________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) છૂટે પ્રાણ ત્યારે પઢવું સ્મશાનમાં રે લોલ. રામા રૂવે અને પોક મેલે પાટવી રે લોલ, માટે દેવ તણુ દાણું દેવી દાટવી રે લાલ. અસાર વિશ્વમાંહી સત્ય એક સાર છે રે લોલ, અછત આત્મદેવ સદા સુખકાર છે રે લોલ.
વિરાવવી . ( ૪)
અલી સાહેલી ? જંગમ––એ રાહ. ધન વૈભવને, આભમાન કરે ઉત્તમને નાજ ઘટે; નથી નિત્ય રહ્યો, ગવ કેઈને આવરદા હારેજ હઠે. એ ટેકતું જાણે છે મહેોટે થાઉં છું. તજી નિબળતા બળમાં જાઉં છું; પણુ કાળ કહે હું તે ખાઉં છું.
ધન વૈભવને-૧ હેટા મહિપતિ પણે ચાલ્યા ગયા, રતિ જાણુનહારા નાજ રહ્યા બળવંત પુરૂષ બળી ભસ્મ થયા.
ધન વૈભવને-૨ હારી લય થાશે તરૂણી લાડી, નહીં નિત્ય રહે ઘોડાગાડી; વળી વિખરાશે લીલી વાડી.
ધન વૈભવને-૩ બુદ ખુદ જી મથે બહુ થાતા, પળમાં ફટ દઈ ફુટી જાતા; મૃત્યુ પામ્યા એમ મદમાતા.
ધન વૈભવને-૪ મૃત્યુ તણી બીક ઘણી મોટી, નહી ચુકે બદલાતાં ચેટી. હારી ખુમારી એક દિન બેટી,
ધન વૈભવન-૫ અતિ ક્રૂર કાળની ઘાતજ છે, રવિ જાય વહી પછી રાતજ છે; શિખ સમજ વિમળ મુજ વાતજ છે. ધન વૈભવને-૬ જુઓ ! આવી વાદળી આકાશે, ઘડી પળ મધ્યે વિખરાઈ જાશે, કહે અછત એમ તુજ ગતિ થાશે. ધન વૈભવને-૭
જિલામ. (૫)
અલી સાહેલી ? જંગમ--એ રાહ. મ ચિંતામણિ, માનવ તન જગ માંહી સોથી મહેટે; એની કિંમત અમૂય, ત્રણ ભુવનમાંહી તે જીવને શે ટેટ એટે
For Private And Personal Use Only