SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજમાનામત. ( ૧૪ ) વાગે છે રે વાગે છે, વૃન્દાવન મોરલી વાગે છે. એ રાગ. ના જઈએરે ના જઈએ, દુ:ખડાંના દરીએ ના જઈએ; એ ટેક. કલેશ કંકાસ કેઈથી નવ કરવો કડવાં વચન કદી ના કહીએ. દુઃખડાંના-૧ ઉત્તમ અમૂલ્ય હાથ અવસર આવ્યો પ્રભુપ્રેમનાં પાણુ પીને પાઈએ. દુ:ખડાંના-૨ અસત્ય ઘાટ ઉરમાં નવ ઘડવા, સદ્દગુરૂના ગુણ નિત્ય ગાઈએ. દુઃખડાંના-૩ પાપ તણું પુંજ નવ માથે ઉપાડવા રહેણું કહેણુને ઘેર રહીએ. દુઃખડાંના-૪ પોતાના જેવા પ્રાણુ બધા છે, લાખેણુ વાત પ્રભુ નામ લઈએ, દુખડાંના-પ મનુષ્યભવને જાણુલે મહિમા; અછત ગુરથી કૃતકૃત્ય થઈએ. દુઃખડાંનાપ્રનિવા. ( ૧૫ ). રાગ ઉપરને. બોલે છે રે બોલે છે, જીવ? સમજ્યા વિનાના બેલ બોલે છે એ ટેક. પ્રભુના સંગાથી કેરા સાથે બેસે નહી; ખળના સંગાથે હૈયું ખોલે છે. જીવ? સમજ્યા-૧ સંતની સોબતે કદી સમતા ના સાધી; દુનીયામાં ડાહ્યો થઈને ડોલે છે. જીવ? સમજ્યા-ર મધે રતનમણુ માનવની કાયા; તેને જાણ્યા ટકાની લે છે. જીવ? સમજ્યા-૩ જાપ જયા નહી પ્રાણજીવનના; ખુટેલને બેઠે ખેળે છે. જીવ? સમજ્યા For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy