________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) સહુ સદગુણના તમે સિંધુરે શાન ઉજાશના શુભ ઈ દુરે પ્રેમ ભાવે રે, પ્રેમીના પીંડે પ્રકાશ્યા, સુખસાગર! શ્રીગુરૂરાજા. ૪ તમે આધાર એક અહારારે, ધૈર્ય ગંગાતણ શુદ્ધ ધારા; મન માને, ખલકે જાણ્યા સંત ખાશા, સુખસાગરીશ્રીગુરૂરાજા.૫ આપ સ્નેહ સદા સુખકારી રે, દુષ્ટ સંગે તથા દુ:ખ ભારી; દીલમાં છેરે; શબ્દ તહાર તાજા, સુખસાગર! શ્રી ગુરૂરાજા.૬ કૃપા મુજ ઉપર સદા કરજેરે, ભવઅગ્નિ તણું વાલા હરજેરે; સ્નેહ સાથેરે અછતને આજનિવાજ્યા,સુખસાગર શ્રીગુરૂરાજા.૭
શ્રીવિસાપુરમાં. (૨)
રઘુપતિરામ રૂદમાં રહેજોરે–એ રાગ. રવિ ગુરૂરાજને નિત્ય સેવરે, માટે જન્મ મરણ તણું દેવું. રવિ-ટેકગુરૂદેવ ! તન્હારે હું દાસરે, હુને પ્રેમ સાથે રાખે પાસરે, હુત પાયે વિમળ વિશ્વાસ, રવિ ગુરૂરાજને નિત્ય સેવું રે. ૧ શરણે આવ્યાની લજજા રાખરે, ભવ્ય ભાવ ભર્યું જ્ઞાન ભારે લપટાણે વખત ગુરૂ! લાખે, રવિ ગુરૂરાજને નિત્ય સેjરે. ૨ પ્રેમ પીયુષ વાણુ તહારીરે, ગુરૂ ! સેવકના ઉપકારીરે, આપ ચરણમાં અરજી અમ્હારી, રવિ ગુરૂરાજને નિત્ય સેવું રે. ૩ મહાહના બંધ મટાડ્યારે, જ્ઞાન ગોપીથી રાસ રમાડ્યારે, જૈન ધર્મને સૂતા જગાડયા, રવિ ગુરૂરાજને નિત્ય સેવું રે. ૪ નિત્ય કરજેડી નમિ તમેને, હૈડે હામ તમારી અમેનેરે;
આપ હૃદય મંદિર મધ્યે રહીને, રવિ ગુરુરાજને નિત્ય સેવું રે. ૫ સત્યવૃત્ત નિયમ તપ ધારીરે, ઉપદેશવાં ઘણાં નરનારી રે; નિર્મળ નિશ્ચયની વાટ તમ્હારી, રવિ ગુરૂરાજને નિત્ય સેવુંરે ૬ અમે લોભ વિષે લપટાણુંરે, જગ જંજીરમાં ઝકડાણા; અંધકારમાં બહુ અથડાણા, રવિગુરૂરાજને નિત્ય સેવું રે. ૭
For Private And Personal Use Only