________________
www.kobatirth.org
( ૪૩ ) સત્યશિત્તા. ( ૫૨ )
પ્રથમ પાતીના પુત્રને પાયે નમું :ફે લાલ–એ રાગ. શિક્ષા એક કહું સને સાહ્યામણી રે લાલ. મલ્યા માનવના દેહ તે ચિંતામણી રે લેલ. સર્વ ધર્મ તણુક મૂળ દયા દાન છે રે લાલ, સર્વ પાપ તણું મૂળ અભિમાન છે રે લાલ. ભુંડું વેણ કદી જીભથીના ભાષીયેરે લેાલ, રહેમ સ જીવ-જંત પર રાખીએ રે લાલ. ખાટી શાખ રાજદ્વારમાં ના પૂરવી રે લાલ, રૂડી શીખ માને એનું નામ માનવી રે લોલ. અધમ ક કરી જીવવુ અધમ છે રે લાલ, શાણા લાકને કુમ કેરી શ છે રે લાલ. નિદા પારકી કદાપિ નહી કીજીએ રે લાલ, લાખ કાજ પણ પાપ નવ લીજીએ રે લાલ. જેની પારકાના હિતમાંહી હામ છે રે લાલ, અજીતતેણેતા કીધેલ* ઉત્તમકામ છે રે લાલ.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મવેત્ર. ( $૨ ) રાગ ઉપરને.
ભલે રાખ ઘેર ગાડી અને ધાડલા રે લાલ, જાવુ એક દિન રહેલુ‘ દિવસ થાડલા રે લાલ. ધ વિના ળે મળે કદી રોટલા રે લેલ. પણ દુ:ખદાઇ પાપ તણા પેટલા રે લોલ. હુકમ ચાલતા હજાર ગામ ધામમાં રે લાલ, રહેતા આઠ જામ એશ ને આરામમાં રે લાલ. એવા મરી ગયા કેક મહારાજવી રે લોલ, માટે મમતા વ્યહારે નવ રાખવી ૨ લાલ. 'ચાં મંદીરને ભાળી શું કામનાં રે લાલ.
For Private And Personal Use Only