________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તાશામા (૨૩૩)
રાગ-ઉપરનો. સુખ શાંતિ તણું શુભ ધામ છે રે, જેનાં નોતમ વિધ વિધ નામ રે–એ ટેક. મહુને પ્રાણ થકી વારે થયે રે, દેહે વસિઓ છતાંયે ત્યારે રહ્યોરે, એનું સ્થિર મન સાચું છે ઠામ, શાંતિ૧ નામ વાળે છતાં ન્યારો નામથી રે, ગામવાળે છતાં ત્યારે ગામથી રે, એના અંતર માંહી આરામ. શાંતિ. ૨ મહને વહાલી વસ્તુ એથી કે નથી રે, એથી સૈમ્ય વસ્તુ બીજી જોઈ નથી રે, પોતે પાવન પૂરણ કામ.
શાંતિ. ૩ પ્રેમ સાથે સુધા રસ પીજીએ રે, લાખ વાતોનો લહાવો લીજીએ રે, ભરી રગ રગ અનુભવિ હામ. શાંતિ. ૪ ભરે કેશર કસ્તુરી થાળમાં રે, કરે કેશર તિલક ભાલમાં રે, અજીત દેવે ઉત્તમ સુખધામ. શાંતિ, ૫
દ્વાર. (૨૪)
વહાલા ? રહો વેગળા રે. એ રાગ. સન ? એક શિક્ષા તમે સાંભળો રે. તમે મૂકે અંતર કેરે આંબળો રે, રાખો પ્રભુ ચરણમાં પ્રાર, આત્મ ઉદ્ધારણ વાત છે રે. ૧
For Private And Personal Use Only