________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) અમારા પતિ છે અમારી ગતિ છે, સદા સ્નેહ સાથે શુભા સન્મતિ દ્યો. નથી આપને ખોટ સાચા સુખોની, અમોને નથી ખોટ ખાટાં દુઃખાની; તમહારી સુભક્તિ થવાની વૃતિ દ્યો, સદા સ્નેહ સાથે શિવા ? સન્મતિ ઘો. અમë ઝાંઝવાનું ખરૂં જાણ્યું વારિ, અમહે દુઃખદાઈ ગણું સૃષ્ટિ સારી; દયા રાખું દીલે સદાએ સ્મૃતિ દ્યો, સદા સ્નેહ સાથે શિવા ! સન્મતિ ઘો, જગત્ જવાળ વ્યાધિ બળે અંગ આખાં, નથી હાથમાં વાકય ભંડાં જ ભાખ્યાં; અસત ભેદ માટે રૂડીલી રતિ ઘો, સદા સ્નેહ સાથે શિવા ! સન્મતિ ધો. તમહારા પ્રતિ આવીયે નાથ ? વહેલા, રહીયે અમે ધર્મને પંથ પહેલા, રૂડા હીન્દ માંહી રૂડી આકૃતિ ઘો, સદા સ્નેહ સાથે શિવા ! સન્મતિ ઘો. અમે દેશામાટે ખુશી પ્રાણુ દેવા, અમે દેશ માટે ખુશી કષ્ટ સહેવા; સુખ આત્મ સને અમારી વતી દ્યો, સદા સ્નેહ સાથે શુભા સન્મતિ ઘો. શ્રીમુનિનાસ્તવન, ()
ભુજંગી–હન્દ. ભજ ભાવથી જે સુ સ્વામી ભુજંગ, કરે શું કહે કાળ રૂપી ભુજંગ; નથી કાંઈ તે એ થયું વિશ્વ જંગ, બળે પાપને તાપ સાથે અનંગ.
For Private And Personal Use Only