________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રર૬ )
ગામવો. (૧૬) હે આત્મન ?
તુજ વિઘાથી મોક્ષ પામે છે. તું જ અવિદ્યાથી બંધન પામે છે.
એ બંધનજ જન્મ મૃત્યુ છે. તું પાપ કરીને પાપ પ્રદેશ જાય છે.
અને પુણ્ય વડે તું જ ઉદ્ધકે જાય છે. તુજ અપકર્મથી હારો ધિરી બને છે.
જ દુકમથી હારે મિત્ર થાય છે. હવે દૂરના અંધારપ્રદેશે જા મા ?
વ્હાલા અને સુખ ભર્યા– અમૃત જળના સ્નાન સરખા
તિ: પ્રદેશે ચાલજે ! અને એનાં સાધન રૂપ
સત્સંગ પ્રદેશમાં મહાલજે ? આજે ?
એવું હુને તુજ વિનવે છે. આ !
સત્ય આદેશ છે.
% રતિઃ
For Private And Personal Use Only