________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શશિ કેરી ફીકી પડિ કાંતિ, સુખદ દીલમાંહી આવે શાંતિ ભાગી નાખે ભવ કેરી ભ્રાંતિ. ' સુબાહુની ૨ મુંગે ખાધી સાકર શું બેલે? વાણી નથી જહા શું બોલે ભગવત સુખ જાણવું તે તોલે.
સુબાહુની ૩ ડોલે દીલ મૂતિ નિખ મીઠી, ખસે નહીં જ્યાર થકી દીઠી, ચેતન હારી અપૂરવ છે ચીઠી,
સુબાહુની-૪ બાહુ તન કેરૂં કરે રક્ષણ, અસુર થકી થાય નહી ભક્ષણ લાખેણા પ્રભુ કેરાં લલિત લક્ષણ.
સુબાહુનીમણિધર બંસીથી ભાન ભૂલે, ચતુરાઈ નાખી દે છે ચૂલે, મોહન માંહી મન બન્યું એ તુ.
સુબાહુની-૬ હવે પ્રભુ? અળગા નવ થાશે, મહારા મનથી અળગા નવ જાશે; અંતરે મહને જોઈને હરખાશે.
સુબાહુનીકઠીન કાળ દેશ વિષે હું છું, ચારે તણું નગરીમાં રહું છું; અત નામ ઈશ્વરનું લઉં છું.
સુબાહુની-૮
સુતષિનતવન. (૨૨)
રઘુપતિ રામ રૂદેમાં રહેજો રે—એ રાગ. નમું નમું સ્નેહે હું સ્વામી સુજાત રે, મહુને ભક્તિ આપો ભલિભાત. નમું નમું-ટેક. સુખદાયક આપની છાયા રે, દુ:ખદાયક કાયાને જાયા રે અમë પાપ કરીને પસ્તાયા. નમું નમું-૧ ભલી જાણ તમારી સુભક્તિ રે, આપદાર્વતી જગાની આસક્તિ રે; એક નિર્મળ વિશ્વ વિરક્તિ. નમું નમું-૨
For Private And Personal Use Only