SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) છૂટે પ્રાણ ત્યારે પઢવું સ્મશાનમાં રે લોલ. રામા રૂવે અને પોક મેલે પાટવી રે લોલ, માટે દેવ તણુ દાણું દેવી દાટવી રે લાલ. અસાર વિશ્વમાંહી સત્ય એક સાર છે રે લોલ, અછત આત્મદેવ સદા સુખકાર છે રે લોલ. વિરાવવી . ( ૪) અલી સાહેલી ? જંગમ––એ રાહ. ધન વૈભવને, આભમાન કરે ઉત્તમને નાજ ઘટે; નથી નિત્ય રહ્યો, ગવ કેઈને આવરદા હારેજ હઠે. એ ટેકતું જાણે છે મહેોટે થાઉં છું. તજી નિબળતા બળમાં જાઉં છું; પણુ કાળ કહે હું તે ખાઉં છું. ધન વૈભવને-૧ હેટા મહિપતિ પણે ચાલ્યા ગયા, રતિ જાણુનહારા નાજ રહ્યા બળવંત પુરૂષ બળી ભસ્મ થયા. ધન વૈભવને-૨ હારી લય થાશે તરૂણી લાડી, નહીં નિત્ય રહે ઘોડાગાડી; વળી વિખરાશે લીલી વાડી. ધન વૈભવને-૩ બુદ ખુદ જી મથે બહુ થાતા, પળમાં ફટ દઈ ફુટી જાતા; મૃત્યુ પામ્યા એમ મદમાતા. ધન વૈભવને-૪ મૃત્યુ તણી બીક ઘણી મોટી, નહી ચુકે બદલાતાં ચેટી. હારી ખુમારી એક દિન બેટી, ધન વૈભવન-૫ અતિ ક્રૂર કાળની ઘાતજ છે, રવિ જાય વહી પછી રાતજ છે; શિખ સમજ વિમળ મુજ વાતજ છે. ધન વૈભવને-૬ જુઓ ! આવી વાદળી આકાશે, ઘડી પળ મધ્યે વિખરાઈ જાશે, કહે અછત એમ તુજ ગતિ થાશે. ધન વૈભવને-૭ જિલામ. (૫) અલી સાહેલી ? જંગમ--એ રાહ. મ ચિંતામણિ, માનવ તન જગ માંહી સોથી મહેટે; એની કિંમત અમૂય, ત્રણ ભુવનમાંહી તે જીવને શે ટેટ એટે For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy