________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) પતિવૃતાને પતિ એક છે રે, મહારે એમ તમે એક; ૨ આત્માને પરમાત્મા થવા શીખ, આપ વિમળ વિવેકાર
પદ્મપ્રભુ ? " આપ શરદ સહામણું, હરે પાપરૂપ પંકર પ્રેમરૂપ પુપ એમ ખીલ, કરે અમને અલંકાર
પદ્મપ્રભુ ! ૨ ઘી મતાના મોંધા વહાલમારે ? કૂડી કાપે જ જાળ૨ પાણી પહેલી પ્રભુ ? પાળ બાંધજે, દીન બંધુ દયાળકર
પદ્મપ્રભુ ! છે જગત તણું સુખ ઝાંઝવાંરે, એમાં નથી આનંદર અછત સૂરિની સામી વિનતિ, સ્વામી ? સદા સુખકંદર
પદ્મપ્રભુ ? ૮ श्रीसुपार्श्वजिनस्तवन. (७) અલિ સાહેલી ? જંગમ તીરથ જેવા ઉભી રહેને. એ રાગ. એ મનમેનાં? વનવનમાં અથડાતાં ભવ વહી જાશે; સુપાશ્વતણુ, ગુણ ગાઈશ તે, નિર્મળ તુજ ભવ થાશે. ટેક. હા રમત ગમતમાં દિવસ ગયો, ત્યારે કાળ પારધીપાછળથી હે વ્યર્થ લ્હારો અવતાર વહ્યો, એ મનમેનાં ૧ અલી ? રૂપ અનુપમ છે હારૂં જગ પંથીને લાગે મારૂં અંતે અંતક કર થનારૂં, એ મનમેનાં ? . પછી પિંડ પીંજરમાં પૂરાણુ, ઘેલી? વ્યાકુળ થઈ ગભરાણુ, જરા કાળવેદના નવ જાણી, એ મનમેનાં ?
૩ નથી સગાં સંબંધી સાંભરતાં, પશ્ચીશ સળીઆના પીંજરમાં શું? સુખ હેય અલિ ? પરઘરમાં, એ મનમેનાં ? ૪ મેં–ના પંખી? એવું કહેજે, તું નામ સુપર તણું લેજે; હવે રહેમ ભુવન મધ્યે રહેજે, એ મનમેનાં ? ૫ પંખીથી સાધનશું થાશે?તું અનંત વખત અરે? અથડાશે; કેવળ પ્રભુ નામે દુઃખ જાશે, એ મનમેનાં ?
For Private And Personal Use Only