________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૯) ઘયી અત્તર છુપેલ તો શું થયું રે લેલ, ? વૃત્તિ ઠાઠમાં કરેલ તોયે શું થયું રે લેલ.? અંતકાળ વિષે નાવે કઈ સાથમાં રે લોલ, ? અછત આત્મને ઉદ્ધાર હારા હાથમાં રે લેલ.?
જિનેચિંતા. (૭૮ )
રાગ ઉપરને. પશુ પક્ષિને ખાવા મળે છે રાનમાં રે લોલ, કેમ સમજે તું નહી ભાઈ? શાનમાં રે લેલ. ચિતા ચિંતા બે સમાન કદી છે નહી રે લોલ, ચિંતા બિન્દુથી આધક સજજને કહી રે લોલ, ચિતા આત્મહીન દેહને જલાવતી રે લોલ, ચિંતા આત્મવાન દેહને જ બાળતી રે લાલ. એમ માનીને કરે ને ચિંતા માનવી રે લોલ, સુખદુ:ખ દશા નાશવંત જાણવી રે લોલ. જેવી વાદળની છાય આવે જાય છે રે લોલ, એમ સુખ દુખ જાય છે ને થાય છે રે લોલ, સદા સજજને સંતોષ ભાવ રાખવે રે લોલ, ખોટે ખરખરે ખચીત કાઢી નાખવે રે લોલ. કરે કામ પ્રભુ પ્રાપ્તિ કેરા કાજનાં રે લોલ, અત વાક્ય રૂડાં સાધુના સમાજનાં રે લોલ.
જ્ઞાતિપદેતા ()
છપય. લુચ્ચા જૂઠા લાલચુ કરે જ્ઞાતિનાં કામ, પરની પંચાત કરે પોતે લૂણહરામ; પોતે લૂણ હરામ ઉચરતા અવળું અવળું જૈન શાસ્ત્રના વૈરી સત્ય નવ સમજે સવળું,
For Private And Personal Use Only