ૬
સંસારવા. ()
નહીતો જાવે. એ રાગ. વહી ગયેરે મનખે વહી ગયે, હારે વ્યર્થ તે વાતમાં મન વહિ રે ગયે. ટેકબાળપણમાં રમે બાળકને સંગે પ્રાણી; જુવાનીના જેરમાંહી ઝૂમી રહ્યો. હારે. ૧
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(i૭૩) ધનને મેળવવાના ધંધા કર્યા હે પ્રાણુ; એક પલક નહી નવ થ.
હારે. ૨ છેલ બનીને છાક મદને મમતામાં પ્રાણી; તૃષ્ણાના પૂરમાં કેમ? જાય છે વહ્યો. હા. ૩ કાતી ભરી છે મનમાં કુડને કપટ તણી; બીજાનું સુખ જઈ બળી તું રહ્યો. ત્યારે. ૪ વાંકી નજર ભરે પારકી વનિતા પ્રત્યે પાપરૂપ પાણી માંહી બી ગયો. હારે. ૫ જીવ ? અભાગી ?? હવે આળસ તજને તનથી; લાખેણે ભવ હારે ચાલતે થયે.
હા . ૬ સંતની શીખામણ સાચી દરીયામાં રાખી તેને; અજીત માનવ દેહ દેવે ચહ્યો.
હારે. ૭
અનુભવવો. (૨૦)
ભજનમાર્ગ-રાગ. શૂન્ય શિખર પર ચઢી મહારી સુરતા શિખર પર ચઢી.જી.ટેક. મોભ મળે નહી વળી મળે નહી, માપ વગરની મઢી રે...જી; બકરી બેલે શબ્દ ભયંકર, વાઘણુ ભયથી હઠી. મહારી. ૧ ઉદર સર્પને ખાતે ચા, રવિ છતાં રજની પડી રે...જી. સે સો ઘર બદલીને અંતે, સતી પતિ સાથે લડી. મહારી. ૨ વણુ અક્ષરના મંત્ર મનેહર, પંગુએ કાઢી હડી રે...જી. કીડ બાઈ કુંજરને ગળી બેઠી, મૂરખને ગમ પડી. મહારી. ૩ અનુભવી જન પાકા અથડાણ, સાકરની થઈ ખડી રે...જી. એક વસ્તુ ગઈ અનંત રૂપમાં ડૂબી ગઈ તુંબડી. મહારી. ૪ સકળ શાસને મુંગે બોલે, નિર્દોષી કર–કડી રે...જી. ચરણ વગર આખા વનમાંહી, પુરૂષ રહ્યો આથડી. મહારી. ૫
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૪ ) પંડિત ભૂલ્યા વાદ વિવાદે, વાત જડી નહી વડી રે...જી. નિધનને ધન હાથે આવ્યું, પહેરી નહી પાઘડી. મહારી. ૬ સદ્દગુરૂ કેરા બંદા જાણે, વજન વગરની ધડી રે..છ. અજીતસાગરની ઉલટી વાણું, ઝવન બુટ્ટી ગઈ જડી. મહારી ૭
રિક્ષા , (૨) શહેરનો સુબો કયારે આવશેએ રાગ. કેમ કરી ભરૂં પાણીડારે, ગોવાળણે મને ઘેરી પિયૂનાં; કેમ કરી ભરૂં પાણીડાંરે; સંકલડીર બહુ સાલતિરે. વહાલાં બધાં થયાં વેરી પિયનાં; કેમ કરી ભરૂં પાણીડારે, સંગ શીખામણ આપતારે, કરીએ નહી ઘરકામ “પિયુનાં કને શીખામણ નવ ધરશે..
એકલી જાવા નથી હામ પિનાં; કેમ ? ૨ રંગ રેડ મહારા ઉપરે રે, ચુંદડી બની ગઈ છે લાલ પિયૂના, કેમ ? ભાન ભૂલી મહારા નાથનું રે, મંદી પડી ચિત્ત ચાલ? પિયૂનાં, કેમ? ૩ પાયાં ગેરસ ૧૨ મહુને પ્રેમથી રે, કીધે પરાણે પ્રેમ પિયૂનાં; કેમ ૧ વૃત્તિઓ. ૨ અવિદ્યા. ૩ પ્રભુજન. ૪ જગતનાં સગાં. ૫ આત્માનું કામ. ૬ છતાં શુદ્ધિ રહી. ૭ ગુરૂપદેશ વિના ૮ વિષયરંગ ૯ પ્રકૃતિ. ૧૦ પ્રભુનું. ૧૧ ધર્મગતિ, ૧૨ વૃત્તિઓનાં ફળ. ૧૩ તદુપ.
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૫) કાજ ભૂલી મહારા કામના રે, નાથ તેણું ભૂલી નેમ પિયૂના કેમ ? વાતમાં વેળા વહી ગઈ, ચિંતા થઈ મહારા ચિત્ત પિયુનાં; કેમ? અજીત અચાનક એ મેરે, સમજી રૂડી સખી રીત પિયૂના; કેમ?
૫
વિરમવાટવી. (૧૨)
રાગ ઉપરને. પંથ બહુ છે બીહામણેરે, કેમ ? કરી ઘરૂં થીર જીવણજી , કેમ ? આવું હારા દેશમાં રે; રાત્રિ અંધારી અમાસનીરે, સાથે નથી કેઈ વીર જીવણજી , કેમ ? આવું ત્યારે દેશમાં રે. અબળા તણું બળ શું ? નભેરે, હેડામાં ન મળે હામ જીવણજી ?, કેમ. પંથ દીઠા નથી પ્રેમના, પાસે મળે ન બદામ જીવણજી ?, કેમ. ૨ ઉલૂક8 શબ્દ કરે ઘણા રે, સિંહતણુંક ઘણા શેર જીવણજી , કેમ. સપના વ્યાસ સતાવતારે,
કાયા છે૧૬ નવલ કિશોર જીવણજી !, કેમ. ૩. ૧ આત્માનું ૨ પરમાત્માના. ૩ માનવતનું. ૪ છેવટની અવસ્થામાં વૈરાગ્યકાળ, ૫ અંતે ભવ્યાત્મા સમજ્યો. ૬ સંસાર. ૨ વૈર્ય. ૭ અજ્ઞાન. ૮ સત્સંગ. ૯ પિતાનું જ ૧૦ જ્ઞાનપિતા. ૧૧ ધર્મધન. ૧૨ અજ્ઞાની. ૧૩ ક્રોધ.૧ ષ ૧૪ ઉપમાથે સુંદરી પણ પિતેજ.
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
ઘરમાં ઘડી ગમતુ” નથીને, અવાય નહી ત્હારાર દેશ જીવણજી ?, કેમ. અધવચ માંહી ઉભી રહીર, પાવન ત્હારા પ્રદેશ જીવણજી, કેમ. પ્રીતિ લાગી પ્યારા નાથની રે, અંતરમાંહી ઉમંગપૂ જીવણજી ?, કેમ. પહાડ તણી વચ્ચે આડે છે રે. ભાવ તણા કરે ભગ જીવણજી ?, કેમ. જાણી દાસી હવે આપનીરે, આવી ઝાલા મુજ હાથ” જીવણજી, કેમ. જ્ઞાન ગરૂડે બેસારીને રે,
f
લઈ ચાલા અજીતને સાથે જીવણજી ?, કેમ. ૬
તાવિનીવન. ( ૯૩ )
ગઝલ.
આશક અન્યા સાચા દિલે, દુનિયા તણી શાની ! શમ; તન્મય થયા દિલદારમાં, દુનિયા તણી શાની ! શરમ, ૧ અવલેાકી અગ્નિ જ્વાલિકાને, પ્રેમ નવ કયા રહ્યો; ઢાડ્યો પતંગ ઉતાવળે, બળવા જતાં શાની ! શરમ. ૨ પતિ મૃત્યુ રણમાં સાંભળી, ચાલી સિંત પતી સાથમાં; પતિ સંગ સ્વર્ગ સિધાવતાં, દુનિયા તણી શાની ? શરમ. ૩
રણમાંહી રાડ સૂણી સુખે, જન શર સંગ્રામે જતા; ભરતાં અગર કે મારતાં, અને જગતની શી ! શરમ. ૪
૧ કારવૃત્તિ તમ્હારામાં છે. ર્ એકલીથી. ૩ અહીંની નહી. તે તહીંની નહીં ૪ તમ્હારીજ, ૫ ઉત્સાહ. ૬ આવરણ. ૭ તમાને તમા તારા.
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૭) ત્યારે જગતનાં સંખ્યને, જન સંત ધર નામ પર; પ્રભુ કાજ જીવન આપતાં, જન સંતને શાની શરમ? પ કાયર પણું કરવું નહી, આશક તણું જીવન જુદું; ધન માલ જીવન આપતાં, આશક ધરે શાની! શરમ. ૬
માજિ . (૪)
ગઝલ. જાણું નહી આ હદયની, કેણે! અરે ! ચોરી કરી; મુજ બાંધવા ગન મધુર, કેણે! અરે ! દોરી કરી. રહેતા હતા પાસે સદા, નયને વડે દેખે નહી; દેખી સુરત પડદા ખસ્યો, કેણે ! અરે ! ચારી કરી. મુજ મંદિરે માયા તણું, મેંઘાં ઘરેણું જે હતાં; સમજ્યો નહી તે સર્વની, કેણે ! અરે ચેરી કરી. મહારી પ્રિયા મનમાનતી, જુના જીવન કેરી સખી; માનેલી પ્યારી પ્રેમીની, તેની પણ ચેરી કરી ? ના આવશો મુજ પાસમાં, સર્વસ્વ રીત્યા ખાલી છું; જાયું નહી મુજ માલની, કેણે ? જરૂર ચોરી કરી. આજે મધ્યે ભેદ્ર મહને, ગુરૂ દેવની પૂરી દયા; માયિક પદારથ સર્વની, ગુરૂએક મધુર ચેરી કરી.
એમાવના. (હક)
ગઝલ. છેલ્લી ઘડી એ વરસની, આજે સ્મરણમાં આવતી; યાદી અમૂલ્ય દિલે તણુ, આજે સમરણમાં આવતી. ૧
* અર્થાત–માયા અને હેની મમતાને ગુરૂદેવે જ્ઞાનધારા નાશ
કર્યો.
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૮) છેલ્લી દશા વાણું તણું, છેલ્લી દિશા ભાવની; દિલને સખત બહેલાવતી, ઘડી તે સ્મરણમાં આવતી. ૨ વિરહે ભરેલાં અશ્રુઓ, સાચાં બનેલાં મોતિડાં ઝાકળ સમાં ઉડી ગયાં, ઘડી તે સ્મરણમાં આવતી. ૩
આકાશ કેરી ચંદ્રિકા –કેરા થયા ભાવ ફીકા; હું તું તણું ભૂલ્યાં દશા, ઘડી તે સ્મરણમાં આવતી. ૪ વહાલી હૃદયની વાટિકા, -ના પુ૫ કેરી રમ્યતા, બસ એક તાર બની હતી, ઘડી તે નયનમાં આવતી. ૫
હું તું નહી તુ હું નહી, બસ એક રસની રેલડી, જાણું છતાં જોઈ નહી, ઘડી તે નજરમાં આવતી. ૬
જ્ઞાન , (૬)
ગઝલ. હારા સમી માધુર્યતા, હે વિશ્વમાં દીઠી નહી; હારા સમી ધન ધાન્યતા, મહું અન્યમાં દેખી નહી. ૧
આશક થા હારા ઉપર, નીરખી હજારે નારીઓ, પણું આપ સરખો પ્રિયતમા, હે અન્યમાં દીઠી નહી. ૨ વિરે રૂપેરી ફૂલડાં, ધળું બનાવ્યું વિશ્વને; એ ચંદ્રિકાની સામ્યતા, હારા સમી દેખી નહી. ૩ સરવર વિષે કમળ રૂપી, સાહેલીઓ રમતી હતી; પણુ આપ ચમની ઉપમા, મહે વિધમાં દેખી નહિ. ૪ શૃંગાર પૂર્વક શારદી, પ્રિય પૂર્ણિમાના પવપર; રમણી રમણની રમણતા, હારા સમી દેખી નહી. ૫ * તુ જીવનનું સર્વસ્વ છે, તું રસભર્યો રસ રાજ છે, રસતા મહારસ રાજની, હે અન્યમાં દેખી નહી. ૬
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૯ ) વિશ્વવાદિ. (૭)
ગઝલ.
આ વિશ્વ સુખની વાટિકાનાં, સેવ્ય નભશે ક્યાં સુધી ? આશા તણી ઝાકળ ટપક, રહેશે મધુરી કયાં સુધી . ૧ પાણી ઉપર પરપોટડા, નાના પ્રકાર જણાય છે;
એ મોતીડાની માલિકા- ભાઈ? નભશે કયાં સુધી. ૨ સંધ્યા સમે આકાશમાં, પચરંગી ફુલડાં પાથર્યા; પણ એ ફુલોની માહિતી, એ ભાઈ? ટકશે ક્યાં સુધી?૩ બધી જઈ વેરાનમાં, સૂકાં તૃણની છાપરી;
બળતી અગનની જવાળમાં, એ પર્ણકૂટી કયાં સુધી?. ૪ ના? ના? કુલાતે ભાઇ? તું, આ નાશવંતો વાટિકા; દેખાય છે ઘડી બે સુધી, પણ તે ટકેજી કયાં સુધી ?. ૫
સુિણ. (૨૪)
ગઝલ. વળગી હુને ક્યાંથી અરે છે. આ ક્ષણિક સુખની કામિની; તું બેલ? મારા બાંધવા ?, આ ચાર દોરી ક્યારની ?. ૧
સરજ ઉગ્યો છે એક ગમ, ને બીજી તરફ છે ચંદ્રિકા:
લત લાગી તે મધે હુને, તું બેલ ? બાંધવ ? ક્યારની૪.૨ નયને વડે નાચી રહ્યો, અંતર વડે આશક થયે; . આશક અને માશુક તણી, પ્રોતિ કહે છે ક્યારની?. ૩ ચાલે વસંત સુધા સમી, હેરી રમે પ્રિય યારીથી,
એ રસ તણું સુંદર ઝલક, ધારી ગણી છે કયારની એક પ્રેમે ઝુલાવે પ્યારીને, વારો હને ફુલાવતી, કેવળ કનકની સાંકળી, ઝુલ આપતો તે ક્યારની ? "
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) મનોવિજાઈ. (8)
ગઝલ. ગુરૂ જ્ઞાનની પરવા નહી, વાચાળતા ત્યાં શું કરે ; ઈશ્વર પદે આશક નહી, માશુક બિચારી શું કરે. ૧
હારી સીલીકમાં શુન્ય છે, દમડીય પણ નાણું નહી; લખવા બીરાજ્યા નોકરે, નેકર બિચારા શું લખે . ૨ ચરી પાળતે દર્દી નથી, નિર્મળ દવા ખાતે નથી; એ મૃત્યુ બહાલા દર્દીને વૈદે બિચારા શું કરે?. ૩
નથી પાપથી બહીત જરી, ડર છે નહી દીલડા વિષે પિથો પુરાણું વાંચવા, તુજ ઘેર આવી શું કરે ?. ૪ તું પાપથી ડરતે રહે-ને સંતની આજ્ઞા વહે; ધ્યાતા ગયા છે દયેયમાં, જમ આવી અંતે શું કરે ?. ૫
મુકુન. (૧૦૦)
ગઝલ.
હરતાં અને ફરતાં પ્રભુ ?, હારા ગુણે હું ગાઉ છું. આનંદમય ઉદ્યાનમાં, ગંભીર ગુણ તુજ ગાઉં છું. ૧ મિત્રો તણું મંડળ વિષે, હાસ્યાદિ પિગ્ય પ્રસંગમાં;
બધી અન્ય વાત વિસારીને, હારા ગુણે હું ગાઉં છું. એકાંત પણ જ્યારે મળે, ત્યારેય પણ તું સાંભરે; વારે વહે વિરહાશ્રુનાં, હાગ ગુણે હું ગાઉં છું. ૩ ડાલી રહી પરિમલ ભરી આ પુષ્પવતી વિલિકા
તેમાંય તુજ મીઠું નજર, નીરખી હને હું ગાઉ છું ૪ ઉચે સ્વરે નીચે સ્વરે, સંગીતના શુભ રંગમાં
ગદ્ ગદ્ સ્વરે ઘેલો બની, હું આપના ગુણ ગાઉં છું; ૫
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૧ )
મુવરન. (૧૦)
ગઝલ. ચંચળ જગતના સંખ્યથી, પ્રભુ ? આપને અતિ ચાહું છું વનિતા તણું પણ વહાલથી, હું આપને અતિ ચાહું છું ૧ મલકી રહી આ માનુની, યવન ભરેલી ભામિની,
છે વિશ્વની છેલ્લી મતા, એથી અધિક પ્રભુ? ચાહું છું. ૨ મુજ મંદિર માં ઘણાં માણક અને મોતી ભર્યા એથીય પણ આંધકી રીતે, પ્રભુ? આપને હું ચાહું છું. ૩ મિત્રો અને પુત્રો બધાં, આ વિશ્વ તરૂનાં પુષ્પ છે;
પણ એ બધાં પુષ્પો થકી, હું આપને અતિ ચાહું છું. ૪ તુજ ચાહના માટે હવે, મુજ જીવનનું સાહિત્ય છે; સંસારના શૃંગારથી, હું આપને અતિ ચાહું છું. ૫
૧
જ્ઞાનવાધિ. (૨૦૨)
ગઝલ. હું બાહ્ય સ્નાન તજી અને, જ્ઞાનામૃતોએ નાઉ છું; ઈશ્વર તણું શુભ દેશનાં નિર્મળ જળમાં હાઉં છું. કામાદિ પંચ પ્રકારની, લાગી મલિનતા ક્યાંરની;
એ સર્વ પંક વિધારવા, નિર્મળ જળમાં નહાઉ છું આભા ઉપર વળગી સખત, વિષમ જવાની વેદના; એ વેદના સંહારવા, જ્ઞાનામૃતએ નહાઈ ' લાગી જૂદાઈ નાથની, એ ગંદકી દુ:ખદાઈ છે; દુધ એ દૂર ટાળવા, જ્ઞાનામૃતએ નાઉ છું. નહિ બાહ્યજળ પાવન કરે, પાપ અપાવન પ્રાણીને, દુષ્પાપ દૂર થવા બદલ, ગુફાન જળમાં નહાઉ છું.
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૨ ) તુચ્છતસામુહ. (૨૨)
ગઝલ.
સંસારના સુખથી અધિક, મહારે તમહારું કામ છે, મુજ દેહને ઇંદ્રિય થકી, પ્રભુ? આપનું વધુ કામ છે. ૧ સંસારના તાપે તપે, આ તહારી શરણમાં સહુ તાપ શાંત પમાડવા, હારે તમહારું કામ છે. ૨ વ્યાકુળ બને છું વિધથી, નથી અન્ય મહારે આશરે લજા હવે તે રાખવા, હારે તહારું કામ છે. મિથ્યા જગતનાં માનવી, સંતાપ આપે અવત;
એ તાપ પાપ શમાવવા, મહારે તમારું કામ છે. કામાદિ અરિને કાપવા, ભવસિંધુને તરવા બદલ; મુજ આત્મ તત્વ ઉદ્ધારવા, મહારે હારું કામ છે.
વિતર. (૨૪)
ગઝલ. વાણું વિમળ વદતે છતે, ભવસિંધુ કેરો પાર જા ; કરણે વિમળ કરતે છતે, દુ:ખસિંધુ કેરી પાર જ ?. ૧
અંતર તણું તજ આપદા, ગુરૂદેવ કેરો શિષ્ય થા ;
જ્ઞાનપ્રકાશ કરી તથા, અજ્ઞાન કેરી બહારે જા ?. ૨ સુર દૈત્ય સંગ્રામ છે, ભીડવી વટે ત્યાં હામ છે; ગુરૂ શરણ કેરું કામ છે, પ્રભુની અહીં લડવાર ના ?. ૩
મન અશ્વ કેરી વારી છે, ભય હાર મધ્યે ભારી છે; દુનિયા તણું દરકારી છે, દીલમાં હવે હુશિઆર થા ?' ૪ તલવાર લે ગુરૂ જ્ઞાનની, સંહાર જ અજ્ઞાાનની; ધર ઢાલ ધીરજ ધ્યાનની, અજીતાબ્ધની સુખદા કથા. ૫
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૩).
વાટન. (૦૫)
ગઝલ. સુખમય તહારા શરણમાં, ગુરૂદેવ ? સઘળું સારું છે; દુ:ખમય જગતના યોગનું, પાનું બધુંય નઠારું છે. ૧
જે દર મહારાથી હતો, તે આજ જા પાસમાં ચંચળ હતું જે ચિત્તડું, થયું તે ખલકથી ખારું છે. ૨ મુજ દેહમાં જે દેવ છે, તે નિખ તતખેવ છે; સુખદા તહારી સેવ છે, ચિત્ત મંદિરે ધન ચારૂ છે, ૩
મુજ રોગ સવ શમી ગયે, દદી હવે સાજો થયો ચિત્તાર નાથ મને ચહ્યો, પ્રભુ રૂપ લાગ્યું ખારૂં છે. ૪ ઉત્તમ હીરો કર આવીએ, પાપથી પ્રાણ બચાવીએ; લગની પ્રભુમાં લાવીએ, અજીતાબ્ધિ મન મૃદુ મહારૂં છે. ૫
પ્રેમમુદ્રા. (૦૬)
ગઝલ. ઘાયલ બન્યું છે અંગને, વચને મૃદુલ વદતાં નથી, બાપૂ? નથી આ દર્દ પણ, વાગી કટારી યારની. નેત્રો મધુર જોતાં નથી, ને દૃષ્ટિ પણ કી થઈ પુષ્કળ વહે છે આંસુડાં, પેખે ? કટારી પ્યારની. પાયે વિહારણ નવ બને, થરથર ધ્રુજે છે વૃદ્ધવત; નથી શક્તિ દર્શાવી હવે, પેખે? કટારી યારની. નથી કાર્ય કરતું વિશ્વનું, સશાસને પડતું નથી, ચંચળ અગર મન સ્થિર નથી, પેખે! કટારી પ્યારની. ૪ આવે ઉગારે બાપજી ?, ઇલમ નથી બીજ કરો ઉદ્ધારનું તુજ હાથ છે, પેખે કટારી પ્યારની.
ઉદ્ધાર કરાયા જ નથી , તુ નથ
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૪)
શરમવા . (૧૦૭).
ગઝલ, પાણી વિષેય ડુબાવતાં, આત્મા અહારો ન મરે ડુંગર થકી ગબડાવતાં, આત્મા અહુરે ના મરે.
શો થકી સંહારતાં, આત્મા અમર તે ન મરે પાવક થકીય પ્રજાળતાં, આત્મા અલ્હારે ને મરે, ૨ સર્વ સુખને સિંધુ છે, જગ સાખ્ય જેનું બિંદુ છે: બિંદુ વડે સિંધુ બહ૬, કદી ના મરે ? કદી ના મરે !! ૩
વાયુ કદી ન ઉડાવતે, પૃથ્વી કદી નથી દાટતી; નથી સૂર્ય દેવ પ્રકાશતે, તે આત્મ કદીયે ના મરે, ૪. અવિનાશી છે ? અવિનાશી છે? ?, મિથ્યાત્વ દીલનું દૂર કરે; આદિ નથી નથી અંત એ, આત્મા કદાપિ ને મરે
વિનાશીગ્રામ. (૨૦)
ગઝલ.
જૂઠ કદી વદત નથી, જૂઠા પથે નથી ચાલત; અસદાત્મ જનથી એ મરદ, દીલમાં કદાપિ ના ડરે. પત્થર પ્રમાણે માનતે, પકવ્યને દીલમાં સદા;
પરદાર માતા જાણતો તે, ના કદી દીલમાં ડરે. ૨ પર પ્રાણુને દુ:ખ દે નહિ, સેવા કરે છે સ્નેહથી, આત્મા ગણે પર આભને, તે યમ થકી પણ નવ ડરે. ૩
ધાતા મુવે ને દયેય છે. જ્ઞાતા મુ ને ય છે; દાતા મુને દેય છે, એ યમ થકી પણ ના ડરે ૪ નિભય પ્રદેશે ચાલતે, નિર્ભય બનેલ આદમી; નિર્માન મેહ નિ:સંગ એ, મરદ જન કદી ના મરે. ૫
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
સંસારના , (૨૦)
ગઝલ. સ્પશીશ મા! મુજ અંગને, એ ! જુલ્મકાર ભંગ તું, જવાળા સખત ઉપજાવવા, સ્પર્શીશ મા! એ ભંગ તું. ૧ રોમાંચ ઉભા થાય છે, શરીર પણ સૂકાય છે;
સૂકાઈ જાતા પુને, સ્પર્શશ મા? એ ભુગ તું. ૨ આ છે અનોખી વેદના, જવાળા સખત અગ્નિ તણું; જાશે બળી તુજ પાંખડી, સ્પર્શશ મા? એ ભંગ તું. ૩ વિરહાગ્નિની બળતી અગન, હૈયું ભસમ થઈ જાય છે;
પાવક વિષે થાવા ભસમ, સ્પર્શશ મા? એ ભંગતું. ૪ વાણી અમૂલ્ય વિરામશે, નયને અતિવ આલ્હાદેશે, એવા સમયમાં આવજે ! ના પશે તે પણ ભંગ તું! ૫
૧
શુટમા. (૧૦)
ગઝલ. શુભ માગમાં અસદાત્મથી, ગુરૂદેવ ! ચાલ્યું જાઉં છું; થઈ આપની પૂરણ દયા, મધુર પ્રદેશે જાઉં છું.
હે ઓળખ્યો મહારો પ્રભુ, મુજ દેહની અંદર હતું હું બહિર કેરા દેશથી, અંત: પ્રદેશે જાઉં છું. જૂઠી જગત જંજાળથી, જૂઠા જગતના મોહથી છતી કરી આનંદથી, ઈશ્વર પ્રદેશે જાઉં છું. વાહના અંધારમાં, હું દેવ ? અથડાતે હતે;
એ સર્વ અથડામણ છે. સિદ્ધા પ્રદેશો જાઉં છું. ગુરૂ પાયમાં પ્રેમે મધુર, મુજ કેરિવાર પ્રણામ છે; નિર્ધનપણું ત્યાગી અને, ધનવંત દેશે જાઉં છું. આ
૨
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૬ ) ગ્રામ. (૧૨)
ગઝલ.
સહુ શોક ચાલ્યા જાય છે, આનંદ દેશે જાઉ છું; સુણી નામ મુજ ઇશ્વર તણું, ખાંતેથી ખુશી થાઉં છું. ૧ મુજ મન તણી ભ્રમણ ગઈ, અંતર થકી અલગી થઈ પાપી પ્રદેશ તજી અને, પુણ્ય પ્રદેશી થાઉં છું. ૨ જે દેશ હે મહાર ગયે, તે આજ સહારો દેશ નહી; દુઃખમય પ્રદેશ થકી હવે, સુખમય પ્રદેશી થાઉં છું. ૩
હું દેહ છું' એવી મતિ, મહારી હતી અજ્ઞાનમાં અજ્ઞાન પથ તને હવે, જ્ઞાન પ્રદેશી થાઉં છું. ૪ સહુ શાંતિમય સેહ્યામ, ઉઘાન છે આમા તેણે તજી વિષય બાગ બીહામણું, આત્મ પ્રદેશી થાઉં છું. ૫
નિગતિશ. (૧૨)
ગઝલ.
તુજ નયન દેખી ગુલાબની, કમળ કલિ ઝાંખી થઈ તુજ વદન દેખી ચંદ્રની, કાંતિ જરૂર ઝાંખી થઈ. ૧ તુજ મૂર્તિ હૈડું હેરતી, હારી નજરે જ્યારે પડી,
ત્યારે મધુર જગ વાટિકાની, રમ્યતા ઝાંખી થઈ. ૨ તુજ રમ્ય પંથ વિલાસિની, દિલમાં ગતિ જ્યારે પડી; ત્યારે સુભગ આ હંસની, ગતિ ચાલતાં ઝાંખી થઈ. ૩
હારી પ્રીતિ જ્યારે થઈ, નજરે નજર જ્યારે થઈ તુજ રમ્ય ભાવ વિલાસથી, જગની પ્રીતિ ઝાંખી થઈ. ૪ ભમતો હતો જગ પંથમાં, રમત હત નવ રાત્રિમાં જગ પંથને નવ રાત્રિથી, હારી પ્રિયા ઝાંખી થઈ. પ
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૭ ) આભાર. ( ૧૧૩)
ગઝલ.
રાખી છુપી પણ ના રહીં, આરાક તણી પ્રીતિ હુવે; આવી ઉભા તુજ આંગણે, દિલ ચાહ્ય તે કરજે હવે.
મ્હારે બીજું ખાવુ નથી, મ્હારે બીજે જાવું નથી; આવી ઉભા તુજ મારણે, દિલ ચાહ્ય તે કરજે હવે. લેવા તણી પરવા નથી, રહેવા તણી પરવા નથી; તુજ દ્વારમાં આવી ઉભા, દિલ ચાહ્યું તે કરજે હવે.
હે તા જણાવ્યુ. વિશ્વને, મ્હારા પ્રભુ મ્હારા પ્રભુ; ને હુંય પણ મુજ નાથના, દિલ ચાહ્ય તે કરજે હવે. દિલ ચાહ્ય તા ગન ઉપર, તલવાર કેરા ઘાવ કર; યા તા ગજથ્ય ગુજાજે, દિલ ચાહ્ય તે કરજે હવે.
અન્યત્રતેશીઆત્મા. ( ??? )
ગઝલ.
જા ! જા ! હવે ચાતક ખીજે, પિચુ શબ્દ ત્યાં જઇ એલજે; મુજ આંગણે આવીશ નહિ, બીજે ગમે ત્યાં મેલજે ! ૧
મ્હારૂં હૃદય ગભરાય છે, જાણે જરૂર જીવ જાય છે; આંબા ઘણા ઉદ્યાનમાં, પિયુ શબ્દ ત્યાં જઇ મેલજે? ૨ છે વજ્રના કરતાં કહ્યુ, હૈડું નથી ફાટી જતું; વિરહે ભર્યાં મુજ કર્ણ છે, પિયુ શબ્દ બીજે બેાલજે. ૩ આકાશથી વૃષ્ટિ પડે, ને દેવ દુદુભિ ગડગડ;
ત્યાં જા ! ભલા સારૂ થશે, પિચુ શબ્દ ત્યાં જઈ માલજે ! ૫ મ્હારા પ્રિતમ પરદેશ છે, મ્હારૂય મન પરદેશ છે; બીજી સખીના દ્વારમાં, પિયુ શબ્દ જઇને એલજે !
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮ ) બ્રતિમામા. ( ૧૨ )
ગઝલ.
જીવન તણી છેલ્લી ઘડી, પ્રભુ ! આવજે પ્રભુ ! આવશે? આ દાસની લેવા ખબર, પ્રભુ? આવો પ્રભુ? આવજે ૪૧ ચારે તરફ આવી અને, સંબંધીઓ બેઠાં હશે; આંસુ વહાવે આંખથી, એવે સમય તે આવજો ? ૨ આ વિશ્વ કેરા રંગમાં, આનંદથી ફરતે ફર્યો, છેલી સલામી સર્વને, હું આપું ત્યારે આવજે. ને અને કોંતણ, હું ઈકિએ વાણું તણી,
જ્યારે પડે મંદી ક્યિા, એવા સમયમાં આવજો. ૪ મુજ ઓશીકે બેસી અને, કર આપના મુજ મસ્તકે, ધારી ધીરજ કંઇ આપવા, છેલ્લા સમય તે આવજે , ૫
અનન્યનામ, (૧૬)
ગઝલ. દુ:ખીને દિલાસે આપવા, બસ એક હારૂં નામ છે; દુનિઓ તણું દુ:ખ ભેદવા, બસ એક હારૂં નામ છે. ૧ સંતે તણે શણગાર છે, દીલડા તણે દીલદાર છે; મુજ અંતકાળ ઉદ્ધારવા, શુભ એક હારૂં નામ છે. ૨ સાધન તણે મસ્તક મણિ, તમભેદવા દિનને મણિ, અંત:કરણ ઉજાળવા, બસ એક લ્હારૂં નામ છે.
જ્યારે મુઝાઉ સૃષ્ટિનાં,- કાર્યો કરી વ્યાકુળ બની;
એ સૌ મુઝામણુ કાપવા, શુભ એક હારૂં નામ છે. ૪ મુજ મિત્રના મરણુત કે-સંબંધીના મરણાંતમાં આંસુ ભરેલી આંખ લ્હાવા, એક હારું નામ છે. ૫
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) ચિત્તવિવે. (૨૭)
ગઝલ. આ દિવસ કાર્યો કર્યા, મન ઈતિઓ થાકી ગયાં સુરતા જમાવી આપમાં, પણ ત્યાં થકી છટકી ગઈ. ૧ રહેતી નથી મુજ હાથમાં, બહુ દૂર દેશે જાય છે;
સમજાવી લાવ્યે આપ પદ, પણ ત્યાં થકી છટકી ગઈ, રે સમજાવતાં સમજે નહી, લલચાવતાં લલચાય નહિ; બળ જોરથી પડી હતી, પણ ત્યાં થકી છટકી ગઇ.
૩ સ્થિરતા વિષે આવે નહી, પ્રજ્ઞા વડે સમજાવીને લાવ્યો હદયના મંદિરે, પણ ત્યાં થકી છટકી ગઈ. હવે લાજ હારા હાથમાં, આ સુંદરી સમજાવ તું, લાવ્ય સુખાવહ પંથમાં, હું તોય પણ છટકી ગઈ. ૫
અમે માવ, (૨
)
ગઝલ.
જે જે ? જતા અળગા હવે તે રહેમ દષ્ટિ રાખજે;
જે જે ? હવે તલસાવતાને, પ્રેમ મુજ પર રાખજે. ૧ રોષે અમારા કેરિટ છે, અપરાધ પણ પુષ્કળ ક્ય;
મહેટાઈ રાખી આપની ને, રહેમ દષ્ટિ રાખજે. અપદૃષ્ટિથી જોયું હશે, તુજ નામ લેતા સંત પર, હેના ના સામું દેખતાં જી, રહેમ દષ્ટિ રાખજે,
મહેટાઈ સઘળી આપની, છટાઈ સઘળી મહારી છે; - છરૂ કરૂ થાય તે પણ, રેહેમ દષ્ટિ રાખજે. શરણું ન હારે અન્યનું, બહાનું ન મહારે અન્યનું; શરણે પડયાની લાજ વહાલા –નાથ ? સુંદર રાખજે,
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૦ )
આમમરા, ( ૨ )
ગઝલ.
સુજ નાથની કાઈ ખબર, મુજદ્વાર આવી લાવજો, ને તે ખબર લાવ્યા વગર, મુજ આંગણે ના આવશે મ્હારૂ` હૃદય તલસ્યાં કરે, યાદી વિના મુજ નાથની; ને એ હૃદય સુંદર થવા, પીયુની ખબર અહી લાવજો ર મુજ નેત્ર તે તલસ્યાં કરે, ને વાટડી જોયાં કરે; નેત્રા મધુર ઠંડાં થવા, પીચુની ખબર અહી લાવજો.
મુજને વીતે જે વિશ્વમાં, તે અન્યને વીતા નહી; મ્હારા ઉપર કરૂણા કરી, પિચુની ખબર કોઈ લાવજો, વિરહે ભરેલી વેદનાની, કેાણ ! જાણે વાતડી; નિ`ળ વિસામો વાતના, પિયુની ખથ્થર કોઇ લાવજો.
આહારચંદ્રિા ( ૨૦ )
ગઝલ.
આકાશમાં ઉડી રહી ચિત્ત, ચારતી આ ચંદ્રિકા; કામળ કિરણથી સ્પર્શતી તે, આપ વિણ ગમતી નથી: ૧ આવી શરદની રાતડી, દીલ પીગળ્યાં સહવાસીનાં; સહવાસની સુંદર ઘડી તે, આપ વિણ ગમતી નથી. ૨ કાદંબરી કાવ્યામૃતા, હર્ષાવતાં રસવંતને; એ ગ્રંથની આલાચના પણ, આપ વિણ ગમતી નથી. ૩ મૃદુતા ભરી જગની મઝા, આપે ભલે સુખ વિશ્વને; તે તે મઝા મુજ અંગમાંહી, આપ વિણ ગમતી નથી. ૪ આવું તçારા દ્વારમાં, મરણાંત ના પાછી હું; આ વિશ્વની માયા બધીએ, આપ વિણ ગમતી નથી.
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) ચંદ્રવરૂપ. ( ૨૧ )
ગજલ. શૃંગારને રક્ષામણિ, વિરહી તણે છે દિનમણિ
સહવાસીને અમૃતમણિ, ગગને ઉગ્યે આ ચંદ્રમા. ૧ કામીતણે મસ્તકમણિ. શંકરતણે ચૂડામણિ
શણઘારને માંધો મણિ, ગગને ઉો આ ચંદ્ર છે. ૨ મોતી તણું શુભ હારના, મથે નવલ નાયક મણિ;
કંદપને કમનીય મણિ, ગગને ઉગ્યે આ ચંદ્ર છે. ૩ મણિ મૃદુલ કંદરા તણે, મણિ રમ્ય પક્ષી ચકેરને;
સહુ સુભગવસ્તુ તણે મણિ, ગગને બિરા ચન્દ્ર છે. ૪ છે ભાગ્યમણિ જન ભાગીને, શેભા સુભગ સલ્લામણુક સહુ રત્નને ચિંતામણિ, ગગને બિરાજ્યો ચન્દ્ર છે. ૫
સ ચંદ્ર, (૨૨)
ગજલ. છે સૂર્ય કેરી પાસમાં, માટે સુકાણે પંક છે; દેખાય છે કિરણે વિષે, જે સ્પષ્ટ છે આ ચન્દ્ર છે. ૧
લક્ષ્મી સમીપ નિવાસ છે, એથી વિમળ તનુ ધાર; શશ સાથે લઈને જે ફરે, ભગવાન તે આ ચન્દ્ર છે. તે
શીલા ઉપરને સિંહ છે, ઘનઘોર વનને હસ્તિ છે. શુભ રાજ્ય કે રાજવી, ચિત્ત ચોરતે આ ચન્દ્ર છે. ૩
તિમિરે છવાયા માર્ગને, ખુલ્લા કર્યા નિજ હસ્તથી વિર્યા ભૂમિપર મેતીડાં, ચિત્ત હેરનારે ચન્દ્ર છે.
મહારૂં દદય મધુરૂં કર્યું, મહારું શરીર કમળ કર્યું; મુજ આંગણું પાલન કર્યું, એ પ્રેમ ભાજન ચન્દ્ર છે. ૫
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) (વયાતના. (૨૨)
ગજલ. એ કર દૈવ ! વિઘાતી તું, કેણે કહ્યું કે આવજે ?
આમંત્ર વિણ મુજ મંદિર, કેણે કહ્યું કે આવજે ? ૧ યાત્રા મધુર કરવી હતી, જાવું હતું સંત સહિત;
આવે વિષમ જ્વર એ સમે, તેણે કહ્યું કે આવજે ? ૨ વિરહી રડે ચગાનમાં, બેભાન વિરહ પ્રસંગનું
આ પપૈએ એ સમે, તેણે કહ્યું કે આવજે ૨ ૩ પિયુ બેલીને રંજાડત, પાવક સમાન પ્રજાળ;.
હેતી જરૂર એ સમયમાં, કેણે કહ્યું કે આવજે ? ૪ સહુવાસ સુખદાઇ સરસ, આત્મા અને પરમાત્માને; ચાલ્યો પતિ આવ્યો વિરહ, કોણે કહ્યું કે આવજે ? ૫
સેવા (૨૪)
ગજલ. સૂરજ ભમે આકાશમાં, તે આપની સેવા કરે,
તારા ઉગે આકાશમાં, તે આપની સેવા કરે. વેલી ઉગે ઉદ્યાનમાં, પુષ્પ તમને આપવા;
નિજ પુષ્પ આપી આપકર, શુભ આપની સેવા કરે. ૨ છાયા કરે નભમાં રહી, વાદળ ભરેલાં નીરનાં
વર્ષ તહારે આંગણે, શુભ આપની સેવા કરે. ૩ સરિતા વહે છે શાંત રસ, કલેલ કરતી લહેરીએ;
આપે મજા મૃદુ આંખને, શુભ આપની સેવા કરે. ૪ નિર્મળ મધુર વસંત છે, તરૂવર ઉપર રસ રેડતે;
રેડે તમારા હૃદયમાં મૃદુ આપની સેવા કરે. હો ? ? મજાને કહાવ છે, દીલ હેરના દાવ છે; દિલમાં મહદ્ દરિઆવે છે, જે આપની સેવા કરે. ૬
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૩), ગ્રાઉદ્યાન (૨૨૫ )
ગજલ. ગમતું નથી આ દેશમાં, પ્યારા પ્રભુ હારે વિના;
ગમતું નથી આ વેષમાં, વહાલા વિભુ હારા વિના; ૧ આનન્દમય ઉદ્યાનમાં, હું જાઉં છું જેવા યદા;
કુન્દન કુસુમની પાંખડી તે, ના ગમે હારા વિના. ૨ સરિતા તણું સુન્દર તટે, હું જાઉં છું ફરવા યદા;
લહરી લલિત કલ્લોલની તે ના ગમે હારા વિના. ૩ આવે અનિલ બહેકાવતે, પુષિત તરૂના ગંધને
મૃદુ સ્પર્શ કરતે અંગને તે, ના ગમે હારા વિના. ૪ મનને મધુર બનાવતી, વિણા લઉ છું હાથમાં
મધુર સ્વરે ગમતા નથી, સુંદર સખા ? હા વિના. ૫
viાહ્મણ. ( ૧૨ )
ગજલ. આ ચંદ્રિકા ખેલે મધુરી, નેત્રને ઠંડા કરે,
આકાશમાં આનંદતી, યાદી બતાવે આપની. કમળો તણું સહુ વંદને, ખીલાવતે પ્રગટાવ;
ભાસ્કર ભમે આકાશમાં, યાદી બતાવે આપની. પંખી ઉડે દીલ પ્રેમથી, સ્વછંદ થઈ નભ મંડળ,
હળતાં અને મળતાં દિસે, યાદી બતાવે આપની. મારી પ્રિયાના પારને, અપાર ક્ષણભરમાં કરી;
પતિ ચાલતા નિજ ઘેરથી, સ્મૃતિ લાવી ઉરમાં આપની. ૪ જે જે મધુરી ભાવના, જે જે સુખદ સૈભાગ્યતા; તે તે હૃદયમાં લાવતી, પ્રભુજી ? પ્રભુતા આપની. પ
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૪). મનમોહનંદ્ર. (૨૭)
ગઝલ.
મનને મધુર મહાવતે, આકાશચારી ચંદ્ર છે;
તમને શીતળતા આપતે, ચિત્ત ચરનારે ચંદ્ર છે. ૧ ધોળાં કિરણને ધાર, ધોળા મહા બલિદ શે;
શ્રગે સુખદ શોભાવત, આકાશચારી ચંદ્ર છે. ૨ જન પાપ પુજ વિનાશ, સાગર સલિલ ઉછાળતે;
સહુ પ્રાણીને શણગારતે; આકાશચારી ચંદ્ર છે. લક્ષ્મી ગઈ મંદર તણી, સંધ્યા સમે સાગર વિષે;
પંકજ તણી સરવર વિષે, પાછી ફરી તે ચંદ્ર છે. ૪ આ પાંજરાને હંસ છે, ને હીમને ગિરિરાજ છે; શ્રેગે વડે સુખસાજ તે, આકાશચારી ચંદ્ર છે. ૫
મુટન (૨૮)
ગઝલ. માળા લઇ મુજ હાથમાં ને, નામ જપતે સ્નેહથી, - તેમ પ્રેમની વેલી વધે, હે નાથ? ભુજમાં આપની. ૧ દક્ષિણ વિષે ચાલે જ, ને હાલ ચાલ્યો ઉત્તરે;
સર્વસ્વ રીત્યા આવતે, હે-નાથ ? સન્મુખ આપની. ૨ લેકે હસે છે વ્યંગમાં ને, તેય પણ સાંખી રહું;
પરવા તજી છે વિશ્વની, આશા ધરીને આપની. ૩ વહાલી હમારી વાટડી, હાલી હમારી વાતડી;
ઉપમા જગતની વસ્તુની, દીધી જતી નથી આપની. ૪ સ્મૃતિ રાખજો? સ્મૃતિ રાખજે?? હું બાળક છું પ્રભુ? આપને કેવળ સ્પૃહા લાગી રહી, પ્રભુ ? યાદ લેતાં આપની. ૫
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) . અમૃત મી. (૨૨)
ગઝલ.
સાહેલડી સંગે ફરે, આકાશમાંહી ચંદ્રિકા;
નિખિ છબી મૃદુ આપની, એ ચંદ્રિકા ફીકી પડી. ૧ કમળ કમળને વંદને, ખીલાવનારી ભાસ્કર;
તુજ તેજને નીખ કરી, નિજ ભગથી ફીકી પડી. સરવર વિષે પોતણી, કેવી મધુર ખીલી કળી ?
નયને નિહાળી આપનાને તેય પણ ફીકી પડી. આ વિશ્વરૂપા માનુની, ફરતી હતી નિજ માનથી;
હારી નિહાળી મૂર્તિને, વિધા જરૂર ફીકી પડી. આનંદથી ફરતી ફરે, ને છબીલી સુંદરી, પણ આપનાં પદ ખતાં, મનમાં જરૂર ફીકી પડી. ૫ ત્યારે વિરહની વેદના, મુજથી સહી જાતી નથી; વિરહ વરવડે આપના, પ્રભુ ? હુંય પણ ફીકી પડી. ૬
ગ્રામિણ (૨૨૦ )
ગઝલ.
ફરું છું પહાડ ને જગલ. હમોને ભેટવા કાજે;
મનહર મીઠડા મેહન ? કહેને કયાં છુપાયા છે ? ૧ તૃષાતુર આંખડી હારી, તલસતી રાત્રિ દિન હાણે;
નયનની દિલગિરિ ખાતર, કહેને કયાં છુપાયા છે ? ૨ ફરે હું ક્યાં સુધી? વનવન, પ્રતીક્ષા આપની ક્ષણ ક્ષણ,
અલ્હાલા હે કીધાં તનમન, કહેને કયાં છુપાયા છે ? ૩ નિહાળ્યાં પાણી ઝાકળનાં, હમારાં જાણીને મેતિ
પકડતામાં વહ્યું પાણી, કહેને ક્યાં છુપાયા છે ? લગી છે મુજ લગન તમથી, પ્રખર બંધન વિભેદીને; કહો ધું હમેને કયાં ? બતાવે ક્યાં છુપાયા છો ? ૫
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) પ્રભુ ? ઘરમાં અગર બાહીર, કહેને કયાં છુપાયા છે?
સરવર કે કમળ માંહી, કહેને ક્યાં છુપાયા છે ? ૬ મનહર મૂતિ સુંદરીએ, વચ્ચે નાખી દીધે પડદ;
રમે છે ત્યાં અગર હાલમ? બીજે ક્યાંઇ છુપાયા છે? ૭
અભિવેત્તમ. (૨૨૨).
ગઝલ.
ઉડીજા અહિં થકી કેયલ ? ન મલ્હારા મંદિરે બેલિશ
વિરહની આગ લાગી છે, વગરે હાલમ નથી ગમતું. ૧ બીજા આંખે ઉડીજાને, ખીલ્યાં છે પુષ્પ પણ સુંદર,
સુખી થાશેજ સહયોગી, વગર વહાલમ નથી ગમતું. ૨ બીજા ઉધાન છે સારા, નમે છે વલ્લી પુષ્પથી;
તરૂને સંગ લાગી છે, વગર બહાલમ નથી ગમતું. ૩ દીવાની હું ફરૂં આજે, વસંતોત્સવ ભલે આવ્ય;
બીજે જે બેલ આ બહેની? વગર હાલમ નથી ગમતું.૪ સ્વરૂપ શું અંધની આગળ ? વને જૈનેય રડવું શું ?
અમારા ત્યાં બીરાજી પણ, વગર હાલમ નથી ગમતું. ૫ અમારા ત્યાંહી રટવાથી, કદર થાશે નહી કાંઈ;
કદરની ડાળીએ જે બોલ? વગર વહાલમ નથી ગમતું. ૬ અમારી જીન્દગાની આ નકારી છેક લાગે છે; બીજે જે બેલને બહેની? વગર હાલમ નથી ગમતું, ૭
કયુમ. (૧૩૨)
ગઝલ. મને શું કામ બીજાનું?, પ્રભુ? હારી હું દાસી છું. એ ટેક. ભમી ભવાનમાં ભારે પડી માથે મહા આપ: " હવે સુખધામ મોહનના, ચરણ કમળ નિવાસી છું. મહુને. ૧
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) સદા સુખ સિંધુ છનવર છે, નઠારું વિશ્વ નશ્વર છે; દુઃખાબ્ધિ મોહ દસ્તર છે, પ્રભુ પંથે પ્રવાસી છું. મને. ૨ ન માગું મેહ કે માયા, ન માગુ વિશ્વની છાયા; ન માણું કામિની કાયા, વિશદ વૈરાગ્ય વાસી છું. મને. ૩ યાલિત રસવંત વન છે, ચલિત ધન ધામને તન છે; વિષય સુખનચલિતક્ષણ છે,ત્રિવિધ તાપેથી ત્રાસી છું. હુને. ૪ હવે માયા પ્રભુની છે, હવે કાયા પ્રભુની છે; હવે છાયા પ્રભુની છે, અછત પંથે હુલાસી છું. મને. ૫
કમુરાર. (૩૨)
ગઝલ. શરણ આ પ્રભુ ? હા, હવે માયા ઉતારે ના?-એ ટેક. જગતના તાપથી ત્રાસી, હમારા દ્વારમાં આવ્યું; ગણીને આપને બાળક, કરો દૃષ્ટિથી જ્યારે ના ! શરણ. ૧ અધમ ઉદ્યાન મહે ત્યા, તહારે આશરે માગ્યો; તહાર પાય હુ લાગે, હવે મેહનજી! મારે ના-શરણ. ૨ તપ્યાં અંતઃકરણ તાપે, ઉગાર્યો ત્યાં થકી આપે નથી રાજી થતે પાપે, હવે બીજાની ધાર ના –શરણ. ૩ શરણ છે આપનું સાચું, બીજું માન્યું બધું કાચું બીજાને કેમ? હું યાચું, હુને બોજા કરાર ના –ારણ કે તમારી છાયથી મહેટા, નથી તહેને કદી તણા; જગતસુખ પાણી પરપોટા, અજીત બોજા ઉચ્ચારો ના?-શરણ ૫
પ્રયાગી. (૨૪)
ગઝલ. છુટી ગઈ આશ દુનિયાની, મહુને આશા તમારી છે. એ ટેક. તમારા પ્રેમની ખાતર, સુકાવી જીંદગી આખી; ખલકના સર્વ પ્યાલોની, રસૃતિ સઘળી વિસારી છે. છુટી. ૧
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
મનહર આપની મૂતિ, હૃદય દરબારમાં મહારા; પ્રતિષ્ઠા પ્રેમથી કીધી, ગણેલી પ્રાણ પ્યારી છે. છુટી. ૨ તમે માતા તમે પિતા, સગાં-બાંધવ પ્રભુ પ્યારા; વિસારૂં શી રીતે તમને, દુ:ખદ દુનિયા ધુતારી છે. છુટી. ૩ જગતના જે દીસે નાતા, બધા તે નાશવાળ છે; તમે સાથે છબીલા છ ? અલ્હારી દોસ્ત-દારી છે. છુટી. ૪ જમાવો ના હવે અમને, ભર્યો ભવસિંધુ વિષ જળથી; અછત આનંદના સાગર,-પદે અરજી અહારી છે. છુટી. ૫
ગઝલ.
મને શું ? કામ દુનિયાનું, પ્રભુજી પ્રાણ પ્યારા છે; એ ટેક. પ્રભુની ભક્તિમાં આખી, ઝુકાવી જીદગી મહારી; હૃદયના સ્નેહીમાં સુખ છે, બીજે સુખના ઉધારા છે. હુને. ૧ ભલે દુનિયા કરે નિંદા, કશી તેની નથી પરવા; મધુરી સામ્ય મૂર્તિમાં, હૃદયભાવ ઉતાર્યા છે. મહુને. ૨ પ્રભુને પાયમાં સુખ છે, બીજે જાણ્યું જરૂર દુઃખ છે; રસના પૂર્ણ સાગરને, મધુરા મિત્ર ધાર્યા છે. મહુને. ૩ ગઈ મરવા તણું ભીતિ, ગઈ જગ જાળને છતી; પ્રતીતિમાં પડી પ્રીતિ, મુખે હરદમ ઉચ્ચાર્યા છે. મહુને. ૪ હવે બીજું નથી ગમતું, પ્રભુ પદ માંહી મન રમતું; ડગાવ્યું દીલ નથી ડગતું, અજીતવિષ નિવાર્યા છે. મહુને. ૫
મંરિરાજીરાવને છે. (રામાયણમાંથી ) (૨૨૬).
રાગ-ધીરાની કારીને. રાજા રાવણ સાંભળે રે, બેલી રાણી મદદરી; જગત જનેતા જાનકી રે, કુડમતિ એથી આપે કરી;
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) જૂઠામાં જૂઠી છે જગમાં, પરનારીશું પ્રીત; કઇ પુરૂષ એમાં ન કમાયે, થાય વળી વિપરીત જઈ રઘુવરને જાતે રે, આપ હજી એ દિલ કરી. રાજા રાવણ. ૧ હેય જગતમાં રાજા જેવા, એવી થાય પ્રજાય; તમને દેખી શીખશે બીજા, થાશે અતિ અન્યાય; પ્રજા પ્રજાને ખાશે રે, જુવિચારી નાથ ? જરી. રાજા રાવણ ૨ શ્રેષપુરૂષ જે રીતે વર્તે, અન્ય તણી તે ગત્ય; ભગવત પોતે મુખથી ભાખે, સ્વામી કહું છું સત્ય; લંકાના થઈ ઈશ્વર રે, અનીતિ આવી કેમ?આદરી. રાજા રાવણ. ૩ કલંક લાગે કુળને પહેલું, અપકીતિ બહુ થાય; માન્ય પુરૂષમાંથી મોટાઈ, જરૂર ઉડી જાય; આપ સદા સમજુ રે, શીદને જાપર મૂકો છરી, રાજા રાવણ-૪ કઈ સ્તવન કઈ હામ કરે છે, કઈ સાધે વન જેગ; સદુકીતિને સારૂં શાણુ, અતીવ કરે ઉદ્યોગ: એ કીતિ પરહરવા રે, શાને નિર્મળ વૃત્તિ ફરી? રાજા રાવણ.૫ વળી વસુધામાં થાશે થેડી, સતી સીતા સમ નાર; પૂજન કરીને ક્ષમા માગી લે, સેપે રામને સાર; નહી માનો તે લેશે રે, ભાતું સ્વર્ગ તણુંજ ભરી. રાજા રાવણ.૬ અભિમાનથી અંધ રાવણ, બળાણી છે બુજ; સમજાવ્યા સમજ્યો નહિ પોતે, પડી ન કાંઈ સૂજ; અછત કહે શું સુધરે રે ? ઈશ્વર માથે કીધા અરિ. રાજા રાવણ.૭ रावणनोमंदोदरीनेजवाब (रामायणमांथी ) ( १३७ )
રાગ-ધીરાની કાપીને. દશધર એ અવસરે રે, ઉચર્યો સાંભળ મૂઢ મતિ ? દીલ જાણે હું કહી રે, પણ અક્કલ તલભાર નથી. જે મહારે દશ મસ્તક મહેતાં, દશરથ સુતને એક; બળવંતા વીશ હસ્ત બીરાજે, છે એને બે છેક; બુદ્ધિ બરાબર મુજમાં રે, રામ વિષે રતિ એક નથી. દશકંધર
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૦ )
સુવર્ણની લંકામાં શાભે, મ્હારે વ્હેલ વિશાળ: રહેલ મનેાહુર આપે અનુપમ, માણિક રત્ન પ્રવાલ; હું એવો છુ ઉત્તમ રે, એને છાપરી એક નથી. દશકધર. ૨ અગ્નિદેવ મુજ ડરથી આવી, રાંધી આપે રસાઈ; પવનદેવ પંખા ઢાળે છે, ખલકમાં હે... મતિ ખેાઇ; રઝળે રઘુવર રાને રે, ગુમ થઈ જાણે એની ગતિ. દશકધર. ૩ પાય પહેરવા નથી પૈજારાં, અબર એક ન અંગ; નોકર ચાકર તેમજ ન મળે, વનચર વાનર સંગ; કશી વડાઇ ન કરવી રે, નહિ તેા જાણે હતી ન હતી. દાક ધરા હાલ દેવને દેવજહું છું, છું હું અભય નિદાન; મ્હાણ સામે થાવા જગમાં, નથી ક્રેઇ સાચું માન; આધું તેને માં રે, કાણ ભાગી કે જોગી જતી. દશક ધરપ ગામમાં ગુરૂ પાદરમાં તીરથ, ઘરમાં માનવ દેવ; મૂ`જન અને નવ માને, ત્હારે પડી એવી ટેવ, પૂજન સદા કર મ્હારૂં રે, પરખ તને કેમ પડતી નથી! દશક ધર. ૬ કામ અધ દુખે નવ કાંઇ, જન્મ અધ ન ન્યાળે; અજીત કહે એ દુષ્ટ કામ તેા, મળવતા નેય માળે; રીસ ચઢાવી ચાલ્યા રે, રાણી ખીચારી રહી ખેાલતી. દાકાર. ૭
વાળવાનનુંમરનાળીરાવા. (૨૨)
રાગ ધીરાની કાપીને.
માર્યાં જ્યાં માળીને રે. વાત રાયને કાને પડી; અરે શૂરા ! શું એઠા રે, ઝટ લાવા વાનર ઝકડી; વ્હાલી મ્હારી વાડી ભાગી, આતે શું કહેવાય ! શીયાળ સિંહને શેહુ બતાવી, ઈજત લઈને જાય; ઉપડા ? ઉપડા ? આજે રે. પીટી ટીકરો પાપડી, માર્યાં જ્યાં.૧
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૧ )
કંઈ તલવારો લઇને તીક્ષણ, કને હાથે માન; કઇતા હાથે ગદા માવે, કે હૃહીયા કે કાણુ અંજની સુત પર આવીયે, તુરંત રાક્ષસે પાડી તરી. માર્યાં જ્યાં. ૨ રક્ત નત્ર કર પૃથ્વી પછાડી, વાળી કછાટા વીર: ગરૂડ પડે જેમ પન્નગ ઉપર, તેમ ચઢયા એ ધીર; કે કુટયા કઇ પીઢયાર, લાલ હાડકાં કીધાં લઢી. માર્યા જ્યાં. ૩ રંગવાળી રાક્ષસ ઉઠીને, કરતા પૂર્ણ પ્રહાર; હાથી હઠે નહી કાઇ પ્રકારે. મળતાં ફુલના મારે. હનુમાન તેમ નથી હુતારે,જીમી કરે મુષ્ટિની ઝડી. માર્યા જ્યાં.૪ ઠાર થયા કઈ તેજ ઠામ પર, ઘાયલ થયા ગભરાઇ; રાવણ આગળ રાડ પાડીકે, હુડે ન વાનર ભાઇ હવે અમે શુ કરીએ રે ? સૈન્ય ગયુ સવે આખડી. માર્યાં જ્યાં.૫ હનુમાન રાવણ પાસે આવ્યા. પૂછે રાવણ રાય; ખેલ કષિ ! તુજ મૃત્યુ જગમાં, કઈ રીતેથી કરાય; પિવર્ ઉત્તર આપેરે, કથા તૈલ પુછે છે જડી. માર્યા જ્યાં. ૬ તેલભરી પુરની ગાડીએ, બાંધ્યું હનુમંત પુછ; સળગાવ્યું ને કુઘો હનુમાન્, ખાળી લકા તુચ્છ, અજીત કહે સિન્ધુમાંરે, અન્તે પડી કાઢી હડી; માર્યાંજ્યાં.
રાવણનોરાનય. ( રામાયણમાંથી ) ( ૯ ) રાગ ધારાની કાપીનેા.
રામ તણુ' દળ ચઢીયુ રે, ગગન મંડળ ગયું ગા”; પટી કુટિલ કકળીરે, પીડાણા પામર પાછું; સત્ય પક્ષનાં રણ સંગ્રામે, વાનર ચઢીયા વ્હાર; સિન્ધુ ઉપર પાળ બાંધીને, પહેાચ્યા સાગર પાર; રાવણ પણ રણ ચઢીયારે, ધરા રારાથી રહી છાજી. રામતણું. ૧ ચાન્દ્રા ઘુમે ભાલા ઝાલી, તિર્ધર કર તલવાર; કેક રથા કૈક ગુજારૂઢ અતિયાળા અન્ધાર; મારો મારે મુખથીરે, એટલે એક એકને બાઝી. રામતણું, ૨
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૨ )
કુંભકરણ રણ મધ્ય કાણા, હાર થયા મેઘનાદ; રાવણનાં મસ્તક રણ રઝલ્યાં, વિઠ્ઠલને જયવાદ; ભૂપ વિભીષણ કીધારે, રઘુપતિ ભક્ત થયા રાજી. રામતજી.૩ શુષ્ક અગી શ્રી સતી સીતાને, મળી શ્રી મહુારાજ; જગદીશની જય ઉચ્ચરે સુરગણ, સર્વ થયુ સુખ સાજ; પુષ્પક પર પ્રભુ બેસીરે, ગયા જિહાં છે નિજ માજી. રામતછ્યુ ૪ સામૈયાં શાભે શ્રી પ્રભુનાં, હેડે હરખ અપાર; સિહાસન આપ્યુ. શ્રી વિભુને, વર્તાણા જયકાર; નિરખી નારાયણને રે, ઢાષ હૃદયના જાય દાઝી, રામતણું.૫ એક પત્નીને એકજ વાયક, એકજ ઇશનું ભાણ; એક છત્રે શ્રી રામચન્દ્રનું, લે રૈયત સુખ લ્હાણુ; માગ્યા મેલા વગેરે, ગાજે હયગયવર રાજ. રામતણું. ૬ ધન્ય ધન્ય એ પુણ્ય ધરાને, ધન્ય ધન્ય રઘુકુળ રાય; એ પ્રભુનાં દર્શીન કરવાને ચાદ ભુવન નિત્ય ચ્હાય; અજીત મંગળ માળારે, લલિત છબી પર તિ લાજી. રામ.૭
āનુમાન અને સીતાની ( રામાવામાંથી) (૨૪૦) રાગ ધીરાની કાશીનેા. સતી સીતાની શાધે રે, વાનર સૈન્ય ઘણુ રખડયુ; લકામાં જઇ જોવારે, સાનુ અંતર મન પડયું;
સ કહે શી રીતે જાવુ ? વચ્ચે ઉદધિ અપાર; હીંમત નવ ચાલી કોઇની, ઓલ્યા પવન કુમાર; ભય નવ ધરા ભાઇ રે! પીડા ચિંતા મૂકો પડયું. સતી. ૧ જ્યાં સુધી હું માત સીતાની, સુધ લઇ આવું આંહી; ત્યાં સુધી અત્રે સહુ રહેજો, બીજે ન જારોા કયાંછે; પછી પ ત ચઢી કુદ્યારે, અતિગળ જેને અંગ અયું. સતી, પહોંચ્યા જઇ લકામાં પાતે, ચિત્ર વિચિત્ર બજાર; મણિ માણિકના મ્હેલ બનાવ્યા, શાલે સાનાનાં કાર; સ્વરૂપ બદલી શાધે રે, ઘણું ઘણું આથડવુ પડયું. સતી, ૩
२
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩)
ફરતે ફરતો જેતે જેતે, ગયે બાગને ઠામ; અશોક નીચે ઈશ્વરી બેઠાં, ટણ કરે મુખે રામ, વિરહવડે વલ્લભને રે, દુખના ડુંગરે ચિત્ત ચઢયું. સતી. ૪ વૃક્ષ ઉપર ચઢીએ વજગી, વીંટીની નાખી નિશાની; પડી સીતાના કર પલ્લવમાં, શ્રીમુદ્રિકા અહિંસાની ? સીતા મનમાં વિચારે રે, નદી આજે સ્વનિ ફળયું. સતી. પ ઝાડ ઉપર જ્યાં જુવે જાનકી, જોયા કે કપીશ; અરે ભાઇ ? તું કયાંથી આવ્ય, કપિવર સાચું કહીશ. મોહનનું મન માન્યું રે, રન હવે આ ક્યાંથી જડ્યું. સ. ૬ સાંભળશે માતાજી સીતા, હું રઘુવર દાસ; ઇશ મુદ્રા લઈ આપની શોધે, આ આપની પાસ; અજીત સુખ દુ:ખ સહીએ રે, કહે સીતાજી દેવનું ઘડ્યું. સ. ૭
हनुमाने करेलो बागनो नाश (रामायणमांथी) (१४१)
- રાગ ધીરાની કાપીને. વજ અંગ વળી વદિઓરે, શેક કરો મા? કરશે નહીં; ધાર્યું ઘણુંનું થાશે રે, દશમુખ દુઃખી થાશે સહી; જે કહે તે લંકાને બાળું, રેળું રાવણ રાય; અહીંના સહુ શૂરા સંહારૂં, એવું બળ મુજ માય ? પણ પ્રભુની છે આજ્ઞારે, હાલ શોધ કરી આવે જઈ. વજ. ૧ એવું મન નવ લાવ માતા ? હશે હરિ વન એક; લાખે શૂર ચઢીયા સહાયે, મુજથી ઇષ્ટ અનેક; નિબળ હું તે સૈથી રે, આવ્યું છું જે આજ અહીં. વજી રે દાનવ દેવ ડરે સહુ મુજથી, થર થર પૃથ્વી થાય; ભડ શત્રુમાં બાથ ભરું તે, કાપો કરૂં કટકાય, થોડા દિનમાં થાશે રે, શ્રી પ્રભુ કેરે ભેટે અહીં. વજ. ૩ આવ્યા બહુ આઘેથી માટે, ભુખ લાગી છે ભારે; ફળ કુલ ખાવાં ફાલ્યાં કુલ્યાં, તકાશી જોયું ત્યારે અમુલ્ય બાગ અવલેક રે, મહે કે કુલડાં જેની મહીં. વજ.૪
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૪ } ચંપકને ચંબેલી આંબા, જામફળીને જાય; લલિત લીંબુડી લહેકી રહી છે, જોઈ હનુમાન હરખાય; કપિવર તે પર કુદ્યોરે, રામ કૃપાએ બીક ન રહી. વજ. પ છેદ શાખા તરુવર તેડે, કો કુદમ કુદ; રક્ષક એનો રક્ષણ કાજે, આ તત્ર અબુધ; માર્યો લાત લગાવી રે, ભાતું સ્વર્ગનું લીધું લઈ વજ. ૬ સીતા શેચ કરે છે મનમાં, નયણે લાવ્યાં નીર; . જોઇ અજીત વાનરની જાતિ, લાગ ન જે લગીર; હનુમાન આજ હેરાશેરે, સંદેશો કેશુ કહેશે જઈ. વ. ૭ રામલીન રાવને સંશો. ( માયાથી) (૪૨)
રાગ-ધીરાની કાફીને. કહેણું રામે કહાવ્યું રે, લક્ષ ધરે લંકાના ધણું; સીતા પાછાં સંપ રે, નહિ તે લક્ષ્મી જાશે ઘણું: લંકા વાનર લૂંટી લેશે, થાશે અતિ ઉત્પાત; રાક્ષસ સહુ રણમાં રેળાશે, ખાધાં મોતનાં ખાત; સમજે હજી તે સારૂ રે, વેળ જાય છે ત્યા તણી. ક૭ ૧ વઢાઈ જાશે વીસ ભુજાઓ, છેદાશે દશ શીર; સુત વિત્ત કંઈ કામ ન આવે, વહારે ન આવેશે વીર લીલી વાડી બહીલાશે રે, અચેત થઈ જાશે ચટણી. ક. ૨ શું બ્રહ્મા કે શું કોઈ બાળક, શું રાજા કે રંક; શિક્ષા થાય સહુને સરખી, ઇશ્વર ઘેર અટંક; નિશ્ચય અંતે મરશો રે, બડેજાએ બેઠા છે બની ક૦ ૩ પાપ કર્મમાં પૂરણ પીડા, સામા આવે શરણ દાંતેમાં તરણું લઈ જા, ઉઘાડો કાંઇ કરણ; ફેગટ થાય ફજેતી રે, આવું કયાં? જઈ આવ્યા ભણી. ક. ૪ અવધપુરીના અધિપતિશ્રી, દશરથનૃપ સુખ ધામ; થાય અમારા તેજ પિતાજી, નામ અમારું રામ; લક્ષ્મણ નાના ભાઈ રે, આવ્યા તમને લેવા લખું. ક૭ ૫
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૫ )
સામ દામની રીત પ્રમાણે, શુભ દીધી આ શિખ; સમજી જાશેા તા સારૂ છે; નહી મીન કે મેષ; રૂડી ગાભા રહેશે રે, માનવ તન તે માંથું મણી. તે જઇ સદેશ સાંખ્યા, ઉછયા રાવણુ રાય; માત આવ્યુ છે દશરથ સુતનુ, ફેગટ મન ફુલાય; અજીત નવ તે સમજ્યા રે, વિષની આ કીધી વાવણી. ૩૦ ૭
૩૦
વિતઆવાર. ( ૪૨ )
દીકરી ! માત પિતાનું, કુળ સદા સ ંભાળવું રે; દીકરી ? સાસરીનું, ખરદ રહે તેમ ચાલવુ રે. ૧ દીકરી ! અણુ એલાળ્યે, વણ કાજે નવ એલીએ રે;
દીકરી ? ખળ ખુટલની, સાથે દીલના ખાલીએ રે. દીકરી ? સારી રહેણી, સારાં ફળને પામીએ રે;
દીકરી ? ધ્રુવ તણાં, દશનથી દુઃખડાં વામીએ રે. ૩ દીકરી ? પળપળ પ્રત્યે, પ્રભુને નવ વિસારીએ રે;
દીકરી ! ઉત્તમ વાયક, વાણીથી ઉચ્ચારીએ રે. દીકરી ? શીળ ગુણેથી, શાળે જગમાં સુંદરી રે;
દીકરી ડાહી તેને, કહેવુ બીજી શું ? જરી રે. પ દીકરી ? સાધુ પુરૂષમાં શ્રદ્ધા સાચી રાખવી ;
દીકરી ? અન્યાત્માની, નિદ્રા કાઢી નાખવી રે. દીકરી ? વ્યસન તણું તા, નામ ન પાસે લાવીએ રે;
દીકરી ? સારાં ફળનાં સુદર, વૃક્ષો વાવીએ રે. દીકરી ? ઔાપાણીના શાખ બધા નાદાન છે રે;
For Private And Personal Use Only
દીકરી ! ભુંડા વ્યસને, હાલ જગત ગુલતાન દીકરી ! જીવ જતને, સાચવવા એ સાર છે રે;
દીકરી ! અભક્ષ વસ્તુને, ખાવી એ ધિક્કાર છે રે. દીકરી ? હેાટા કુળનું, હેાટુ મન એ ટેવ છે રે; દીકરી ? પૂજ્ય પુરૂષમાં, પૂજ્ય પશુ એ સેવ છે રે. ૧૦
રે. ૮
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૬ )
સતપવેશ. ( ૨૦૪ ) દીકરી ! સામુજને, માતા કહી મેલાવો રે; દીકરી ! સસરાજીને, પિતા કહી મેલાવજો રે. દીકરી ! દીયજીને, ભ્રાતા કહી મેલાવો રે;
દીકરી ! સ્વામીજનને, દેવ કરીને માનજો રે. દીકરી ? નદીને, વ્હેની કહી મેલાવજો રે;
દીકરી ? જેઠાણીને, હેાટી અેની જાણજો ૨. દીકરી ? લક્ષ્મી પામી, ગવ હૃદય ના રાખજો રે;
દીકરી ? ભૂંડું વાયક, નિજ મુખથી ના ભાખજો રે. ૪ દીકરી ? નાકર જનને, પુત્ર પ્રમાણે રાખો રે;
દીકરી ? વ્હાલાચાથી, વિશ્વે વ્હાલપ રાખજો રે. દીકરી ? નાલાયકની, સામત તા નવ કીજીએ રે;
દીકરી ? માનવ ભવનેા, સુંદર લહાવા લીજીએ રે. ૬ દીકરી ? સાધુ જનતુ, માન સદા સંભાળવુ રે;
દીકરી ? માત પિતાનું, વાયક પ્રીતે પાળવુ દીકરી ? અણુગળ પાણી, પીતાં મ્હાટુ પાય છે દીકરી ? શાક મેહુ એ, મિથ્યા માથે તાપ છે રે. ૮ દીકરી ? નમ્રભાવને, રાખે તે છે માનવી રે;
૯
ઢીકરી ! કુળ મર્યાદા, નિજ જાતિની જાણવી રે. દીકરી ? સાચી વાણી, શીળ તા શિરતાજ છે રે; દીકરી ? અજીત સુરિની, શિક્ષા સુખદા આજ છે રે. ૧૦
અસંહ મુલ. (૪૫ )
પ્રપંચ મુકા મ્હારા પ્રાણીઆરે—એ રાગ.
સખી ! હું વર પામી વરણાગીરે, મ્હારા સફળ મનુષ અવતાર જો; પૂર્વ જનમની જાગી પ્રીતડી રે, જાગ્યા પૂર્વ જન્મના પ્યાર જો.
For Private And Personal Use Only
સખી ? ૧
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૭). મીઠી મનમોહનની આંખડી રે,
દેખી ઉપજે ઉત્તમ પ્રેમ છે; વિમળી વહાલાજીની વાતડી રે.
મહારાં સફળ થયાં તપ નેમ જે. સખી ? ૨ પ્રભુના રૂપમાં મન્મથ મોહી રહ્યો રે,
અનેરૂં કામણ કીધું આજ જે જગનાં રસુખડાં ઝેર સમાં થયાં રે,
માંઘા મનમાન્યા મહારાજ જે. સખી? ૩ પ્રભુની કેણ કરે સરખામણી રે,
મધુરા મુખપર વારી ચંદ જે; ભારી ભ્રકુટી પ્રભુની વાંકડી રે,
નીરખી ઉપજે છે આનંદ જો. સખી? ૪ મહારૂં અખંડ અહેવાતણ નહી મટે રે,
રૂડ સિઆઈનો રંગ જે; મારી પ્રેમ પુરૂષની પ્રીતડી રે,
સુખકર અછત સૂરિ શિવ સંગ જે. સખી ? "
એક. ૧
અનુભવ આનેલું. ( ૪ )
રાગ–ઉપરનો. એક અનુભવ આનંદ ઓળખેરે,
ટળશે મમતા માયા માન જે આશા તણા તહારી તૂટશે રે,
મળશે સદગુરૂ સંતનું જ્ઞાન જે. ફળશે કે માનવ દેહને રે,
વળશે પાછો વણજ વેપાર જે; થારો શાંતિ ઘણુ સહ્યામણું રે,
જાશે ઇર્ષ્યાને અહંકાર જે. પંચ વિષયમાં મોહ્યો પ્રાણુઓ રે,
એ તે મૃગતૃષ્ણાનાં નીર જે
એક. ૨
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૦૮ )
પાછા વળી જો આતમ ? આપમાં રે, ધરને હૈયા મધ્યે ધીર જો. શાંતિ સુધારસ હાવે લીજીએ રે, કરીએ વિષજળનું નવ પાન જો; ડરીએ દુન કેરા સગી રે,
ધરીએ શ્રી ભગવતનું ધ્યાન જો, હારી જનમ મરણ સઘળાં જશે રે, વરસે અનુભવના વરસાદ જો;
આનંદઘનની હેલી આવશે ૐ, મરી અજીત વિષાદ વિવાદ જો.
જમંતિ. ( ૨૪૭ )
પ્રપંચ મુકે। મ્હારા માણીઆરે—એ રાગ,
પાપ કરમને તજ તું પ્રાણીઆ રે, પેતે જવાબ દેવા પડશે જો; કીધાં કરૂં હુને તજશે નહીં રે.
નક્કી પાપતણું ફળ નડશે જો. જૂઠા જગને શુ' વળગી રહ્યો રે,
ગાડર ઉન અને નહી હીર જો; મૃગજળ દેખીને મેહી રહ્યો રે,
સાચું નાણું ન થાય કથીર જો. મિથ્યા મેલી ટ્રુમડા મેળવ્યા રે,
પાખ્યાં પુત્ર કલત્ર કુટુબ જો; અ'તે ચાલ્યું જાળુ' એકલુ રે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમડા દેશે નહીં હને જય જો.
ખાવા પીવા સઘળા આવશે રે, જમપુર ભાગવત્રું છે જાતે જો;
For Private And Personal Use Only
એક. ૩
એક. ૪
એક. ૫
પાપ. ૧
પાપ. ૨
414. 3
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપ. ૪
(૨૦૯) પ્રાણ ! ધર્મ કરીલ પ્રેમથી રે,
સાથે આવે કીધું હાથે જે. માટે કર ભક્તિ ભગવાનની રે,
મહેલી કડ કપટ જંજાળ જે; મૃત્યુ થાશે કદી મૂકે નહી રે,
બાંધજે પાણું પહેલી પાળ જે. તન ધન જોબન રંગ પતંગના રે,
મૂરખ ! શું તેમાં મકલાય છે; સાધુ અછત સૂરિની વિનતિ રે,
અંતે બેલી આતમ રાય જે.
પાપ. ૫
પા૫ ૬
શ્રી સીમંધનનત્તવન. (૨૪)
ઓધા ? અમે નતું જાણ્યું આવું–એ રાગ. કૃપા કરે સીમંધર સ્વામી ? બેલી મહારા વહાલા બહુ નામી
કૃપા કરે-ટેક. અખંડહુતે અવગુણુને ભરીએ, ભમી ભમીઠેકાણે નવ કરીએ; આ હાથે દુઃખડાંને દરીએ.
કૃપા કરો-૧ હવે મહારી આપત્તિ સઘ હરે, ભંડાર મહારાજનના ભવ્ય ભરે; બેડે આવી દાસને પાર કરે.
કૃપા કરે-૨ માછલડીની જળસંગે માયા, ચકેરીને ચંદ્ર તણી છાયા; એવા મહને અંતરમાં આવ્યા.
કૃપા કરે-૩ અનંત ભવ માંથી હું અથડાણે, ગાફલ પણે નિશદિન ગભરાણે; જીવણ? મહારા અંતરની જાણે.
કૃપા કરે-જ હવે તહે શારણ મને રાખો, કુબુદ્ધિનાં વૃક્ષ કાપી નાખે; જીવન કેરા મંત્ર મહને ભાખે.
કૃપા કરે–પ અવગુણ મહારા અંતર નવ ધરશે, કરૂણાની દષ્ટિ જરૂર કરશે વિનતિ મહારી ધ્યાન વિષે ધશે.
કૃપા કરે-૬
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૦ ) સાચી જાણી આપની સગાઈ, તમહે માતા પિતા અને ભાઈ; બાકી બીજી દુનીઓ દુખદાઈ.
કૃપા કરો–છ અજીત હારા શરણે હવે આવ્ય, લલિત હારૂં નામ મુખે લા; આંબે ઘેર જ્ઞાન તણે વા.
કૃપા કરો–૮
શ્રીમંધનનાસ્તવન. (૪)
રાગ–ઉપરનો. હારે ચઢે યુગમંધર વ્હાલા ? પાજો જ્ઞાન અમૃતના પ્યાલા.
વહારે ચ-ટેક. મેહ કેરૂં સૈન્ય ભયંકર છે, મહને મેહરાજા તણે ડર છે; હારા વિના કેણ રક્ષણ કરે છે.
હારે ચઢે-૧ સાચા સ્વામી અંતરના બેલી, શરણ આવ્યો બીજા શરણમહેલી; વૃક્ષે જેમ વીંટાય છે વેલી. બાવળ કેરી છાયામાં કેણુ બેસે, થુવર કેર કાંટામાં કેણે પિસે? સ્વામી વિના સેવક ક્યાં રહેશે ?
હારે ચા-૩ તમ મહારું દિલ ચોરી લીધું, પ્રેમામૃત પાણે મહેં પીધું વાંકુ મન કરી લીધું સીધું.
હારે ચા-૪ બિન્દુ જેમ સિધુ બની જશે, તરંગ જેમ ગંગ સ્વરૂપ થાશે, કયારે મન એમ તન્મય થાશે ?
વહારે ચઢેપતિવ્રતા નારીને જેમ પતિ, અંતે પણ પતિ એજ એક ગતિ; એવી મહારી આપ વિષે વૃત્તિ.
વ્હારે ચઢે-૬ મહારા અવગુણસ્વામું નવ જેશેજે તે મહિમા જરૂર છે; મહારે મન બીજે ભસે છે ?
હારે ચ૦ ૭ અછત આજ આપને વિનવે છે, સ્તુતિ કરી ભવને કહાવો લે છે રૂડા હારા રણ વિષે રહે છે.
વ્હારે ચ૦ ૮
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) શીવાલિનતવન. (૧૦)
રાગ-ઉપરને ચાલે બહેની? બહુ સ્વામી ભજીએ, અંતરના અવગુણનેતજીએ;
ચાલે બહેનો-ટેક. અવસર બહેની? આ છે સારે, ભવાદાંધ તરવાને આરે; પ્રીતમ વરને કરી લઇએ યારે. ચાલે બહેની–૧ જગત સુખ સ્વન સમાન ગણે, હેમે થ્રેન અગ્નિબને બમણું હેના થકી મેહને રસ ત્રગણે.
ચાલે બહેની? - ચંચળ ને નાથ નખ લઈ, રાજી થઈને પ્રભુ શરણે રહીયે, દયપતિ કેરા દર્શને જઈએ.
ચાલે હેની ? ૩ કમળ કાયા પાણીને પરપટે, ખલક તણે ખેલ બધો ખે; કેવળ એક ભજન તણે ટેટા.
ચાલે હેની ? ૪ લલિત પ્રભુ લજજા સદા રાખે, સેવક તણા અવગુણ દૂર નાખે, વાણુ ભવ તરવાની ભાખે.
ચાલે બહેની? ૫. કાચું જગ સુખ મૃગજળ જેવું, નથી લેવું અથવા નથી દેવું; શશાભાઈને સીંગડું હેય કેવું ? ચાલે બહેની ! ૬ દીલડા કેરી દુગ્ધા દૂર થાશે, જુલમ ભર્યા ભાવ જરૂર જાશે; વિરતિ કેરા વાયુ સદા વહાશે.
ચાલે બહેની? ૭ અછત કેરા નાથ નિરંજન છે, સદા કેરા ભવદુઃખ ભંજન છે હૃદય કે નિર્મળ રંજન છે.
ચાલે બહેની ૮
શ્રીકુવાનનાdવ. (૬)
રાગ-ઉપરને. સુબાહુની મૂતિ સુંદર લાગે, વાજાં રૂડાં અનહદનાં વાગે;
સુબાહુની–ટેક. કમળ સરખાં નેત્ર હૃદય હેરે, પૂરણુતાને પ્રેમ જરૂર પ્રેરે, ગહન મને સંક૯પને ઘેરે.
સુબાહુનો ૧
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શશિ કેરી ફીકી પડિ કાંતિ, સુખદ દીલમાંહી આવે શાંતિ ભાગી નાખે ભવ કેરી ભ્રાંતિ. ' સુબાહુની ૨ મુંગે ખાધી સાકર શું બેલે? વાણી નથી જહા શું બોલે ભગવત સુખ જાણવું તે તોલે.
સુબાહુની ૩ ડોલે દીલ મૂતિ નિખ મીઠી, ખસે નહીં જ્યાર થકી દીઠી, ચેતન હારી અપૂરવ છે ચીઠી,
સુબાહુની-૪ બાહુ તન કેરૂં કરે રક્ષણ, અસુર થકી થાય નહી ભક્ષણ લાખેણા પ્રભુ કેરાં લલિત લક્ષણ.
સુબાહુનીમણિધર બંસીથી ભાન ભૂલે, ચતુરાઈ નાખી દે છે ચૂલે, મોહન માંહી મન બન્યું એ તુ.
સુબાહુની-૬ હવે પ્રભુ? અળગા નવ થાશે, મહારા મનથી અળગા નવ જાશે; અંતરે મહને જોઈને હરખાશે.
સુબાહુનીકઠીન કાળ દેશ વિષે હું છું, ચારે તણું નગરીમાં રહું છું; અત નામ ઈશ્વરનું લઉં છું.
સુબાહુની-૮
સુતષિનતવન. (૨૨)
રઘુપતિ રામ રૂદેમાં રહેજો રે—એ રાગ. નમું નમું સ્નેહે હું સ્વામી સુજાત રે, મહુને ભક્તિ આપો ભલિભાત. નમું નમું-ટેક. સુખદાયક આપની છાયા રે, દુ:ખદાયક કાયાને જાયા રે અમë પાપ કરીને પસ્તાયા. નમું નમું-૧ ભલી જાણ તમારી સુભક્તિ રે, આપદાર્વતી જગાની આસક્તિ રે; એક નિર્મળ વિશ્વ વિરક્તિ. નમું નમું-૨
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૩ )
અમ અવગુણ સ્વામું ના જોશે રે, ભલે આપનો રાખું ભરોસે રે; ખારા ખલકનાં સહુ દુઃખ ખેશે. નમું નમું-૩ અમે પાપ ઘણાં ઘણાં કરીયાં રે, માટે અંતર ઠીક નવ કરીયાં રે, અન્ય આત્માથે કામ આદરીયાં. નમું નમું-૪ અવગુણ જોયાથી કેમ? પાલવશે રે, ભવ વનમાંહી અમ જીવ ભમરો રે; દેષ ભક્તિ વિના કેમ ? શમશે. નમું નમું-૫ અમ અરજીને સ્નેહે સ્વીકારે રે, ભવસાગરથી હવે તારો રે; આપ ચૈતન્યઘન છો કિનારે. નમું નમું-૬ અહેવાણીથી તહને વિનવીએ રે, નિર્મળ કાયાથી નાથજી? નમીએ રે; જ્ઞાની કેરા બાળક થઈને રમીયે. નમું નમું-૭ અછત અરજીને સ્નેહે ઉચ્ચારે રે, મૃદુ સ્મૃતિ અંતર માંહી ધારે રે; માટે હાલમ? ચઢજો મારી બહારે. નમું નમું-૮
શ્રીરવયંમનિસ્તાન, ()
રાગ–ઉપરનો. હદયે સિદ્ધ રહેજે સ્વયંપ્રભ? સ્વામી રે, સહુને ભજી હારી–
- વિપદાએ વામી. હૃદયે-ટેક. સદા ધ્યાન તહારૂ હું ધારું રે, નામ આપનું મુખથી ઉચ્ચારૂ રે; લાગ્યું રૂપ પ્રગટ મહુને મારૂં.
હૃદયે. ૧
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) તહેં આદિ અને અંત આણે રે, પીંડ-પુરૂષની જુકિત પ્રમાણે મહિમા આપને જગમાં ગવાણે
દેદ. ૨ આપ કેરે પ્રતાપ અતિ છે રે, મેહ સરિતાની પાર ગતિ છે રે; આપ ચરણમાં હારી મતિ છે
હદયે. ૩ કાર્ય કારણના ભેદ કાપરે, અનુભવની ઉત્તમ દશા આપેરે, સદા સ્થિરજ્ઞાન મુજમાં સ્થાપો. '
હૃદયે. ૪ અવનિમાં અથડા ને થાકારે, છક કરી કરીને ઘણે છાકરે; સશાસ્ત્રને પંથ ઉત્થાપ્યો. એવા અવગુણને માફ કરજેરે, ભાવિક પગલાં મહારાહામાં ભરશે મહારી હરકત ભવતણી હરજે.
હૃદયે. ૬ આપ કેરી ભક્તિ સાચા ભાનુંરે, ભાવરૂપ પ્રભાત પ્રગટાણું રે; હને ઉત્તમ મળીયું છે ટાણું. સૂરિઅછત શરણે પ્રભુ? આવ્યો, ભાવ ભક્તિને મનમાં લાવ્યો રે; દેવ નિર્મળ દિલમાં વધાવ્યો.
श्रीऋषभाननजिनस्तवन. (१५४ )
દુરીજનીયાં દુઃખદાઈરે–એ રાગ. રૂડા રૂષભાનન સ્વામી ? આવોરે, હું તે અરજ કરૂં છું; અરજ કરૂં છું ને દીલથી ડરૂં, કૃપાવારિ વિમળ વરસારે.
હું તો અરજ. ૧ દુરીજનીયાં મહારી નિંદા કરે છે, પ્રભુ જનને દેખી મનડું કરે છે; સાધુ સેવા સદા સાંભરે છે રે.
હુ તે અરજ. ૨ કામણ આપનું કારમું લાગ્યું, મહેણું જગત તણું જાતે મહે ભાગ્ય; પ્રભુમાં અંતર અનુરાગ્યું રે.
હું તો અરજ. ૩ માટે હારી તમે બહાર કરીને, ભંડાર ભજનના આવી ભરીને વિમળ દિલે વિચારોને રે.
હું તો અરજ. ૪
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૧પ) અંતર શત્રુ સદા કનડે છે, અંતર વૃત્તિ તથા આથડે છે; સરકાર દુષ્ટ લડે છે રે.
હું તે અરજ. ૫ માટે મહારા વ્હામા વહેલા આવે, આપના દાસ ઉપરદયા લાવે; ભાવ સુભગ પ્રગટાવેરે.
હું તે અરજ. ૬ જીવ તણું તે શું જોર ચાલે? નાવ વિના તરે કેમ? કેઈ કાળે; પ્રભુ શરણે મન મહાલે રે.
હું તો અરજ. ૭ ને અથડા ના તલસા, દુનીયા થકી મહે તે માંડયો છે દા; અછતના અંતરમાં આ રે,
હું તે અરજ. ૮ શ્રી અનંતવીનિત્તવન. (૧૫)
રાગ-ઉપર. શું સુતે આળસ આણુ રે, નયણે નિકા ભરાણી, શું સુતે ટેક. કાયા રૂપી હારે મહેલ બળે છે, અગ્નિ આવ્યું છેક પાય તળે છે; વાળા સખત ઉછળે છે રે.
નયણે. ૧ દરવાજા હારા પડવા લાગ્યા, ભંડાર તે પણ અમિથી ભાગ્યા; માર હાથે કરી માગ્યા રે.
નયણે. ૨ અજ્ઞાનની નિદ્રા આંખે અતિ છે, સમજ અંતે હારી કેવી ગતિ છે, જાગી જે ક્યાં વૃત્તિ છે રે.
નયણે. ૩ બળીને અંતે તન ખાખજ થાશે, આત્મા અંતે હારે પૂર્ણ પસ્તાશે. રહો છે માયાના વિશ્વાસે રે.
નયણે. ૪ શરણ પૃહી લે શ્રી વીર્ય અનંતનું ભજન કરીલેને શ્રી ભગવંતનું; સાચું કહ્યું કર સંતનું રે.
| નયણે. ૫ બહાનાની લાજ સદા પ્રભુ રાખે, દાસના દોષ નિવારી જ નાખે; ભક્તિ દદયમાં જે રાખે રે.
| નયણે. ૬ ચેત ચેત નર? આળસ તજને, ભાવ ધરી રૂડા ભગવત ભજને; પરભવનું ભાતું સજને રે. સ્વામી અછત છે સુખકારી, એક ઉગરવાની આ ભવ બહારી; દુનીયા મતલબની યારી રે.
નવશે. ૮ -- DJ-
નયણે. ૭
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬) શ્રીમુશમનનસ્તવન. (૫૬)
વૈદરભી વનમાં વલવલે–એ રાગ. સ્વામી સુરપ્રભ સુખકરા, જેને ઘર સુખધામ; શરણ રહ્યાની લાજ રાખજે, દેજો આત્મ આરામ. સ્વામી. ૧ અનંત ધર્યો અવતાર મહે, ગણતાં આવે ન પાર; ભવ વનમાં ભટક્યા કરું, એમાં આપ આધાર. સ્વામી. ૨ જપ ના કર્યા જગદીશના, ધાર્યા ઘટમાં નહી ધ્યાન; સત્ય વચન નવ ઉર્યો, ભૂલ્યો ભગવતનું ભાન. સ્વામી. ૩ આત્મા થકી અળગે થયો, અળગો આત્મ વિચાર; દીનને દાન દીધાં નહી, વળગ્યા વિવિધ વિકાર. સ્વામી. ૪ મન તો મોહ્યું છે માયા વિષે, હૈડું અતીવ કઠોર વાસના વિષે વળગી રહ્યો, દીલને દોડયાને દાર. સ્વામી. ૫ નયણું ભરાણાં નિદ્રા વિષે, માટી મેહની રાત; સદગુરૂના ઉપદેશમાં, જીવની જાણ નહી જાત. સ્વામી. ૬ આવી ઉગારો હે નાથજી? દેખી નિજ કેરે દાસ; ઉત્તમ આપ તણી કૃપા, જાણે સૂર્ય પ્રકાશ. સ્વામી. ૭ અજીતસૂરિ એમ ઉચ, ચેતન? ચેતીને ચાલ; પ્રગટ સ્વરૂપ પ્રકાસશે, થાશે નરભવ ન્યાલ. સ્વામી. ૮
श्रीविशालजिनस्तवन. ( १५७ )
રાગ-ઉપર. નામ ધરાવ્યું વિશાળ હૈ, કીધી કરણું વિશાળ; વચન સુધારસ આપનાં, આપે વસ્તુ વિશાળ. નામ. ૧ વિશાળ તયાં તપ પ્રેમથી, જ્ઞાન ભાનુ વિશાળ; વિશાળ અજ્ઞાન અનાદિનું કાણું કર્મવિશાળ. નામ. ૨ ધમ ધુરંધર સ્વામી હે, ધાર્યો ધર્મ વિશાલ. અધમ શત્રુ સંગ ઝુઝીયે, દીન બધુ દયાળ. નામ. ૩
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) જાપ જીનેશ્વર ? હું જય, પાપે પદ્ધી અનુપ, શાંતિ શીતળતા તું પામી, તરીય કર્મનો કૂપ- નામ. ૪ અખંડ અમર લક્ષ્ય આતમા, કીધે સાક્ષાત્કાર; જન્મ મરણ દુઃખ દૂર કર્યા, જ્ઞાન દાન દાતાર. નામ. ૫ અનુભવ કેરા પ્રદેશમાં, હારી યાત્રા મધુર મધુર મધુર મૃદુ ભાવના, ભેગરી હે ભરપુર. નામ. ૬ શાંતિ સુધા વરસાવજે, ઉપજે જ્ઞાન અંકુર; અછત ઉત્તમપદ આત્મનું, સદા હાજર હજૂર. નામ. ૭
શ્રીવન સ્તવન. (૧૫)
ગઝલ–સાહીની. વીંટાઇને ચારે તરફ, સંબંધી બેસે જે સમે; કાયા તણું મંદિર થકી, આત્મા નિકળતાં કમકમે. મમ વા સમ છતાં, આનંદ નવ દીસે કશે; એ વજધર સ્વામી ? તહે, એ અંતવેળા આવજો. ૧ ને તણી દૃષ્ટિ યદા, મંદી બને ધીમે ધીમે, ને કણ કેરી શક્તિઓ, પણ જે સમે મંદી બને. વ્યાકુળ બને મન ઈન્દ્રિઃ ને વેગ છે અવગ છે? એ વાધર સ્વામી ? તહે, એવા સમયમાં આવજે. ૨ ખુલ્લાં જગતનાં દ્વારને, સમદ્વાર બંધ બને યદા; મમ શત્રઓને હર્ષને; મમ મિત્ર જનને આપદા. એવા સમે ધીરજ તહે, શ્રી વજધર પ્રભુ ? આપજે, મમ નયન આગળએ સમે, વહેલા જરૂરથી આવજો. ૩ મમ પ્રાણ નિકળે મુખ થકી, તવ નામ નિકળે મુખ થકી; ચિંતા તજી દઉં મુજ તણી, તેમજ તજી દઉં પારકી. સુરતા નિહાળું આપની, અંત:કરણમાં સહુ હશે, હે વજધર સ્વામી ? તહે, એવા સમયમાં આવજે, ૪
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૮) મમ મત્યુ પાછળ પ્રેમી, રૂદન કદાપિ ન કરે, ને પ્રેમપૂર્વક યાદ લાવી, ઈષ્ટનું સમરણ કરે. સદબુદ્ધિ મુજને આપજે, શાંત કર શિર સ્થાપજે, હે વાધર સ્વામી ? તહે, ઘડી છેલ્લીએ તે આવજે, ૫
શીવાનનનિવાસ્તવન (8)
ગઝલ–સોહિની. આ ચંદ્ર આકાશે ભમે, જગને શીતળતા આપતે; જળમાં અને સ્થળમાં બધે, શાંતિ સુધા વર્ષાવતે. છે ચંદ્ર સાચે તું સદા, હે ચંદ્ર આનન નાથજી? નિશ દિન તમહેને વીનવું, હું જેડી બન્ને હાથ. ૧ મમ અંગમાં આવી વસેને અંગ મમ શીતળ કરે, મમ નેત્રમાં વાસ કરે-ને દષ્ટિને નિર્મળ કરે. મમ વાણીમાં આવી વસે, હું ચાહું છું તવ સાથ; સાચા જીગરના ભાવથી, હું જેવું બન્ને હાથજી. શું ચાહું જગનાં સૈન્યને ? જે ચન્દ્રિકા ઘડી બે તણું; શું ચાહું નશ્વર વેલડી ? ફુલવાડી છે જે ક્ષણ તણી. જગ તાપથી અતિશય તમે આ શરણ ભલી ભાતy; સાચા જીગરના ભાવથી, હું જેવું બને હાથજી. મહારા હૃદય આકાશમાં આવી વસે નિર્મળ પણે; મામ પાપ કર માફને, દષ્ટિ કરે કેમળ પણે. સુખમય સ્મરણ કરતાં સદા, વહી જાય છે દિન રાત; હે ચન્દ્ર આનન સ્વામીજી ? હું જેવું બને હાથજી, ૪
શ્રીવન્દ્રવાનિસ્તવન. (૨૬૦ )
ભુજંગી છન્દ. નમ: ચદ્ર બાહું સદા પ્રાણ પ્યારા, અમોને સદા પંથ દેખાડનારા;
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) અમારા પતિ છે અમારી ગતિ છે, સદા સ્નેહ સાથે શુભા સન્મતિ દ્યો. નથી આપને ખોટ સાચા સુખોની, અમોને નથી ખોટ ખાટાં દુઃખાની; તમહારી સુભક્તિ થવાની વૃતિ દ્યો, સદા સ્નેહ સાથે શિવા ? સન્મતિ ઘો. અમë ઝાંઝવાનું ખરૂં જાણ્યું વારિ, અમહે દુઃખદાઈ ગણું સૃષ્ટિ સારી; દયા રાખું દીલે સદાએ સ્મૃતિ દ્યો, સદા સ્નેહ સાથે શિવા ! સન્મતિ ઘો, જગત્ જવાળ વ્યાધિ બળે અંગ આખાં, નથી હાથમાં વાકય ભંડાં જ ભાખ્યાં; અસત ભેદ માટે રૂડીલી રતિ ઘો, સદા સ્નેહ સાથે શિવા ! સન્મતિ ધો. તમહારા પ્રતિ આવીયે નાથ ? વહેલા, રહીયે અમે ધર્મને પંથ પહેલા, રૂડા હીન્દ માંહી રૂડી આકૃતિ ઘો, સદા સ્નેહ સાથે શિવા ! સન્મતિ ઘો. અમે દેશામાટે ખુશી પ્રાણુ દેવા, અમે દેશ માટે ખુશી કષ્ટ સહેવા; સુખ આત્મ સને અમારી વતી દ્યો, સદા સ્નેહ સાથે શુભા સન્મતિ ઘો. શ્રીમુનિનાસ્તવન, ()
ભુજંગી–હન્દ. ભજ ભાવથી જે સુ સ્વામી ભુજંગ, કરે શું કહે કાળ રૂપી ભુજંગ; નથી કાંઈ તે એ થયું વિશ્વ જંગ, બળે પાપને તાપ સાથે અનંગ.
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 220 )
ધરા જો પ્રભુ પ્રાયમાંહી ઉમગ, કરો જો રૂડા સંત સાધુના સંગ; સ્મરે જો સદા આત્મનેા રમ્ય રંગ, વા તે સદા ઇષ્ટ કેરા પ્રસ’ગ. જો દીલની આપદા કષ્ટકારી, થો શાંતિના સંગ નકારી; પ્રકારો સુભાનુ ચિદાન‘દ કરો, વિકારો ગુજ્ઞાનને દીય ધરે; ભુજગે કર્યો. પાપનાં પુજ દૂર, ભુજગે વહાવ્યાં સુધા જ્ઞાન પૂર; ભુજંગે કર્યા રમ્ય સતાનાં ઉર, ભુજગે કર્યો. સંતને પૂર્ણ શૂર. ભુજંગે ધર્યા મસ્તકે જ્ઞાન રત્ન, ભુજંગે કર્યો આત્મ હેતુ પ્રયત્ન; ભુજંગે ભુજગેા સદા દૂર થાતા, ભુજગેથી ભાવે સુધા સ્રાવી થાતા.
શ્રીધરલિનસ્તવન. ( ૨૬૨ ) મહાવીરજી મુજ મયાળુરે–એ રાગ.
અંતરયામી.
નમું ઇશ્વરનાથ જીનદારે; અંતરયામી, મ્હારા કાપા ભવના ફ્દારે; છે. સુખધામી. એ ટેક. સ્વામીજી ? મ્હારા જીવની વેદના જાણા; દુ:ખ દાસતણાંજ પ્રમાણા રે. સ્વામીજી ? મ્હારા સાચા સમાના છે. મેલી; આન્યા શરણે મમતા હેલીરે. અતર્યામી. સ્વામીજી ! તšં સવે સદ્ગુણ થકી ભરીયા; હે વિમળ ભાવથી વરીયારે,
અંતરયામી.
For Private And Personal Use Only
૧
ર
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) સ્વામીજી ! ભવ તરવાનું જેર અમને આપો; અમ દેષ ભીતરના કાપરે. અંતરયામી. સ્વામીજી ! સીધો મારગ આપને છે સાચે; કાયાને ભભકે કારે અંતરયામી. સ્વામીજી ! દીપક સન્મતિને પ્રગટાવે; ઘો મનુષ જન્મને લહાવે છે. અંતરયામી. સ્વામીજી ! અજીત સાગર આપની સહાયે; આવી લાગે છે પાયેરે.
અંતશ્યામી.
૬
૭
શ્રીમલિનત્તવન(૨૬૩)
રાગ–ઉપરનો. શ્રી નેમ પ્રભુજી યારારે, પાયે પડું છું; છે. સુખના સાગર સારારે, પાયે પડું છું. એ-ટેક. બાળકની તક્ષ્મી માતાપિતા એક જાણે બીજું તે કેણુ પીછાણે રે. પાય પડું છું. ૧ સેવકનાં દુ:ખડાં સ્વામી વિના કેણુ કાપે; બીજા સુખડાં કેણ આપે રે. પાય પડું છું. ૨ પ્યારાજ ! મહારે કાંળ રહ્યો માથે ગાજી; દુરજનીયાં થાશે રાજી રે. પાય પડું છું. ૩ હાલમજી! અમને ડર લાગે છે એક દિનને; ભય મીનને જેમ જળ હીનનોરે. પાય પડું છું. ૪ સૂરજના કારણે કમળની લક્ષ્મી પ્રકાશે. તેમ અમ દુ:ખ તમથી જાશેરે. પાય પડું છું. ૫ કામીને જેવી અંતરમાં કામિની પ્યારી; હારી એવી તમથી યારી રે. પાય પડું છું. ૬ સ્વામીજી ! અજીત સાગરને જ્ઞાન દાન આપો; શાંતિકર શિરપર સ્થાપ રે. પાય પડું છું. ૭
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રી મેનનિનસ્તવન. ( ૨૬૪ ) પૂનમ ચાંદની ખીલી પૂરી અહીંરે—એ રાગ સ્વામી વરસેન વ્હાલમને જઇએ વારણે રે; જેથી સહજે થારો આત્મતા ઉદ્ધાર. સ્વામી વીર-ટેક. સા–અનંત ભવથી આથડ્યો, ગણતાં નાવે પાર; દુ:ખસાગરમાં ડૂબીયા, વ્હાલા ! કરા વ્હાર; મળશે પરમ પદાર્થ થારો ભવ નિસ્તાર-સ્વામી ચાર1-ખાટાં વચન ન મેલીએ, તજીએ ખાટાં કામ; સચરીએ સાચા પથે, લઇયે પ્રભુનું નામ;
સા
હરદમ કરીયે જીનવર નામ તણા ઉચાર-સ્વામી વર–૨ સા-નિમ ળ દૃષ્ટિ રાખીએ, નિળ રાખેા પ્રીત; પરોપકારમાં પ્રીતડી, એ છે ઉત્તમ રીત;
મુક્તિ માટે અનુકુળ કરવેશ આ સંસાર–સ્વામી વીર-૩ સાસુખમાં નવ છીયે કદી, દુ:ખમાં નહી દીલગીર; સમાન ભાવે વવું, ધારી મનમાં ધીર;
મનમાં મનહર ભાવે કરવા વિમળ વિચાર-સ્વામી વર૪ સા-સમરણ જગમાં સાર છે, સમરણ સાચા તાર; સમરણથી ભવભય મટે, સમરણ અસની ધાર; પ્રભુનું સમરણ સાચુ સતાને શણગાર-સ્વામી વીર-પ સા-દેશ ધર્મના કારણે, કરીયે તન કુરબાન; જન્મ્યા જગમાં જાણવા, નર બીજા નાદાન; સર અજીત સાગરને નામ તણા આધાર—સ્વામી-વીર-૬
श्रीमहाभद्राजिनस्तवन. ( १६५ ) રાગ-ઉપરના.
સ્વામી મહાભદ્રનું પાવન પૂરણ નામ છે રે; એ છે અંતકાળના સુખસાગર વિશ્રામસ્વામી-મહા—ટેક.
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૩ )
સાજૈન ધર્મના મતા, સાચા જે સરદાર; પાવન કર્મી કરી કર્યાં, અતિ પાવન અવતાર; રસિયા વિક્રયા જઇને સુખ જ્યાં અપરપાર-સ્વામી મહા-૨ સા-રસનાએ વસતા સદા, સન્મતિનું નઇ દાન; કરે કૃતારથ દેહીને, માંધું આપે માન કરીએ વ્હાલા જેવાં વહાલાં છે મુતદાર-સ્વામી મહાર સા-ભવ ભટકામણુ ભાગરો, થાસે નિ`ળ જ્યાત; ઘરમાં કૃત્તિકા જે રીતે, એમ થસે એત પ્રાત; ઢળરો જન્મ મૃત્યુના વિષમ વિષય વિકાર-સ્વામી મહા-૩ સા-મૃત્તિકાથી ઉત્પન્ન થયા, ઘટ મૃત્તિકા રૂપ થાય;
આત્માથી અળગા પુરૂષ, આત્મ સ્વરૂપ સાહાય; એવી કૃપા પ્રભુની સદૈવ છે સુખકાર—સ્વામી મહા–૪ સા-હારા નવ હૈડા થકી, હેડે રાખા હ્રામ;
મેાહ જવાળ શીતળ થશે, અતિ મળશે આરામ; શરણું મહુાભદ્રનું સહુ તત્ત્વોના સાર—સ્વામી મહા–પ સાવધ પતિની વાટડી, સુખદ પ્રેમનું સ્થાન બીજા ઝાફળ બિંદુએ, નક્કી કષ્ટ નિદાન; સૂરિ અજીતસાગર પ્રભુ અનુભવના આધાર-સ્વામી મહા-૬
શ્રીવયશાનનસ્તવન. ( ?૬૬ )
હળવે હળવે હળવે હરજી~એ રાગ.
મળીએ મળીએ મળીએ સ્વામી, દેવયશને જઈ મળીએ રે રળીએ રળીએ રળીએ નિત્યે, રત્ન પદાથ રળીઍરે; ૧ જઇએ જઇએ જઇએ સ્નેહે, જગપતિને ત્યાં જઇએરે; ગઇએ ગઇએ ગઇએ પ્રભુનાં, ગાન અનુપમ ગઇએરે. ૨ રાજી રાજી રાજી થાવુ, દન પ્રભુનાં કરતારે; શાને માટે પાજી થાવુ, પ્રભુ પથે વિચરતારે.
For Private And Personal Use Only
3
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪)
નહાવું નહાવું નહાવું નિર્મળ, જ્ઞાન ગંગમાં નહાવુંરે, થાવું થાવું થાવું થનથન, સત્સંગતમાં થાવું રે. લાગી લાગી અંગ અંગમાં, પ્રભુની લગની લાગીરે; વાગી વાગી વાગી મુજને, પ્રેમ કટારી વાગી રે. ૫ નવ હરખાવું નવ હરખાવું, પરની નિંદા થાતારે; અંતર મધ્યે રાજી થાવું, જીનવર દર્શન જાતાંરે. ૬ અમૂલ્ય અવસર પામી અંતે, અમૂલ્ય તત્ત્વ મેળવીએ રે; અજીતસાગર સૂરિ ઉચરે એવું, વિશ્વપતિને વિનવીએરે. ૭
श्रीअजितवीर्यजिनस्तवन. (१६७) મહને મૂકીને ગયો છે મ્હારો છેલડોરે–અથવા-પરજ રાગ. સ્વામી અજીતવીર્ય કેરે મહને આશરે; પ્રેમ ભકિતને બતાવે પંથ પાંશરે. સ્વામી અજી-ટેક ધર્મજ્ઞાન ધ્યાન માંહી કશી નહી મણારે; જીનરાજ કેરે ભાવ છે સેહ્યામસુરે. સ્વામી અજી-૧ ચિત્તમાંહી પ્રભુને રસ ચાખીએ રે, નષ્ટ ભાવનાઓ દૂર કરી નાખીએરે. સ્વામી અજી–૨ જેમ ચન્દ્રમાં ચકેર કેરી ભાવનારે; એમ અછતની અછતમાં પ્રભાવનારે સ્વામી અજી-૩ હાલે પ્રેમની પરીક્ષા રૂડી પારખેરે, એની બરાબરી કેઈના કરી શકે. સ્વામી અજી-૪ ભલે લેક બધાં ભાવે એમ બેલતાં; મહારાં મનડાં પ્રભુના પંથે ડેલતરે. સ્વામી અજી-૫ હને આશ એક લાગી છે જીનેશનીરે, સુરતા જામી છે પ્રભુમાં હંમેશાનીરે. સ્વામી અજી-૬ મલ્યા દેવ મહુને સિધુ સર્વ સુખનારે; સૂરિ અછતના દિવસ ગયા દુઃખનારે. સ્વામી અજી-૭
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રરપ )
શ્રીદીન્હવેલીનેપ્રાર્થના (૬૬) ગઝલ—સેાહિની.
હું જન્મ પામ્યા તુજ થકી, તુજ ગાદમાં મ્હોટા થયા; પાલન કર્યું નિ`ળ પણ, નિર્માંનથી છેાટ થયા.
સરવર વિષે પાણી ભર્યાં, મુજ કાજ માતા ? હરઘડી; પણ પૂર્ણ રીત્યા માવડી ? તુજ, સેવા હુને નવ આવડી. ૧
હે... વ્રુક્ષ દ્વારા ફળ ફુલા, મમ કારણે હાજર કર્યાં ;
ને અન્ન પણ સ્વાદિષ્ટ કરી, મુજ કારણે આગળ ધર્યાં; રેગા નિવારણ કાજ, માતા ઐષધી કીધી ખડી; પણ પૂર્ણ રીત્યા માવડી ? તુજ, સેવા હુને નવ આવડી. ફ્
તુજ વાટીકા રોાભે સુભગ, લીલા મજાનાં વૃક્ષની; પચર’ગી પુષ્પાના મધુર, સદ્ગધ આવે છે તરી; દહી દૂધ દેતી દીકરી, હારી ફરે છે ગાવડી;
પણ પૂર્ણ` રીત્યા માવડી ? તુજ, સેવા હુને નવ આવડી. ૩
આ જન્મ હારો દાસ છું, દેણું ન હારૂં ભરી શકું; ગુણ ગાઉં સુન્દર કેટલા, રસનાથી નવ ઉચરી શકું; મતિ મોંઘી મનહર આપજે, હું પૂજી હારી ધાવડી; રિપૂર્ણ રીત્યા માવડી ? તુજ, સેવા હુને નવ આવડી. ૪
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રર૬ )
ગામવો. (૧૬) હે આત્મન ?
તુજ વિઘાથી મોક્ષ પામે છે. તું જ અવિદ્યાથી બંધન પામે છે.
એ બંધનજ જન્મ મૃત્યુ છે. તું પાપ કરીને પાપ પ્રદેશ જાય છે.
અને પુણ્ય વડે તું જ ઉદ્ધકે જાય છે. તુજ અપકર્મથી હારો ધિરી બને છે.
જ દુકમથી હારે મિત્ર થાય છે. હવે દૂરના અંધારપ્રદેશે જા મા ?
વ્હાલા અને સુખ ભર્યા– અમૃત જળના સ્નાન સરખા
તિ: પ્રદેશે ચાલજે ! અને એનાં સાધન રૂપ
સત્સંગ પ્રદેશમાં મહાલજે ? આજે ?
એવું હુને તુજ વિનવે છે. આ !
સત્ય આદેશ છે.
% રતિઃ
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २२७ }
ॐ अहम्. " श्रीमज्जगद्गुरुविजयहीरसूरिगुणाष्टकम् ."
शार्दूलविक्रीडितवृत्तम्.. श्रीमन्नारतभूमिदीव्यतिलक, संवेगरगोत्सुकं,
सत्तस्वार्थविवेचक विदलिता-जनजप्रतापं क्षणात् । सिद्धान्तार्थसमूहरम्यसरिता-मेकं महापर्वतं, .. सूरीन्द्रं गुरुवर्यहीरविजयं वन्दे मुदाऽऽनन्ददम् ॥१॥ भव्याम्भोजगणप्रबोधतरणि कारुण्यवारां निधि,
मित्राऽमित्रसम समानहदयं सर्वस्वमिष्यपि । हिंसार्हिसनतत्परं गुणरतं पाखण्डसंभेदक,
सूरीन्द्रं गुरुवर्यहीरविजयं धन्दे मुदाऽहर्निशम् ॥२॥ श्रीमहील्लिपतेरकठघरधरा-धीशस्य सम्बोधक,
ज्ञानेन प्रवलेन लोकविश्तिा -ऽमारोप्रवृत्युपतम् । सर्वोपद्रवदारणकविलमबुद्धिप्रभावं सदा,
सूरीन्द्र गुरुवर्यहीरविजयं वन्दे मुदाऽऽनन्ददम् ॥३॥ दीनाऽनाथजनोपकारकरणे -ऽनिर्षिण्णमूर्वीनले,
तीर्थानां शिवदायिनां शुपयतां सत्कर्मणा रक्षकम् । सद्विद्याधनधारकं हतधियां माहान्धताबारक,
सूरीन्द्रं गुरुवर्यहीरविजयं वन्दे मुदानन्ददम् ॥४॥ सम्यग्धर्ममहालयस्य विधिना नित्यं समारम्भकं,
सच्चारित्रगरिष्ठविष्टरगतं नित्यप्रमोदप्रियम् । पूजा धरणीभूतां भयहरं संसारभाजां नृणां,
सूरीन्द्र गुरुषर्यहोरविजयं वन्दे मुदाऽऽनन्ददम् ॥५॥ शान्ताऽशान्तमनल्पधैर्यमचलं चारित्रभारोबहे,
संघक्लेशनिवारक यमवता धौरे यमुनौजसम् । श्रीमतीर्थकरानुशासनमिदं संदीपितं येन तं,
सूरीन्द्रं गुरुपर्यहोर विजयं वन्दे मुदाऽहनिशम् ॥ ६ ॥
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२२८ ) संक्षमापतिमौरिहातपदा-म्भोज प्रभाभासुरं,
स्वर्गगोज्ज्वलकीर्तिदीपितजगद्धामानमापद्धरम् । भक्तानामभयप्रद मुनिगण-रासेवनीयं हदि,
सूरीन्द्रं गुरुवर्यहीरविजयं वन्दे मुदाऽहर्निशम् ॥७॥ पूज्यानां प्रवरं प्रशस्तचरित निमत्सराणां सतां,
नित्यं संस्मरणीयशीलविभवं सर्वोपकारक्षमम् । निर्वृत्तस्वपरार्थबुद्धि विषयं निर्मानमोहोदयं,
सूरीन्द्रं गुरुवर्यहीरविजयं वन्दे मुदाऽहनिशम् ॥८॥
श्रीमहावीराष्टकम.
ललित ( भद्रिका.) सकलसिद्धिदं सिद्धभाग्नं, वनजलोचनं चारुमूर्तिकम् । मतिमतां मतं सन्मतार्थिनां, जिनपति महावीरमाश्रये ॥१॥ मुनिगणैःभितं देवदानवै-नरगणैः सदा संस्तुतश्रियम् ।। परमतत्त्वदं यस्य दर्शनं, जिनपति महावीरमाश्रये ॥२॥ चरितमुत्तमं चारुदेशनं, शमित कामनं मान हारकम् । शिवसुखकरं योऽचरन्मुदा जिनपति महावीरमाश्रये ॥३॥ जननमृत्युहं पादपकजं, विमलबोधिदं यस्य शोभनम् । नगति देहिनां तारकं स्थितं, जिनपति महावीरमाश्रये ॥४॥ जय ति शासनं यस्य निर्मलं, प्रणतदेहिनां मुक्तिसाधनम् । निखिलकर्मणां वारकं वरं, जिनपति महावीरमाश्रये ॥५॥ भवभयातिहां यस्य वाचनां. समयवेदिनः श्रद्धयाऽनिशम् । श्रुतिगतां जनाः कुर्वते रता-जिनपति महावीरमाश्रये ॥६॥ कुरुत केवलं यद्गुणव्रज, क्षयकरं महामोहवैरिणः।। श्रवणगोचरं भव्यभावतो, जिनपति महावीरमाश्रये ॥७॥ तिथिरहो सदा स्मयते सका, मुनिपतिर्गती यत्र मोक्षके। भविननैमहामोदधारकैः, जिनपतिं महावीरमाश्रये ॥८॥
→* समाप्त. *
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only