________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
શ્રતિદ્વારજ્ઞસ્તવન. ( ૨૦ )
રાગ-પ્રભાતી.
જે વસ્યા સિદ્ધના દેશમાં સ્વામીજી ? અમ પ્રતિ તુ જીવે નાથ ? શાને ? તાળુ ખેાલ્યા પછી મીસ્રાનું કામ શું? દાસનાં દુ:ખ તે કેમ ? જાણે. જૈવસ્યા—૧
અંગ વાળા હું છું અંગર્હાણ નાથ ! તું, દાઝ એ દીલમાં આજ ધારી; અરજ સુણતા નથી મુક્તિ કરતા નથી, કયાં ? આ ? વૃત્તિથઇ ઢેલ ? હારી. જે વસ્યા—૨ તંત્રે હું નિરખતા નેત્ર હોણ છે તુતા, નેત્રહણ કયાંથી ? મુજ સામુ જોશે ! સ્વામી ! સર્વેશ્વરા ? ય ? નેધરા ? ખેડા * એક હારે ભરોંસે જે વસ્યા—૩ સુણ ? અભ્યાસિદ્ધ તૂં પૂર્ણ પ્રસિદ્ધ તૂ, પ્રેમનું પાત્ર છે નાથ મ્હારા; લાક લજ્યા વિના સાધુ હુને જાણજે, ફાગઢ ફજેતા કરીશ હારો. જે વસ્યા—૪
નાતુ તે જાત પુત ભાતને હું તન્મ્યાં, દેશી થઇ અન્યદેશે વસ્યા છે; દાસના દુ:ખને કેમ ? જોતા નથી? હાંસી કરી વિશ્વની ને હસ્યાછે. જે વસ્યાં—પ
.
પેટ હારૂ' લયું" એમાં હું શું કર્યુ ? મુક્તિ હારી.થઇ તે થયું શું? હાંસી હારી થરો દાસ લજ્જા જશે, ગુણભર્યાંનાથ? મ્હારૂ" ગયુ* શુ ?જૈવસ્યા—દુ
For Private And Personal Use Only