________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) તહેં આદિ અને અંત આણે રે, પીંડ-પુરૂષની જુકિત પ્રમાણે મહિમા આપને જગમાં ગવાણે
દેદ. ૨ આપ કેરે પ્રતાપ અતિ છે રે, મેહ સરિતાની પાર ગતિ છે રે; આપ ચરણમાં હારી મતિ છે
હદયે. ૩ કાર્ય કારણના ભેદ કાપરે, અનુભવની ઉત્તમ દશા આપેરે, સદા સ્થિરજ્ઞાન મુજમાં સ્થાપો. '
હૃદયે. ૪ અવનિમાં અથડા ને થાકારે, છક કરી કરીને ઘણે છાકરે; સશાસ્ત્રને પંથ ઉત્થાપ્યો. એવા અવગુણને માફ કરજેરે, ભાવિક પગલાં મહારાહામાં ભરશે મહારી હરકત ભવતણી હરજે.
હૃદયે. ૬ આપ કેરી ભક્તિ સાચા ભાનુંરે, ભાવરૂપ પ્રભાત પ્રગટાણું રે; હને ઉત્તમ મળીયું છે ટાણું. સૂરિઅછત શરણે પ્રભુ? આવ્યો, ભાવ ભક્તિને મનમાં લાવ્યો રે; દેવ નિર્મળ દિલમાં વધાવ્યો.
श्रीऋषभाननजिनस्तवन. (१५४ )
દુરીજનીયાં દુઃખદાઈરે–એ રાગ. રૂડા રૂષભાનન સ્વામી ? આવોરે, હું તે અરજ કરૂં છું; અરજ કરૂં છું ને દીલથી ડરૂં, કૃપાવારિ વિમળ વરસારે.
હું તો અરજ. ૧ દુરીજનીયાં મહારી નિંદા કરે છે, પ્રભુ જનને દેખી મનડું કરે છે; સાધુ સેવા સદા સાંભરે છે રે.
હુ તે અરજ. ૨ કામણ આપનું કારમું લાગ્યું, મહેણું જગત તણું જાતે મહે ભાગ્ય; પ્રભુમાં અંતર અનુરાગ્યું રે.
હું તો અરજ. ૩ માટે હારી તમે બહાર કરીને, ભંડાર ભજનના આવી ભરીને વિમળ દિલે વિચારોને રે.
હું તો અરજ. ૪
For Private And Personal Use Only