________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪ )
આત્મ સુખ પામવા,
સ્વની સપદા માનવી આપદા, જૈવ થઈ માનવી તે થાવુ: જન્મ તે મરણમય અન્ય દેહાધરો, નરકની કેદમાં કેર્દી થાવું. કામના વૃક્ષની કામના વેલ્લીઓ, કાપવી મૂળથી લક્ષ લાવી; નિર્બીજા વેઠ્ઠી દૈવી ગુણ ભૂમિમાં દેવી વાવી. ષ્ટિ આવે નહિ. સૃષ્ટિ ઝીણી ઘણી. હૂમલા શત્રુના ખૂમ થાતા; ધ્યાન આવે નહી સૂક્ષ્મ દૃષ્ટિ વિના, કલ્પના વૃષ્ટિમય વાયુ હુાતા. દીલના દેશમાં મુક્તના વેષમાં, જીન્દ્વની ભૂમિકા ખૂબ ગાજી; અનહદી નાદનાં દુંદુભી વાગતાં, વિશ્વપતિ વ્હાલના મસ્ત વાજી. સ્વામિના નામરૂપ મેાતિની માલિકા, ક'માં અવનવી કાંતિ આપે; ક્રોધના ભાર તે સામે આવે નહી, લાભનુ જોર તે કેમ વ્યાપે ? સદ્ગુરૂની કૃપા ફેજ પાછળ ઘણી, સિદ્ધના દેશના લેક લેવે; સૂરિ અજીતાધિના સાથમાં શરુ થઇ, જ્ઞાનના યુદ્ધમાં આત્મદેવે
For Private And Personal Use Only
જૂનું ૨
સૂનુ ૦ ૩
તુ ૪
શૂનું પ
શૂરનું ૬
સૂનું૦ ૭