SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૫ ). વિસ્કૃતિનું વાદળ ચઢીને માથે આવશે, એ સમામાં આવીને હઠાવશે, પૂરણ પ્રતીતિ નમિનાથની પડી છે સમતા સખીને સંગે લાવશે. મહને ૩ રાતડી અંધારી આંખ આડી અંધકારની, પ્રેમ તણી જાતિ પ્રગટાવશે રે, મહને ૪ નેહ તણી વેલ મહારે આંગણે ઉછેરી છે, પ્રીતમ સુગંધથી શાભાવશે રે, હને ૫ શરીર વિયોગ તણું આકરી વેળામાં, વિરતિના ભાવ વિસ્તરાવશે રે, મહને ૬ મધુર સ્વરૂપ મહારે નમિનાથ બાપજી, અંતરના પડદા ઉઠાવશે રે, મહને ૭ સરિતાનું પાણી જેમ સાગરમાં જઈ ભળે, જીવે એમ શિવમાં સિધાવશે રે, મહને ૮ અંતરમાં આંશ છે ને વિમળ વિશ્વાસ છે, અછતની લાજ એ રખાવશે રે, મહને ૯ શ્રી વિનરdવન, (૨૨) રોગ-સોરઠની હુમરી. ન સ્નેહ સહિત નેમનાથને રે, એ ટેક. ચારી લીધું છે. ચિત્તડું હારું, તનમનધન પ્રભુ ઉપર વારું, હરદમ નામ ઉચ્ચારું, જોડી હાથને રે, નમુ. ૧ કામણ કીધું કામણગારે, મૂતિ વસી મનમાંહી મહારે, સા નિત્ય સંભારે, સુંદર સાથને રે, નમુ૦ ૨ મનમંદિરમાં આવી વસીએ, શિવ સુંદરી કેરો રસીએ. હેત કરી રહ્યું હસીઓ, જીવણ જાતને રે, મુ. ૩ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy