________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૫૫) સમમાવવિશે. (૭૬)
અનજારા—તુ સાંભળ સૈયર મ્હારી–એ રાગ,
જેની પ્રભુ પદમાં હે` લાગી, તેને શું જેની ગુરૂના જ્ઞાને ગતિ છે, જેની પ્રીતિ વળી પ્રભુમાં પાકી.—
બીજી જગમાં બાકી ? પાષ રહિત રતિ છે; તેને શુ-૧
સુખ દુ:ખ સરખાં કરી જાણે, મનમાં અભિમાન નવ આણે; સાચા સત પુરૂષ છે સાખી. તેને શુ રે જ્યારે ભાસ્કર જ્યંતિ પ્રકાશે, ત્યારે અંધકાર સહુ નાસે; નાસ્તિકતા દૂર કરી નાખી. શુભ ચિંતામણિ કર લાા, અવિચળ પ્રભુના અનુરાગી. છે કામધેનુ ઘર આગે, શામાટે ભીખને માગે; એની સફળ કલ્પના આપી. ટેટા ત્રણ જગના ટળી, ફેરા નર તનના મહા પદની અછતે મતિ માગી.—
સ્વારથ તેને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Mag
For Private And Personal Use Only
.
તેને શુ—૩ શુભ સાધ્યા; તેને શુક
તેને શુ—પ
ફળી; તેને શું.—દ
મુનોવંથ. ( ૭૨ )
ગજલ-કવ્વાલી.
ફરો આખી ભલે દુનિ, છતાં સુખ શાંતિ નહીં મળરો; મધુરૂ સુખ નહી મળરો, ત્રિવિધના તાપ નહી ટળશે.-ફરો-૧ વિના પુત્રે રડે છે. કઇ, વિના પૃથ્વી લડે છે કઈ; વિના સ્વામી ૨૪ વિધવા, રડ્યાથી દીન શા વળરો ફો-૨ નથી જન વિશ્વમાં સુખીઆ, બધા દેખાય છે દુ:ખી; કરો કાટી જતન પાર્ક, ચલિત કાયા છતાં ચળશે.પ્રભુ છે એક અવિનાશી, સુખદ શિવધામના વાસી; પ્રભુની ભક્તિ સુખ રાશી, બધા મન ભાવ ત્યાં ફળશે,-ફર-૪
ફ-૩