________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) પ્રભુ ? ઘરમાં અગર બાહીર, કહેને કયાં છુપાયા છે?
સરવર કે કમળ માંહી, કહેને ક્યાં છુપાયા છે ? ૬ મનહર મૂતિ સુંદરીએ, વચ્ચે નાખી દીધે પડદ;
રમે છે ત્યાં અગર હાલમ? બીજે ક્યાંઇ છુપાયા છે? ૭
અભિવેત્તમ. (૨૨૨).
ગઝલ.
ઉડીજા અહિં થકી કેયલ ? ન મલ્હારા મંદિરે બેલિશ
વિરહની આગ લાગી છે, વગરે હાલમ નથી ગમતું. ૧ બીજા આંખે ઉડીજાને, ખીલ્યાં છે પુષ્પ પણ સુંદર,
સુખી થાશેજ સહયોગી, વગર વહાલમ નથી ગમતું. ૨ બીજા ઉધાન છે સારા, નમે છે વલ્લી પુષ્પથી;
તરૂને સંગ લાગી છે, વગર બહાલમ નથી ગમતું. ૩ દીવાની હું ફરૂં આજે, વસંતોત્સવ ભલે આવ્ય;
બીજે જે બેલ આ બહેની? વગર હાલમ નથી ગમતું.૪ સ્વરૂપ શું અંધની આગળ ? વને જૈનેય રડવું શું ?
અમારા ત્યાં બીરાજી પણ, વગર હાલમ નથી ગમતું. ૫ અમારા ત્યાંહી રટવાથી, કદર થાશે નહી કાંઈ;
કદરની ડાળીએ જે બોલ? વગર વહાલમ નથી ગમતું. ૬ અમારી જીન્દગાની આ નકારી છેક લાગે છે; બીજે જે બેલને બહેની? વગર હાલમ નથી ગમતું, ૭
કયુમ. (૧૩૨)
ગઝલ. મને શું કામ બીજાનું?, પ્રભુ? હારી હું દાસી છું. એ ટેક. ભમી ભવાનમાં ભારે પડી માથે મહા આપ: " હવે સુખધામ મોહનના, ચરણ કમળ નિવાસી છું. મહુને. ૧
For Private And Personal Use Only