________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮ ) બ્રતિમામા. ( ૧૨ )
ગઝલ.
જીવન તણી છેલ્લી ઘડી, પ્રભુ ! આવજે પ્રભુ ! આવશે? આ દાસની લેવા ખબર, પ્રભુ? આવો પ્રભુ? આવજે ૪૧ ચારે તરફ આવી અને, સંબંધીઓ બેઠાં હશે; આંસુ વહાવે આંખથી, એવે સમય તે આવજો ? ૨ આ વિશ્વ કેરા રંગમાં, આનંદથી ફરતે ફર્યો, છેલી સલામી સર્વને, હું આપું ત્યારે આવજે. ને અને કોંતણ, હું ઈકિએ વાણું તણી,
જ્યારે પડે મંદી ક્યિા, એવા સમયમાં આવજો. ૪ મુજ ઓશીકે બેસી અને, કર આપના મુજ મસ્તકે, ધારી ધીરજ કંઇ આપવા, છેલ્લા સમય તે આવજે , ૫
અનન્યનામ, (૧૬)
ગઝલ. દુ:ખીને દિલાસે આપવા, બસ એક હારૂં નામ છે; દુનિઓ તણું દુ:ખ ભેદવા, બસ એક હારૂં નામ છે. ૧ સંતે તણે શણગાર છે, દીલડા તણે દીલદાર છે; મુજ અંતકાળ ઉદ્ધારવા, શુભ એક હારૂં નામ છે. ૨ સાધન તણે મસ્તક મણિ, તમભેદવા દિનને મણિ, અંત:કરણ ઉજાળવા, બસ એક લ્હારૂં નામ છે.
જ્યારે મુઝાઉ સૃષ્ટિનાં,- કાર્યો કરી વ્યાકુળ બની;
એ સૌ મુઝામણુ કાપવા, શુભ એક હારૂં નામ છે. ૪ મુજ મિત્રના મરણુત કે-સંબંધીના મરણાંતમાં આંસુ ભરેલી આંખ લ્હાવા, એક હારું નામ છે. ૫
For Private And Personal Use Only