________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) ચિત્તવિવે. (૨૭)
ગઝલ. આ દિવસ કાર્યો કર્યા, મન ઈતિઓ થાકી ગયાં સુરતા જમાવી આપમાં, પણ ત્યાં થકી છટકી ગઈ. ૧ રહેતી નથી મુજ હાથમાં, બહુ દૂર દેશે જાય છે;
સમજાવી લાવ્યે આપ પદ, પણ ત્યાં થકી છટકી ગઈ, રે સમજાવતાં સમજે નહી, લલચાવતાં લલચાય નહિ; બળ જોરથી પડી હતી, પણ ત્યાં થકી છટકી ગઇ.
૩ સ્થિરતા વિષે આવે નહી, પ્રજ્ઞા વડે સમજાવીને લાવ્યો હદયના મંદિરે, પણ ત્યાં થકી છટકી ગઈ. હવે લાજ હારા હાથમાં, આ સુંદરી સમજાવ તું, લાવ્ય સુખાવહ પંથમાં, હું તોય પણ છટકી ગઈ. ૫
અમે માવ, (૨
)
ગઝલ.
જે જે ? જતા અળગા હવે તે રહેમ દષ્ટિ રાખજે;
જે જે ? હવે તલસાવતાને, પ્રેમ મુજ પર રાખજે. ૧ રોષે અમારા કેરિટ છે, અપરાધ પણ પુષ્કળ ક્ય;
મહેટાઈ રાખી આપની ને, રહેમ દષ્ટિ રાખજે. અપદૃષ્ટિથી જોયું હશે, તુજ નામ લેતા સંત પર, હેના ના સામું દેખતાં જી, રહેમ દષ્ટિ રાખજે,
મહેટાઈ સઘળી આપની, છટાઈ સઘળી મહારી છે; - છરૂ કરૂ થાય તે પણ, રેહેમ દષ્ટિ રાખજે. શરણું ન હારે અન્યનું, બહાનું ન મહારે અન્યનું; શરણે પડયાની લાજ વહાલા –નાથ ? સુંદર રાખજે,
For Private And Personal Use Only