________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( 32 )
મધુરી શિશની શીતળ છાયા, પૂરણ મીઠી કરીશું માયા; શાય સુવરણ ભરી કરીશું કાયા—શ્રી લક્ષ્મી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ટ્રેશન. ( ૪૭ )
અલી સાહેલી ? જંગમ-એરાગ.
આ સસારી ? સિધુ શીખામણ માની લે મનમાંહી; પ્રભુ પ્રાપ્તિ વિના, સકળ જગતમાંહી સુખ છે નહી કયાંઇ, એ-ટેસ્. હુંને સાધુ શીખામણ નિત્ય છે, હેચે મન ત્હારૂ' ભવમાં ભટકેછે; સાચાં શાસ્ત્ર થકી શીઘ્ર છટકે છે?— એ સ’સારી ? ૧ હુને સાધુ અનિશ સમજાવે, હેાયે નામ પ્રભુનું મુખ ના આવે; ફળ પામીશ જેવાં જગમાં વાવે.— આ સસારી ? ૨ રજની રિવ વગર નથી જાતિ, નથી શાંતિવિના મતિ સ્થિર થાતી; કૂંડી અંતરમાં ભરી છે કાતી.— આ સંસારી ? ૩ પ્રીતડી અનવર સાથે કરીલે, હુંડાની પાપ મતિ હરી લે; મહા સંકટની સરિતા તરી લે—
આ સંસારી ? ૪
આ સસારી ? ૫ આ તનથી;
ત્હારી તરૂણી તા સાથ નહી આવે, સમશાન વિષે સગાં સળગાવે; કોઇ લક્ષમાં હારૂ દુ:ખ ના લાવે. કરી લે પ્રીતડી પરમાતમથી, ઉદ્ધાર કરીલે આતમ ભલે અધ્યાતમથી છે માનવ તન શુભનાવડલી, હુને વાર લાગે કહેઅજીત વળ રૂડી વાટડલી.
આ સંસારી ? ૬ છે કેમ? આવડલી; આ સંસારી ? ૭
―
મનપવી. ( ધ્રુવ )
રગ ઉપરને.
આ મન પંખી ? વૃક્ષ વૃક્ષ અથડાતાં દિન વહી જાશે; ઘન રાત્રિ થતાં, ગહુન સમયમાં ગાલ જીવ ગભરાશે. એટેક
For Private And Personal Use Only