________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૮ )
મુંગા જનને વાચા આવી, મનીયા ખંડિત રાય; વાદળ છત્રાદિક સાધન નહિં, તેા પણ શીતળ છાય; ભૂખ પુરૂષની મમતા રે; કરતા દેખાણા મહાત્મા. અચરજ. ૨ પચીશના કાઇ મંગલા માંહી, દુખ્યા વસતા દેવ; હસ્તાદિક અવયવ વિષ્ણુ દેવેશ, સદાય કરતા સેવ; વણ વાદળની વૃષ્ટિ રે, એની સાક્ષી અંતરાત્મા. અચરજ. ૩ વિના પ્રભાતે વ્હાણું વ્હાય, ધ્યા સ ંત મહુ ત; અણસમજીને સમજ પડી ગઇ, અનંતનેા આવ્યા અત; પુણ્ય કરતા પાપી રે, પાપી નિપજ્યા પુણ્યાત્મા. અચરજ. ૪ રોગ થયાને દુધા વામી, અરોાક મધ્યે રાક; અાંતિ માંહી શાંતિ જાણી, અક્કી જન ફોક; અજીત ઉલટી વાણી રે, પામે શાંતિપ્રસન્નતાત્મા. અચરજ. ૫.
आंतरिक सद्बोध. ( ८४ ) ભજનમાર્ગીના–રાગ.
થાડા દીવસ અહીં રહેલુ મ્હારા સતા, થાડા દીવસ અહીં રહેવુ રે...જી, કામ ક્રોધ કંકાસ કરીશ નહીં; દાન અપંગને દેવુ.
એવુ
મહા પુરૂષનું કહ્યું નવ મને; કઠણ કાળજી કેવું ? વિજળીના ઝમકાર જોઇ લે; અહીંનુ સુખ છે તજ પાખંડ અને તર્ક નામ પ્રભુનું મુખે લેવુ. જુલમની જાળ વિષે પખી જંગલનુ' જેવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્હારા સતા થાડા. ૧
મ્હારા સા થેાડા. ૨
મ્હારા સતા થાડા. ૩
સહુ;
મ્હારા સતા થાડા. ૪
અપલાણા;
મ્હારા સતા થાડા, પ
For Private And Personal Use Only