________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧-૯ )
જ્ઞાનનારા, ( ૧૪ ) રાગ ઉપરનેા.
છે.
ઉંઘ મા ! લ્ર મા, ધમ શાળા વિષે; રાન બીહામણું ભાન કર્યાં ! છે; સગના સાથી તેા, ચાલવા લાગીઆ, એક તે ચાલીઆ જ્ઞાન કર્યાં દુ:ખદાયક અહીં, ચારની વસ્તિ છે; તસ્દી છે ભારીને લુટ થાતી, તાય તુજ આંખડી, નત્ર અરે ! ઉઘડી; કેવી છે ? વજની હારો છાતી. રાત્રિ મીહામણી, ચાલી ગઇ જોઇ લે ! મનુષની કાય છે. પ્રાતઃ-સા જાગી જો ? શાનમાં, જ્ઞાનીના જ્ઞાનમાં
ના ગણીશ રાનને ભાઈ પ્યારૂ મોતનાં દુંદુભિ, ગડગડ્યાં અભ્રમાં
ભૂલ મા ! ચાલને આત્મ દેરી; જેને વ્હાલાં ગણે, તેજ તુજ વેરવી;
સંત વિષ્ણુ શીખ તે ક્રાણુ ? કેશે. સતના સાથમાં, ચાલજે વાઢમાં;
જ્ઞાનના ઘાટમાં પથ્થો ! ત્હારે; અજીત સાગર કહે, મુક્તિ ા તું લહે, શિક નિજ દેશ મધ્યે બિરાજે.
જાજનોવત. ( ! !
રાગ-પ્રભાતી.
ધ કર ! ધત કર ! ધર્મ કર ! માનવી, ! અલ્પ આયુષ્ય છે એમ જાણી;
For Private And Personal Use Only
ઉદ્ય. ૧
ઘ ૨
a. ૩
ઉંઘ. ૪
ઉ. પ