SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૫૫) સમમાવવિશે. (૭૬) અનજારા—તુ સાંભળ સૈયર મ્હારી–એ રાગ, જેની પ્રભુ પદમાં હે` લાગી, તેને શું જેની ગુરૂના જ્ઞાને ગતિ છે, જેની પ્રીતિ વળી પ્રભુમાં પાકી.— બીજી જગમાં બાકી ? પાષ રહિત રતિ છે; તેને શુ-૧ સુખ દુ:ખ સરખાં કરી જાણે, મનમાં અભિમાન નવ આણે; સાચા સત પુરૂષ છે સાખી. તેને શુ રે જ્યારે ભાસ્કર જ્યંતિ પ્રકાશે, ત્યારે અંધકાર સહુ નાસે; નાસ્તિકતા દૂર કરી નાખી. શુભ ચિંતામણિ કર લાા, અવિચળ પ્રભુના અનુરાગી. છે કામધેનુ ઘર આગે, શામાટે ભીખને માગે; એની સફળ કલ્પના આપી. ટેટા ત્રણ જગના ટળી, ફેરા નર તનના મહા પદની અછતે મતિ માગી.— સ્વારથ તેને Acharya Shri Kailassagarsuri Gyanmandir Mag For Private And Personal Use Only . તેને શુ—૩ શુભ સાધ્યા; તેને શુક તેને શુ—પ ફળી; તેને શું.—દ મુનોવંથ. ( ૭૨ ) ગજલ-કવ્વાલી. ફરો આખી ભલે દુનિ, છતાં સુખ શાંતિ નહીં મળરો; મધુરૂ સુખ નહી મળરો, ત્રિવિધના તાપ નહી ટળશે.-ફરો-૧ વિના પુત્રે રડે છે. કઇ, વિના પૃથ્વી લડે છે કઈ; વિના સ્વામી ૨૪ વિધવા, રડ્યાથી દીન શા વળરો ફો-૨ નથી જન વિશ્વમાં સુખીઆ, બધા દેખાય છે દુ:ખી; કરો કાટી જતન પાર્ક, ચલિત કાયા છતાં ચળશે.પ્રભુ છે એક અવિનાશી, સુખદ શિવધામના વાસી; પ્રભુની ભક્તિ સુખ રાશી, બધા મન ભાવ ત્યાં ફળશે,-ફર-૪ ફ-૩
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy