________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 220 )
ધરા જો પ્રભુ પ્રાયમાંહી ઉમગ, કરો જો રૂડા સંત સાધુના સંગ; સ્મરે જો સદા આત્મનેા રમ્ય રંગ, વા તે સદા ઇષ્ટ કેરા પ્રસ’ગ. જો દીલની આપદા કષ્ટકારી, થો શાંતિના સંગ નકારી; પ્રકારો સુભાનુ ચિદાન‘દ કરો, વિકારો ગુજ્ઞાનને દીય ધરે; ભુજગે કર્યો. પાપનાં પુજ દૂર, ભુજગે વહાવ્યાં સુધા જ્ઞાન પૂર; ભુજંગે કર્યા રમ્ય સતાનાં ઉર, ભુજગે કર્યો. સંતને પૂર્ણ શૂર. ભુજંગે ધર્યા મસ્તકે જ્ઞાન રત્ન, ભુજંગે કર્યો આત્મ હેતુ પ્રયત્ન; ભુજંગે ભુજગેા સદા દૂર થાતા, ભુજગેથી ભાવે સુધા સ્રાવી થાતા.
શ્રીધરલિનસ્તવન. ( ૨૬૨ ) મહાવીરજી મુજ મયાળુરે–એ રાગ.
અંતરયામી.
નમું ઇશ્વરનાથ જીનદારે; અંતરયામી, મ્હારા કાપા ભવના ફ્દારે; છે. સુખધામી. એ ટેક. સ્વામીજી ? મ્હારા જીવની વેદના જાણા; દુ:ખ દાસતણાંજ પ્રમાણા રે. સ્વામીજી ? મ્હારા સાચા સમાના છે. મેલી; આન્યા શરણે મમતા હેલીરે. અતર્યામી. સ્વામીજી ! તšં સવે સદ્ગુણ થકી ભરીયા; હે વિમળ ભાવથી વરીયારે,
અંતરયામી.
For Private And Personal Use Only
૧
ર