SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫ ) નિવૃત્ત. (૪? ) રાગ-ઉપરન. ક્યમ ઉધે છે? જીવ અભાગી રે, કાળ નાબત વાગી એ ટેક. પાપ કર્મ કર્યા પ્રેમ કરીને; છવડે ના જોયું જાગી રે -કાળ નૈબત. સુત વિત્ત દારામાં મન મેહ્યું, લાલચમાં મતિ લાગી રે –કાળ નોબત. સદગુરૂને રહને પંથ ગમે નહી; યમનું મંદિર લીધું માગીરે –કાળ નાબત. સમજ્યાં હતાં ધન વિન સાચાં; અબળા તણે અનુરાગી રે –કાળ નાબત. જેના કાજે જર મેળવ્યું જબરૂ; તે ના શક્યાં ભય ભાગી રે કાળ નાબત. અજીત સાગર તણું શીખ સમજતાં મળશે સુસંત સોહાગી રે –કાળ નૈબત. અમાસ (૪૨ ) રે સગપણુ હરિવરનું એ રાગ. પીવાલે સદગુરૂએ પાયે, અનુભા અંતરે ઉભરાપીયા–એટેક બેભાની તે આવી રહી તનમાં, જાપે રૂડે રંગ મધુર મનમાં; નીશ ચડ્યો ચિત્તડાને ક્ષણમાં. પીયાલો – વર્ષ આજે આનંદની હેલી, ખારી ગણું પ્રેમ દશા પહેલી, છબીલાથી પ્રીતિ બની છેલ્લી ( પીયાલે.અમર રસ આજચઢયેનસમાં, હાલમારે આવી ગયોવામાં રસિક રંગ અનુભવના રસમાં. પીયા – For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy