________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) . અમૃત મી. (૨૨)
ગઝલ.
સાહેલડી સંગે ફરે, આકાશમાંહી ચંદ્રિકા;
નિખિ છબી મૃદુ આપની, એ ચંદ્રિકા ફીકી પડી. ૧ કમળ કમળને વંદને, ખીલાવનારી ભાસ્કર;
તુજ તેજને નીખ કરી, નિજ ભગથી ફીકી પડી. સરવર વિષે પોતણી, કેવી મધુર ખીલી કળી ?
નયને નિહાળી આપનાને તેય પણ ફીકી પડી. આ વિશ્વરૂપા માનુની, ફરતી હતી નિજ માનથી;
હારી નિહાળી મૂર્તિને, વિધા જરૂર ફીકી પડી. આનંદથી ફરતી ફરે, ને છબીલી સુંદરી, પણ આપનાં પદ ખતાં, મનમાં જરૂર ફીકી પડી. ૫ ત્યારે વિરહની વેદના, મુજથી સહી જાતી નથી; વિરહ વરવડે આપના, પ્રભુ ? હુંય પણ ફીકી પડી. ૬
ગ્રામિણ (૨૨૦ )
ગઝલ.
ફરું છું પહાડ ને જગલ. હમોને ભેટવા કાજે;
મનહર મીઠડા મેહન ? કહેને કયાં છુપાયા છે ? ૧ તૃષાતુર આંખડી હારી, તલસતી રાત્રિ દિન હાણે;
નયનની દિલગિરિ ખાતર, કહેને કયાં છુપાયા છે ? ૨ ફરે હું ક્યાં સુધી? વનવન, પ્રતીક્ષા આપની ક્ષણ ક્ષણ,
અલ્હાલા હે કીધાં તનમન, કહેને કયાં છુપાયા છે ? ૩ નિહાળ્યાં પાણી ઝાકળનાં, હમારાં જાણીને મેતિ
પકડતામાં વહ્યું પાણી, કહેને ક્યાં છુપાયા છે ? લગી છે મુજ લગન તમથી, પ્રખર બંધન વિભેદીને; કહો ધું હમેને કયાં ? બતાવે ક્યાં છુપાયા છો ? ૫
For Private And Personal Use Only