________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૬ )
સતપવેશ. ( ૨૦૪ ) દીકરી ! સામુજને, માતા કહી મેલાવો રે; દીકરી ! સસરાજીને, પિતા કહી મેલાવજો રે. દીકરી ! દીયજીને, ભ્રાતા કહી મેલાવો રે;
દીકરી ! સ્વામીજનને, દેવ કરીને માનજો રે. દીકરી ? નદીને, વ્હેની કહી મેલાવજો રે;
દીકરી ? જેઠાણીને, હેાટી અેની જાણજો ૨. દીકરી ? લક્ષ્મી પામી, ગવ હૃદય ના રાખજો રે;
દીકરી ? ભૂંડું વાયક, નિજ મુખથી ના ભાખજો રે. ૪ દીકરી ? નાકર જનને, પુત્ર પ્રમાણે રાખો રે;
દીકરી ? વ્હાલાચાથી, વિશ્વે વ્હાલપ રાખજો રે. દીકરી ? નાલાયકની, સામત તા નવ કીજીએ રે;
દીકરી ? માનવ ભવનેા, સુંદર લહાવા લીજીએ રે. ૬ દીકરી ? સાધુ જનતુ, માન સદા સંભાળવુ રે;
દીકરી ? માત પિતાનું, વાયક પ્રીતે પાળવુ દીકરી ? અણુગળ પાણી, પીતાં મ્હાટુ પાય છે દીકરી ? શાક મેહુ એ, મિથ્યા માથે તાપ છે રે. ૮ દીકરી ? નમ્રભાવને, રાખે તે છે માનવી રે;
૯
ઢીકરી ! કુળ મર્યાદા, નિજ જાતિની જાણવી રે. દીકરી ? સાચી વાણી, શીળ તા શિરતાજ છે રે; દીકરી ? અજીત સુરિની, શિક્ષા સુખદા આજ છે રે. ૧૦
અસંહ મુલ. (૪૫ )
પ્રપંચ મુકા મ્હારા પ્રાણીઆરે—એ રાગ.
સખી ! હું વર પામી વરણાગીરે, મ્હારા સફળ મનુષ અવતાર જો; પૂર્વ જનમની જાગી પ્રીતડી રે, જાગ્યા પૂર્વ જન્મના પ્યાર જો.
For Private And Personal Use Only
સખી ? ૧