________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) એ માટે સંતની સેવ આદરવી, આત્મા નદી પ્રભુ રૂપજ કરવી, અછત લલિત રસ લેવારે, એ મીઠા છે મેવા. ૫
રામેશાત્તાપ. (૨૨)
રાગ ઉપરને. શું થયું પુરતક વાચે રે ? અવગુણ નથી અળગા. એ ટેક. ઉત્તમ તું અધિકારી થાય છે, અંતરમાં હરખાઈ રહ્યો છે, લલચાણું મન લાંચે રે, અવગુણ નથી અળગા. ૧ વહાલ કરી વ્યાખ્યાન કરે છે, દ્રષ્ટાંત સિદ્ધાંતને ઉચરે છે. મન ગાડું છુંટું ઘાંચે રે, અવગુણ નથી અળગા. ૨ પંચ તણી પંચાતમાં પૂરે, સંત સાધુ તણું નિંદામાં સૂરે, સાચના પંથમાં કયાં છે રે, અવગુણ નથી અળગા. ૩ અધમથી ધન પાયે ઘણું છે, લાખે અને કેટ્યાધિપણું છે. પાપી અંતે પસ્તાશે રે, અવગુણ નથી અળગા. ૪ પાપ કદી (હને મુક્ત કરે નહીં, પુય વિષે કેમ પાય ભરે નહિ? અછત ઉત્તમ હારૂં વાંછે રે, અવગુણ નથી અળગા. ૫
યારાણી. [ 8 ] મારે સોના તણે સૂરજ ઉગી. એ રાગ. કાયારાણુ બળે છે અને એકલાં. ચારે ઉચકી ને સમશાને કાઠીયાં, જેના પીયુજી ગયા પરદેશ, કાયારાણી એ ટેક. કરનારું કમળ મુખ શશીતું, કેવા બળે અત્તરવાળા કેશ, કાયારાણ- ૧
For Private And Personal Use Only