________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૪૧ )
જ્ઞાનીરી. ( ૪૪ )
રાગ ઉપરના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ ? ત્હારા નામની બલીહારી, એક સુરતા લાગી છે તમારી;
પ્રભુ ? ટેક.
પ્રભુ ? ?
પ્રભુ ! ૨
પ્રભુ ! ૩
હારૂ નામ સદા રહેજો મુખમાં, જો જો દેહ પડે નહી દુ:ખમાં; મ્હારા પ્રાણ છુટી જાજો મુખમાં. કેવી કલ્પતરૂ ફેરી છાયા ? જેવી માનવભવ કૈરો કાયા; એવી મેાહન ? આપની માયા.. મ્હારામન}રામળથયા અળગા, મ્હારાભાવ ભગવતસાથે વળગ્યા; કાંટા દીલના જ્ઞાનાગ્નિથી સળગ્યા. હારા નામે અનંતને તાર્યાં, માહુ માન મમત વૈરી માર્યાં; સવદરીએથી સહજે ઉતાર્યાં. પ્રભુ ? ૪ હાફ' નામ સદા રહેજો વ્હાલુ, બીજું જ્ઞાન અધુરું જાણ્યું. હાલે"; શાસે દર્શાવેલી ચાલે ચાલુ પ્રભુ ? ય અજ્ઞાનનું હેાટુ અંધારૂં, તેમાં મુંઝાયું તન મન મ્હારૂ; એમાં આદિત્ય નામ તમારૂં સૂરિ અજીતના દેવ દયાળુ, સ્નેહવાળા દેવ કૃપાળુ, હવે ઉડયુ. અજ્ઞાનનું તાળું.
પ્રભુ ? દુ
પ્રભુ ? ૭
હિufશન્ના. ( ૪૫ ) રાગ—લાવણી.
રાજ રાજ સમજાવું તે પણ, પશુ સખા પ્રાણી; એ-ટેક પ્રમદા માટે પાપ કરીને, વધો અસત્ વાણી; સંત સાધુને એક પવાલી, પાચુ નહી પાણી, પાપમતિ ! પશુ સરખા પ્રાણી.
લલનાઓને લાડ લડાવા, લલિત કરે લ્હાણી; કર કરણીના કર આદમી, વાણી વદે શાણી, પાપમતિ ૨
For Private And Personal Use Only