________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
ર
વાણીવડે અન્ય આત્મને, કરે નહીં તિરસ્કારજી, મનથી ભૂંડું તે ચહે નહી, સત્ય વૃત્તના સરદારજી. સાધુ ૪ ક્રોધ કદી કરતા નથી, સદા મન રાખે શાંત, કામતણા કટ્ટા શત્રુ છે, નિ`ળ નિશ્ચય નિર્ણાં તજી, જે જે પથે પાપના દિસે, નવ અન્ય દુભાયજી, તે તે પથે સાધુ સંચરે, જેથી કૃતકૃત્ય થાયછે. સાધુ ૬ પાછી બીજાને પળાવતા, જાણે ભવજળ નાવી, અજીત ઉપદેશ પીવા તણી, નિમલ વારિની વાવજી. સાધુ૦ ૭
સાધુ
For Private And Personal Use Only
મ
અમારસંસાર. ( ૧૨૬)
ભેખરે ઉતારા રાજા ભરથરી—એ રાગ.
સાર નથીરે સસારમાં, એતે ભાગે અસારજી,
મહીપતિ હેટા મરી ગયા, સમજો ? સજ્જન? સારજી, સાર૦ ૧ આવી વિજળી આકાશથી, પાછી ઝટ લઈ જાયછ, સગાં સંબંધી સંસારનાં, ભેગાં થઇ જુદાં થાયછ. ર્ગ અનેક સધ્યા તણા, પ્રગટે વિવિધ પ્રકાર, ક્ષણ એક સમય ગયા પછી, નથી રહેતા નિર્ધાર, સાર૰ ૩ કાયા બગીચા બન્યા રૂડા, ફૂલ્યાં નવરંગી ફૂલજી, કાળ તણું ચક્ર ચાલતાં, બન્યાં રૂડાં ફૂલછે. ઉડી ગઈ અબળા ઘણી, નથી નામ નિશાનજી, શેઠ શ્રીમંત નથી રહ્યા, વાગ્યાં મૃત્યુનાં માણુજી. સૂર્ય ઉગે અને આથમે, વાયુ આવે ને જાયજી, માનવ જન્મે અને સરે, ચાલ્યા ચાલ સદાયછે. અ'તરથી અભિમાનને, જૂદા કરજો જરૂરજી, અજીત ભણે અંતે ચાલશે, જેવું પાણીનું પૂરજી. સાર॰ ૭
સાર ૪
સાર પ
સાર હું
સાર્