________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
જન્મ મરણના માર થકી મૂકાવીએ; વ્હાલે મ્હારે કરી વિપદમાં વ્હાર.— રણે ચઢયા તે શૂરા પાÐા નહી પડે; ચઢયા ન ઉતરે સતી તણા શણગાર જો સાધુ પણાની કેફ ચઢીતે નહી શમે; શેાધ્યા સાચા દેવ તણેા દરબારજો. વાણી સહુ વિરસીને શબ્દ શમી ગયા, દેશ દેખાણા અનુભવના સુખધામ જો; સુરતા સાધીરે આત્મ પ્રદેશમાં; અજીત રે છે મનડુ` નિ`ળ ામ જો.—
For Private And Personal Use Only
સદ્ગુરૂ-૪
સ-પ
સદ્ગુરૂ-૬
સત્ત્વજ્ઞાન. ( ૨ )
આધવજી સ ંદેશા કહેજો શ્યામને—એ રાગ.
સમજણ વિણ આ જીવ તે સુખ પામે નહી; ભલે કરેને કાઢી અન્ય ઉપાય જો; ભુલ ભ્રમણા માંહી જીવ ભટકયા કરે; એ અથડામણ સમજણ વિણ નવ જાય જો.—સમજણ-૧ શીખામણ સમજી લે સાચા સાધુની, જ્ઞાન ધ્યાનથી ભવની ભાવટ ભાગજો સવાર થાવા આવ્યું સદગુરૂ દેશમાં, અજર અમર વર સાથે કર અનુરાગ જો.-ધામ ધરા હે. પ્રાપ્ત કર્યાં... તે શું થયું ? કસાઇના ત્યાં કલિમાં કુશળ હેાય જો, પ્રાપ્ત થાય વસ્તુ બીજી પૈસા આપતાં પ્રાસ પૈસાથી સમજણ જીવને ન જોયજો. સમજણ વિણ પ્રભુપદ પ્રીતલડી ના ટકે; ધ કર્મોની વાર્તા નવ સમજાય જો; ભલે કરાવ્યાં માઠાં મદિર માળીયાં
દીલનુ' દરદ તા સમજણ વિણ નહી જાય જો.—સમજણ-૪
સમજણ.
સમજણ-૩