________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૩ )
અમ અવગુણ સ્વામું ના જોશે રે, ભલે આપનો રાખું ભરોસે રે; ખારા ખલકનાં સહુ દુઃખ ખેશે. નમું નમું-૩ અમે પાપ ઘણાં ઘણાં કરીયાં રે, માટે અંતર ઠીક નવ કરીયાં રે, અન્ય આત્માથે કામ આદરીયાં. નમું નમું-૪ અવગુણ જોયાથી કેમ? પાલવશે રે, ભવ વનમાંહી અમ જીવ ભમરો રે; દેષ ભક્તિ વિના કેમ ? શમશે. નમું નમું-૫ અમ અરજીને સ્નેહે સ્વીકારે રે, ભવસાગરથી હવે તારો રે; આપ ચૈતન્યઘન છો કિનારે. નમું નમું-૬ અહેવાણીથી તહને વિનવીએ રે, નિર્મળ કાયાથી નાથજી? નમીએ રે; જ્ઞાની કેરા બાળક થઈને રમીયે. નમું નમું-૭ અછત અરજીને સ્નેહે ઉચ્ચારે રે, મૃદુ સ્મૃતિ અંતર માંહી ધારે રે; માટે હાલમ? ચઢજો મારી બહારે. નમું નમું-૮
શ્રીરવયંમનિસ્તાન, ()
રાગ–ઉપરનો. હદયે સિદ્ધ રહેજે સ્વયંપ્રભ? સ્વામી રે, સહુને ભજી હારી–
- વિપદાએ વામી. હૃદયે-ટેક. સદા ધ્યાન તહારૂ હું ધારું રે, નામ આપનું મુખથી ઉચ્ચારૂ રે; લાગ્યું રૂપ પ્રગટ મહુને મારૂં.
હૃદયે. ૧
For Private And Personal Use Only