SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્પર્શને સંબંધ જે પવનમાં એ હું એમને દાસ. નિર્મળ નાથ કેશરી એ. ૧૧ અગ્નિને ઉષ્ણુતા જેવી છે હાલી, એ રહેજે વિશ્વાસ. નિર્મળ નાથ કેશરીએ. ૧૨ રૂડી વાણું પ્રભુના ચરણમાં રહેજે, સેવામાં કાયા સદાય. નિર્મળ નાથ કેશરીએ. ૧૩ અછત સૂરિ શુભ અરજ કરે છે, ચિત્તમાં નિરંતર સહાય નિર્મળ નાથ કેશરીએ. ૧૪ છત્તા તીર્થસ્તવન. (૬) ઓધવજી દેશે કહેજે શ્યામને એ રાગ. તારંગાનું તીથી અતિ રળિયામણું, અછત જીનેશ્વર કેરું ધીંગું ધામ; મનમાની શ્રીમન મેહનની મૂતિ, નિરખી અંતર ઉપજે છે આરામજે. તારંગા. ૧ દર્શન કરતાં સઘળાં કષ્ટ કપાય છે, અંતર માંહી ઉત્તમ આનંદ થાય; પ્રભુની સાથે સ્નેહ બંધાણે સર્વથા, વાળુ પણ મન ઘડી બીજે નવ જાજે. તારંગા. ૨ તારંગાની ધન્ય ધરા સુખ આપતી, ધન્ય ધામને ધન્ય ધન્ય એ ગામજે; દર્શન કરતા દીવ્ય જનને ધન્ય છે, અછત પ્રભુજી અંતરને વિશ્રામજે. તારંગા. ૩ પ્રેમ વધે છે પુણ્ય પ્રતિમા પેખતાં, અધિક અધિક ઉપજે છે. પ્રભુ અનુરાગ; નિભંગી જનથી તે દર્શન નવ બને, માનવ કાયા શુભ દર્શનને લાગજે. તારંગા. ૪ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy