SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦) આદિત્યનું તૈજસ અસ્ત થશે, કમલિનીનું મુખ બીડાઈ જશે હારી આંખલડી અંજાઈ જશે– એ મન પંખી? ૧ હારી જ્ઞાન ધાન બેઉઆંખડલી, પ્રભુ પ્રેમનિયમ બેઉ પાંખડલી; પણ છેલ્લી ઘડી છે સાંકડલી.- આ મન પંખી ! ૨ મધુરે પ્રભુ ભજન તણે માળે, તજ ચંચળતા કે ચાળે એજ અંતે ઉગારવા વાળ.– એ મન પંખો ૨ ૩ કાળ પારધી હારી કેડે પડયો, ચેત ચેત નજર તેની જ ચઢયો: હારે ઘાટ જાણજે ઘડો ન ઘડયો - મન પંખી ? ૪. અલ્યા સમજ સમજ હને સમજાવું; હુને નાજ ઘટે ગાફલ થાવું; જાગ જાગ દુખદ દરિએ જાવું- એ મન પંખી ? " કર સાધુ પુરૂષ તણી સંગતને, તજ રંગ રાગ તણી રંગતને: પ્રિય જાણ પવિત્રની પંગતને – એ મન પંખી? ૬ હારી માનુનીમાં હારૂં મન મેલું, પ્રિયવિશ્વગણી તેમાં ચિત્ત પ્રાયુ કહે અછત પ્રભુ પ્રતિ નવ જેયું.– એ મન પંખી? ૭ પ્રસારસંસાર. (૪) અલિ સાહેલી? જંગમ–એ રાગ. ભગવાન વિના, જન્મ મરણ ભય હરવા અન્ય ઉપાય નહી; સુખ ધામ વિના, કેઇ દિવસ જન નિશ્ચય નિર્મળ થાય નહી. અલ્યા કાચ પે હારી કાયા, જૂઠ જગ સુખ જૂઠી જાયા માથે જન્મ મરણના વા હાયા,-- ભગવાન વિના – ૧ અનંત અનંત અવતાર ધર્યા, નારીના જન્મ નાથ ક્ય તો યે સુખના સાગર ના સમર્યા–ભગવાન વિના – ૨ જીવ? જૂઠું સુખ સાચું જાણ્યું, નૌતમ જગનું સુખડું જાણ્યું; લ્હારૂં માયામાં મનડું માન્યું –ભગવાન વિના– ૩ કલી કેમળ કુલની કરમાશે, વાડી વનિતાની વીલાઈ જાશે; હારી અંત સેમે શી ગતિ થાશે ? ભગવાન વિના – ૪ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy