________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૨ ) તુચ્છતસામુહ. (૨૨)
ગઝલ.
સંસારના સુખથી અધિક, મહારે તમહારું કામ છે, મુજ દેહને ઇંદ્રિય થકી, પ્રભુ? આપનું વધુ કામ છે. ૧ સંસારના તાપે તપે, આ તહારી શરણમાં સહુ તાપ શાંત પમાડવા, હારે તમહારું કામ છે. ૨ વ્યાકુળ બને છું વિધથી, નથી અન્ય મહારે આશરે લજા હવે તે રાખવા, હારે તહારું કામ છે. મિથ્યા જગતનાં માનવી, સંતાપ આપે અવત;
એ તાપ પાપ શમાવવા, મહારે તમારું કામ છે. કામાદિ અરિને કાપવા, ભવસિંધુને તરવા બદલ; મુજ આત્મ તત્વ ઉદ્ધારવા, મહારે હારું કામ છે.
વિતર. (૨૪)
ગઝલ. વાણું વિમળ વદતે છતે, ભવસિંધુ કેરો પાર જા ; કરણે વિમળ કરતે છતે, દુ:ખસિંધુ કેરી પાર જ ?. ૧
અંતર તણું તજ આપદા, ગુરૂદેવ કેરો શિષ્ય થા ;
જ્ઞાનપ્રકાશ કરી તથા, અજ્ઞાન કેરી બહારે જા ?. ૨ સુર દૈત્ય સંગ્રામ છે, ભીડવી વટે ત્યાં હામ છે; ગુરૂ શરણ કેરું કામ છે, પ્રભુની અહીં લડવાર ના ?. ૩
મન અશ્વ કેરી વારી છે, ભય હાર મધ્યે ભારી છે; દુનિયા તણું દરકારી છે, દીલમાં હવે હુશિઆર થા ?' ૪ તલવાર લે ગુરૂ જ્ઞાનની, સંહાર જ અજ્ઞાાનની; ધર ઢાલ ધીરજ ધ્યાનની, અજીતાબ્ધની સુખદા કથા. ૫
For Private And Personal Use Only