________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) મનોવિજાઈ. (8)
ગઝલ. ગુરૂ જ્ઞાનની પરવા નહી, વાચાળતા ત્યાં શું કરે ; ઈશ્વર પદે આશક નહી, માશુક બિચારી શું કરે. ૧
હારી સીલીકમાં શુન્ય છે, દમડીય પણ નાણું નહી; લખવા બીરાજ્યા નોકરે, નેકર બિચારા શું લખે . ૨ ચરી પાળતે દર્દી નથી, નિર્મળ દવા ખાતે નથી; એ મૃત્યુ બહાલા દર્દીને વૈદે બિચારા શું કરે?. ૩
નથી પાપથી બહીત જરી, ડર છે નહી દીલડા વિષે પિથો પુરાણું વાંચવા, તુજ ઘેર આવી શું કરે ?. ૪ તું પાપથી ડરતે રહે-ને સંતની આજ્ઞા વહે; ધ્યાતા ગયા છે દયેયમાં, જમ આવી અંતે શું કરે ?. ૫
મુકુન. (૧૦૦)
ગઝલ.
હરતાં અને ફરતાં પ્રભુ ?, હારા ગુણે હું ગાઉ છું. આનંદમય ઉદ્યાનમાં, ગંભીર ગુણ તુજ ગાઉં છું. ૧ મિત્રો તણું મંડળ વિષે, હાસ્યાદિ પિગ્ય પ્રસંગમાં;
બધી અન્ય વાત વિસારીને, હારા ગુણે હું ગાઉં છું. એકાંત પણ જ્યારે મળે, ત્યારેય પણ તું સાંભરે; વારે વહે વિરહાશ્રુનાં, હાગ ગુણે હું ગાઉં છું. ૩ ડાલી રહી પરિમલ ભરી આ પુષ્પવતી વિલિકા
તેમાંય તુજ મીઠું નજર, નીરખી હને હું ગાઉ છું ૪ ઉચે સ્વરે નીચે સ્વરે, સંગીતના શુભ રંગમાં
ગદ્ ગદ્ સ્વરે ઘેલો બની, હું આપના ગુણ ગાઉં છું; ૫
For Private And Personal Use Only