________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬) સહુ અપરાધે માફ કરીને, અળગા નવ કદી થાશેરે, અલખાચરનાથનિરંજની અછતનેપ પ્રકારે પ્રાણનાથી
વિસરામિપ્યાર (૨)
રાગપ્રભાતી. ધ્યાનધર? ધ્યાનધર? આત્મભગવાનનું;
દુ:ખદારિદ્ર સર્વે પળાશે; બહિર વૃત્તિ કરી, કેમ ? ચિંતા વરી,
ધ્યાનધર ? દેવનું શાંતિ થાશે. ધ્યાન. ૧ સ્નાન અમૃત તણું, શાંતિના સિંધુ શું;
કેમ હુતો નથી વસ્તુ પાસે; એક કર? વૃત્તિને, પ્રાપ્ત કર સિદ્ધિને;
મેહનું વૃક્ષ સહેજે વિલાશે. ધ્યાન. ૨ કામિના કામ નહિ, માનિના માન નહિ;
શત્રુના દ્વેષ નહી થાન પંથે; . કલેશ કંકાસ નહી, અન્યની આશ નહિ;
સર્વ શાસ્ત્રો ભણી ભાખ્યું છે. ધ્યાન. ૩ હું નહિ તું નહિ, વાદ વિવાદ નહિ;
ધ્યાન ધ્યાતા અને દયેય તું છે; સર્વ ચિંતા સમે, મોહ અરિ નવ દમે;
અજ્ઞતા આથમે બાકી શું? છે. ધ્યાન. ૪ માત નહિ તાત નહિ, જન્મ નહિ મૃત્યુ નહિ,
શુદ્ધ આનંદને સિંધુ સારે; અજીત સાગર કહે, ધ્યાન ધરે? આત્મનું;
ભીતિને ભેદવા આવ્યો ત્યારે.
For Private And Personal Use Only