________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૪)
શરમવા . (૧૦૭).
ગઝલ, પાણી વિષેય ડુબાવતાં, આત્મા અહારો ન મરે ડુંગર થકી ગબડાવતાં, આત્મા અહુરે ના મરે.
શો થકી સંહારતાં, આત્મા અમર તે ન મરે પાવક થકીય પ્રજાળતાં, આત્મા અલ્હારે ને મરે, ૨ સર્વ સુખને સિંધુ છે, જગ સાખ્ય જેનું બિંદુ છે: બિંદુ વડે સિંધુ બહ૬, કદી ના મરે ? કદી ના મરે !! ૩
વાયુ કદી ન ઉડાવતે, પૃથ્વી કદી નથી દાટતી; નથી સૂર્ય દેવ પ્રકાશતે, તે આત્મ કદીયે ના મરે, ૪. અવિનાશી છે ? અવિનાશી છે? ?, મિથ્યાત્વ દીલનું દૂર કરે; આદિ નથી નથી અંત એ, આત્મા કદાપિ ને મરે
વિનાશીગ્રામ. (૨૦)
ગઝલ.
જૂઠ કદી વદત નથી, જૂઠા પથે નથી ચાલત; અસદાત્મ જનથી એ મરદ, દીલમાં કદાપિ ના ડરે. પત્થર પ્રમાણે માનતે, પકવ્યને દીલમાં સદા;
પરદાર માતા જાણતો તે, ના કદી દીલમાં ડરે. ૨ પર પ્રાણુને દુ:ખ દે નહિ, સેવા કરે છે સ્નેહથી, આત્મા ગણે પર આભને, તે યમ થકી પણ નવ ડરે. ૩
ધાતા મુવે ને દયેય છે. જ્ઞાતા મુ ને ય છે; દાતા મુને દેય છે, એ યમ થકી પણ ના ડરે ૪ નિભય પ્રદેશે ચાલતે, નિર્ભય બનેલ આદમી; નિર્માન મેહ નિ:સંગ એ, મરદ જન કદી ના મરે. ૫
For Private And Personal Use Only