________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૩).
વાટન. (૦૫)
ગઝલ. સુખમય તહારા શરણમાં, ગુરૂદેવ ? સઘળું સારું છે; દુ:ખમય જગતના યોગનું, પાનું બધુંય નઠારું છે. ૧
જે દર મહારાથી હતો, તે આજ જા પાસમાં ચંચળ હતું જે ચિત્તડું, થયું તે ખલકથી ખારું છે. ૨ મુજ દેહમાં જે દેવ છે, તે નિખ તતખેવ છે; સુખદા તહારી સેવ છે, ચિત્ત મંદિરે ધન ચારૂ છે, ૩
મુજ રોગ સવ શમી ગયે, દદી હવે સાજો થયો ચિત્તાર નાથ મને ચહ્યો, પ્રભુ રૂપ લાગ્યું ખારૂં છે. ૪ ઉત્તમ હીરો કર આવીએ, પાપથી પ્રાણ બચાવીએ; લગની પ્રભુમાં લાવીએ, અજીતાબ્ધિ મન મૃદુ મહારૂં છે. ૫
પ્રેમમુદ્રા. (૦૬)
ગઝલ. ઘાયલ બન્યું છે અંગને, વચને મૃદુલ વદતાં નથી, બાપૂ? નથી આ દર્દ પણ, વાગી કટારી યારની. નેત્રો મધુર જોતાં નથી, ને દૃષ્ટિ પણ કી થઈ પુષ્કળ વહે છે આંસુડાં, પેખે ? કટારી પ્યારની. પાયે વિહારણ નવ બને, થરથર ધ્રુજે છે વૃદ્ધવત; નથી શક્તિ દર્શાવી હવે, પેખે? કટારી યારની. નથી કાર્ય કરતું વિશ્વનું, સશાસને પડતું નથી, ચંચળ અગર મન સ્થિર નથી, પેખે! કટારી પ્યારની. ૪ આવે ઉગારે બાપજી ?, ઇલમ નથી બીજ કરો ઉદ્ધારનું તુજ હાથ છે, પેખે કટારી પ્યારની.
ઉદ્ધાર કરાયા જ નથી , તુ નથ
For Private And Personal Use Only