________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૭) માની હતી સાચી મદ માયા, જાણ્યાં હતાં ક્ષણિક સુત જાયા; મોહ મમતા નાખ્યાં છે મારી –
ગુરૂદેવ.-૫ મહા દુસ્તરે ભવજળ તરવું, માટે ધ્યાન પ્રભુનું ધરવું; દે છે અછત શિખામણ સારી.
ગુરૂદેવ-૬
સત્યપુર (૨)
રાગ ઉપરને. મહારા નયન કમળ કેરા તારા, ગુરૂદેવ દયા કરનારા; એ ટેક. ભવ વન છે ભયંકર ભારી, નથી નીકળવાની બારી; તમે ત્યાંથી બચાવન હાર
ગુરૂદેવ -૧ છે દીલનું દરદ દુઃખદાઈ, મહા મનની વૃત્તિ મુઝાઈ; આપ એના ઉગારણ હારા –
ગુરૂદેવ.-૨ ભુડું મનડું સદા ભટકે છે, પ્રભુ પંથે જતાં પટકે છે; એને વેગ ઉતારણ હાર –
ગુરૂદેવ –૩ દુસ્તર સરિતા દુનિઆની, તાણ્યા અનંત પુરૂષ અભિમાની; આપ ઇષ્ટ ઉતારણ હાર
ગુરૂદેવ-૪ છું દાસ ગરીબ ગુરૂ દેવા ? આપે આપ તણુ શુભ સેવા લાગો પ્રાણ થકી પણ પ્યારા –
ગુરૂદેવ.–૫ ગુરૂ ગુણ ગંભીર શિર રહેજે, મધું મેક્ષ તણું દાન દેજે; સૂરિ અછત ? મેહ હરનારા
ગુરૂદેવ.-૬
વીવેનોરી. [ ૨૨ ] વાગે છે રે વાગે છે, વૃન્દાવન મોરલી વાગે છે–એ રાગ. બહાલી છે રે બહાલી છે, હુને વહેવારની વાતડી વહાલી છે. એ ટેકમાલ ભર્યો હતો મોંઘેરા મૂલને ઠાઠ ના કરીશ નાવ ઠાલી છે.- તહને વહેવારની. ૧ હાશ કરીને ઘડી હેઠે ના બેઠે; ચંચળ જીદગાની હવે ચાલી છે. હને વહેવારની. ૨
For Private And Personal Use Only