________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રી મેનનિનસ્તવન. ( ૨૬૪ ) પૂનમ ચાંદની ખીલી પૂરી અહીંરે—એ રાગ સ્વામી વરસેન વ્હાલમને જઇએ વારણે રે; જેથી સહજે થારો આત્મતા ઉદ્ધાર. સ્વામી વીર-ટેક. સા–અનંત ભવથી આથડ્યો, ગણતાં નાવે પાર; દુ:ખસાગરમાં ડૂબીયા, વ્હાલા ! કરા વ્હાર; મળશે પરમ પદાર્થ થારો ભવ નિસ્તાર-સ્વામી ચાર1-ખાટાં વચન ન મેલીએ, તજીએ ખાટાં કામ; સચરીએ સાચા પથે, લઇયે પ્રભુનું નામ;
સા
હરદમ કરીયે જીનવર નામ તણા ઉચાર-સ્વામી વર–૨ સા-નિમ ળ દૃષ્ટિ રાખીએ, નિળ રાખેા પ્રીત; પરોપકારમાં પ્રીતડી, એ છે ઉત્તમ રીત;
મુક્તિ માટે અનુકુળ કરવેશ આ સંસાર–સ્વામી વીર-૩ સાસુખમાં નવ છીયે કદી, દુ:ખમાં નહી દીલગીર; સમાન ભાવે વવું, ધારી મનમાં ધીર;
મનમાં મનહર ભાવે કરવા વિમળ વિચાર-સ્વામી વર૪ સા-સમરણ જગમાં સાર છે, સમરણ સાચા તાર; સમરણથી ભવભય મટે, સમરણ અસની ધાર; પ્રભુનું સમરણ સાચુ સતાને શણગાર-સ્વામી વીર-પ સા-દેશ ધર્મના કારણે, કરીયે તન કુરબાન; જન્મ્યા જગમાં જાણવા, નર બીજા નાદાન; સર અજીત સાગરને નામ તણા આધાર—સ્વામી-વીર-૬
श्रीमहाभद्राजिनस्तवन. ( १६५ ) રાગ-ઉપરના.
સ્વામી મહાભદ્રનું પાવન પૂરણ નામ છે રે; એ છે અંતકાળના સુખસાગર વિશ્રામસ્વામી-મહા—ટેક.
For Private And Personal Use Only