________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૪). મનમોહનંદ્ર. (૨૭)
ગઝલ.
મનને મધુર મહાવતે, આકાશચારી ચંદ્ર છે;
તમને શીતળતા આપતે, ચિત્ત ચરનારે ચંદ્ર છે. ૧ ધોળાં કિરણને ધાર, ધોળા મહા બલિદ શે;
શ્રગે સુખદ શોભાવત, આકાશચારી ચંદ્ર છે. ૨ જન પાપ પુજ વિનાશ, સાગર સલિલ ઉછાળતે;
સહુ પ્રાણીને શણગારતે; આકાશચારી ચંદ્ર છે. લક્ષ્મી ગઈ મંદર તણી, સંધ્યા સમે સાગર વિષે;
પંકજ તણી સરવર વિષે, પાછી ફરી તે ચંદ્ર છે. ૪ આ પાંજરાને હંસ છે, ને હીમને ગિરિરાજ છે; શ્રેગે વડે સુખસાજ તે, આકાશચારી ચંદ્ર છે. ૫
મુટન (૨૮)
ગઝલ. માળા લઇ મુજ હાથમાં ને, નામ જપતે સ્નેહથી, - તેમ પ્રેમની વેલી વધે, હે નાથ? ભુજમાં આપની. ૧ દક્ષિણ વિષે ચાલે જ, ને હાલ ચાલ્યો ઉત્તરે;
સર્વસ્વ રીત્યા આવતે, હે-નાથ ? સન્મુખ આપની. ૨ લેકે હસે છે વ્યંગમાં ને, તેય પણ સાંખી રહું;
પરવા તજી છે વિશ્વની, આશા ધરીને આપની. ૩ વહાલી હમારી વાટડી, હાલી હમારી વાતડી;
ઉપમા જગતની વસ્તુની, દીધી જતી નથી આપની. ૪ સ્મૃતિ રાખજો? સ્મૃતિ રાખજે?? હું બાળક છું પ્રભુ? આપને કેવળ સ્પૃહા લાગી રહી, પ્રભુ ? યાદ લેતાં આપની. ૫
For Private And Personal Use Only