________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ ) અબોલા જીવ પર દયા ના આવે, વહેવારમાં ચૂરમાં ચોળે છે. પ્રીતડી કરી લે હવે સાધુ સંગાથે; લ્હારૂં ચિત્તડું ચઢેલું ચકડોળે છે.
જીવ ? સમજ્યા–પ
જીવ સમજ્યા-૬
સંસાવાદ. (૧૬) વાગે છે રે વાગે છે, વૃન્દાવન મેરલી વાગે છે. એ રાગ. દાઝે છે રે દાગે છે, હારૂં દીલ જગત જોઈ દાઝે છે; એ ટેક.
બાર બાર વાગે ભેજન મળે નહી; બાલવા જઈએ તે નારી બાઝે છે. મહારૂદીલ-૧ આચાર મળે નહી વિચાર રહે નહી, પ્રભુની લગને મન લાજે છે.
મલ્હારૂંદીલ-ર વનિતા કહે છે મને ઘરેણું વસાવે; રામ રસિક રંગે રાજે છે.
મહારૂદીલ-૩ સુત અને સુંદરી સ્વારથનાં સઘળાં; કાળની નેબત માથે ગાજે છે. મહારૂદીલ-૪ ભ્રાંતિ ટળી નહી શાંતિ મળી નહી; વૃત્તિ વિલાસમાં વિરાજે છે.
હાર્દીલ-૫ ચેત ચેત હજી હુને ચેતાવું જીવડા ? અજીત અવસર મ૯યો આજે છે. મહારૂદીલ-૬
કુસંતિ. ( ૧૭ )
રાગ ઉપરનો. ના કરીએ રે ના કરીએ, દુર્જનની સંગત ના કરીએ એ ટેક. જ્ઞાન ગુમાવે ને ભાન ભૂલાવે, પડીએ જઈ દુઃખને દરીએ- દુર્જનની-૧
For Private And Personal Use Only