________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) સગાં સંબંધી માટે સુખમાં મતિ અતિ લોભાણી, ધર્મ કાર્ય કરવાના ધંધે, રિથરમતિ થોભાણી. પાપમતિ? ૩
આ કરવું કે ના કરવું એ, જરી ન શક જાણી; વહાલ વડે વ્યાપાર કર્યો પણ, રોકી રહ્યો દાણી. પાપમતિ
જબર ઘટી છેઆગળ જેજે! કેણ રાજા રાણી ભજન કરીલે ભાઈ! પ્રભુનું, ગતિ કેમ? ઘેરાણી. પાપમતિ પ
નેહે કર! સદગુરૂને વંદન, મધુરિ શિખ માની; અજીતસાગરની સુખકરશિક્ષા, શુભગણી થાજ્ઞાની. પાપમતિ ૬
અગ્રણામ. (૪)
રાગ-લાવણી. કરે ? સમરણુ ભગવતનું સાચું દિલ સાબુત તે ડરવું શું? એક
સંત પુરૂષના શરણે જાતાં, પાછું પગલું ભરવું શું? પ્રભુ સમરણ વિણ સમજુ જનને ઇતર વાકય ઉચરવું શું??
સૂર્ય ઉદય પામે છે સુખકર હપક જ્યોતિને કરવું શું? અાપણું દીલથી હેરાણું, પછી હૈડેથી હરવું શું ? ૨
નાવ મલી રત્નાકર મધ્યે, બાહુવડે તે તરવું શું ? મુવું મેહનું લશ્કર સઘળું, પછી આપણે મરવું શું ? ૩
દેવ દૈત્યના ભર સંગ્રામે, સ્નેહ સહિતે સંચરવું શું વહાલભર્યા હાલમને વરીને, બીજા જનને વરવું શું? ૪
ચિંતામણિ નર દેહ મળ્યો છે, અન્ય રનધન રળવું શું? અજીતરિની અંતિમ શિક્ષા મેહ દઈ પછી દળવું શું?
અનિવાર્યવૃત્યુ (૪૭)
રાગ-લાવણી. પ્રભુ નામ સમર સુખધામ, જગતમાં બે દિન જીવન છે એટેક. પાપ કર્મ કરી માયા જેડી, ધામ ધરા ઘન છે. દુઃખદ દિવસ એક એવો આવે, તજવું આ તન છે. જગતમાં
For Private And Personal Use Only