Book Title: Agam Jyot 1968 Varsh 03
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/540003/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આયો 132 તૃતીય વર્ષ FOUNTAINS limited &n ---------59811 1જનો Mise 712 Page #2 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री वर्धमानस्वामिने नमः ॥ પૂ. આગમ દ્વારક આચાર્ય ભગવંત ધ્યાનસ્થ વર્ગત આનંદ સાગર સૂરીશ્વરજી મહારાજના તાત્ત્વિક વ્યાખ્યાનના સંકલન સ્વરૂપ છે અગમ, જ્યોત & (તૃતીય વર્ષ) आगमवर्यालोचना प्राणः ॐ श्रामण्यसारमवाप्नोति5 વીર નિ. સં. ૨૪૯૫ આગમોદ્ધારક સં. ૧૯ ઈ. સ. વિક્રમ સં. ૨૦૨૫ ૧૯૬૮ કિંમત રૂ. ૫ વિષમકાળ જિનબિબ જિનાગમ ભવિયણ આધાર / Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : રમણલાલ જેચંદભાઇ કાર્યવાહક : આગમ દ્ધારક જન ચંથમાલા દલાલવાડા P. . કપડવંજ (જિ. ખેડા) (ગુજરાત) પુસ્તક પ્રાપ્તિ સ્થાન : આગમ જયોત કાર્યાલય કીર્તિકુમાર એફ. શાહ. દિલિપ નોવેલ્ટી સ્ટોર્સ P. . મહેસાણા (ઉ.ગુ.) i®®®®®® (s - નમ્ર નિવેદન * આગમ ત હવે પછી ચોથા વર્ષથી જ્ઞાન પંચમીના દિવસે ચારે અંકે ભેગા પુસ્તક રૂપે પ્રકટ થશે. * લવાજમ યોજના બંધ કરી છે, પૂ. સાધુ, સાધ્વીજી અને જ્ઞાનભંડાર તેમજ તત્વ રૂપે ગૃહસ્થને ભેટ મોકલવામાં આવે છે. છે. તે સ્થાયી કેશમાં ૧૦૧ કે તેથી વધુ રકમ લેવાય છે. DOVOD * ભેટ ખાતે ગમે તેટલી રકમ લેવાય છે. pesssss સુદ્રક: જયન્તિ દલાલ, વસંત પ્રિ. પ્રેસ. ઘીકાંટા, ઘેલાભાઈની વાડી, અમદાવાદ, Page #4 -------------------------------------------------------------------------- ________________ જેઓએ ૭૫ વર્ષની વૃદ્ધવયે કોઈપણ જાતના ટેકા વિના રેગઝરત દશામાં પણ છેલ્લા ૧૫ દિવસ અર્ધપદ્માસને કાઉસગ્ગ મુદ્રાએ રહી પૂર્વકાલીન અનશન સમાધિ મરણની ઝાંખી કરાવી. આગમસમ્રા આગમજ્યતિર્ધર બહેશ્રત સૂરિપુરંદર ગીતાર્થ સાર્વભૌમ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ ૫ કા શ ક ત ર રૂ થી DDER પરમ તારક આગમે દ્ધારક ધ્યાનસ્થવ ત જૈનાચાય શ્રી આનં દસાગરસૂરીશ્વર ભગવંતના તાત્ત્વિક વ્યાખ્યાનાના સંકલન રૂપ ત્રૈમાસિક રૂપે પ્રગટ થતા આગમજ્યાત”ના ત્રીજા વર્ષના ચાર કૈ પુસ્તકાકારે સુજ્ઞ વાચકેાના કરકમલમાં મુકતાં પરમ આનંદ અનુભવીએ છીએ. વિસ॰ ૨૦૨૩ના કા૦ ૧૦ ૬ ના રોજ પુ॰ ગચ્છાધિપતિ આ॰ શ્રી માણિકયસાગરસૂરીશ્વરની મંગલ નિશ્રામાં તેએ શ્રીની પ્રેરણાથી પુ॰ આગમાદ્ધારકશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાનાના વ્યવસ્થિત સંગ્રહ રૂપે આગમજયાત' ત્રૈમાસિકની ચેાજના વિચારાયેલી અને અમારી ગ્રંથમાળાના મૂળપ્રેરક વિદ્વન્દ્વય' મુનિરત્નથી સૂર્યોદયસાગરજીમ૦ ગણી અને પૂ॰ મુનિશ્રી અભયસાગરજી મગણીને માનુ સોંપાદન સાંપાએલું, તદનુસાર ગત ત્રણ વર્ષમાં સંપાદક મુનિશ્રીએ વિવિધ પ્રયાસ પૂર્વક લેાકભાગ્ય શૈલિએ વ્યવસ્થિત કરી પૂ॰ આગમાદ્ધારક આચાય ભગવંતના તાત્ત્વિક વ્યાખ્યાના ઉપરાંત આગમ રહસ્ય, દીવાદાંડીનાં અજવાળાં, ગુરુચરણુમાંથી મળેલુ' અને સાગરનાં મેાતી વિભાગ તળે રૂચિકર ઉપચેાગી અનેક અદ્દભુત-અજ્ઞાત સામગ્રી આપી છે. ચતુર્વિધ શ્રીસ ંઘના આધ્યાત્મિક વારસાને સમૃદ્ધ બનાવનાર અનેક મહત્ત્વના પદાર્થોં આ સામગ્રીમાંથી અનેક પુણ્યાત્માઓને મળી શા છે. વાચકગણુમાંના વિદ્વાન્તગે આગમજ્યેાત”ને ખરેખર વિષમ કલિકાલના મતાગ્રહ અને દૃષ્ટિસ ંમેાહના કાજળઘેરા અંધારામાં હિતકર માગદશન કરાવનાર અખંડ જ્યાત રૂપે બિરદાવી છે. આ રીતે સામાન્ય વાચકવગે પણ આગમના રહસ્ય પૂર્ણ તાત્ત્વિક Page #7 -------------------------------------------------------------------------- ________________ ગૂઢ વિષયને તર્કબદ્ધ હદયંગમ અને હળવી રોચક શૈલીમાં પ્રતિપાદન કરનાર તરીકે આવકારેલ છે. આના પ્રકાશનને લાભ પૂ. આગમશ્રીના નામ સાથે સંકળાયેલા અને પૂ. ગચ્છાધિની નિશ્રામાં પૂર આગમે દ્ધારકશ્રીની નાની મોટી દરેક રચનાઓને પ્રકાશિત કરવાનું સૌભાગ્ય મેળવનાર અમારી સંસ્થાને મળે છે. તે અમારે મન ગૌરવની વાત છે. તત્વદષ્ટિસંપન્ન મહાનુભાવેએ અમારા સ્થાયી કેશમાં સમૃદ્ધ સહાય આપી પ્રયાસને વધાવી વિવિધ ભેટ રકમ મોકલી આર્થિક રીતે અને નિશ્ચિત બનાવ્યા છે તે બદલ ભેટ રકમ એકલનારા અને સ્થાયી કેશમાં ભાગ લેનારા શ્રીસંઘ કે પુણ્યાત્માઓના ધર્મ પ્રેમની ગુણાનુરાગભરી અનુમોદના કરીએ છીએ. એકંદરે પ્રસ્તુત પ્રકાશનમાં ચતુર્વિધ શ્રીસંઘને હાર્દિક સહકાર મળી રહ્યો છે, તે જ અમારા કાર્યની મહત્તા સૂચવે છે. આ પ્રસંગે અમારા આ કાર્યને મંગળ આશીર્વાદ તેમજ નિશ્રા છત્રછાયા દ્વારા અનેકવિધ સરળતા કરી આપનાર મૂળી નરેશ પ્રતિ બોધક, શાદર્પબેધક વાત્સલ્યસિંધુ પૂ. આગમ દ્વારકશ્રીના પટ્ટપ્રભાવક પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત તથા વિવિધ સામગ્રી આપનાર પૂમુનિરાજશ્રી ગુણસાગરજીમ, મહત્વના સૂચને આપનાર ૫૦ ગણિવર્ય કંચનસાગરજીમ, પ્રકાશનને સર્વાગ સુંદર બનાવવામાં પૂર્ણ કાળજી સેવનાર તથા સંપાદનનું કાર્ય વ્યવસ્થિત કરનાર પૂ આગમ દ્વારકશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરત્ન શ્રી સૂર્યોદયસાગરજીગણ તથા પૂ. આગમ દ્વારકશ્રી વિનેયરત્ન, શાસનપ્રભાવક, શ્રી સિદ્ધચકારાધન તીર્થોદ્ધારક સ્વઆ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરના શિષ્યરત્ન તપમૂતિ, શાસન સુભટ સંઘસમાધિ તત્પર પુલ ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજીમ શિષ્ય મુનિશ્રી અભયસાગરજીમ ગણ તથા મહારાજશ્રી હસ્તક સંપાદન કાર્યમાં વિવિધ રીતે ઉપયોગી થનાર સેવાભાવી મુનિશ્રી કલ્યાણ સાગરજી આદિ, તેમજ આર્થિક સહાયતા માટે ઉપદેશ પ્રેરણા Page #8 -------------------------------------------------------------------------- ________________ આપનાર તે તે મુનિ ભગવતે અને સાધ્વી મહારાજ આદિની ધમ પ્રેમભરી કૃપાદષ્ટિ બદલ અમે અમારી જાતને ગૌરવવંતી લેખીએ છીએ, આગમતનું કલાત્મક સુંદર છાપકામ માટે પૂરતી કાળજી સેવનાર અને દરેક રીતે નિઃસ્વાર્થ ભાવે તનડ પરિશ્રમ કરનાર સેવા ભાવી સ્વ. શેઠશ્રી સારાભાઈ પોપટલાલગજરાવાળા (અમદાવાદ) ના ધર્મપ્રેમની આ તકે ખૂબ જ ધર્મપ્રેમ ભર્યા હૈયાથી અનુમોદના કરીએ છીએ. ત્રીજા અંકના કામની લગભગ સમાપ્તિ થઈ તે સમયે અચાનક હાર્ટ ફેલ થવાથી સારાભાઈના સ્વર્ગવાસથી આગમતના પ્રકાશનના કાર્યને ઘણી જ અસર પહોંચી છે, ભાવીની પ્રબલતા વિચારી સ્વર્ગસ્થના આત્માની શાંતિ ઈચ્છીએ છીએ. - આગમતના મુદ્રણ સંબંધી દરેક કાર્યની જવાબદારી ઉઠાવનાર ચાણસ્મા નિવાસી શ્રી બાબુલાલ કેશવલાલ શાહ (૧૧–નગરશેઠ માર્કેટ રતનપેળ) અમદાવાદ વાળાના અંતભર્યા પ્રયાસની ગુણાનુરાગભરી પૂર્ણહૈયે અનુમોદના કરીએ છીએ. જેઓએ ખરેખર શ્રી સારાભાઈ શેઠની ગેરહાજરીમાં પ્રેસબ્લક-મુફ આદિ છાપકામ સંબંધી દરેક જાતની જવાબદારી ઉઠાવી પિતાની હાદિક ધર્મશ્રદ્ધાને સુંદર પરિચય આપે છે. વળી આગમત સંબંધી સ્થાયી કોશની યોજનાને મૂર્ત સ્વરૂપ આગવા જરૂરી પ્રચાર કાર્યમાં સક્રિય ફળ આપનાર શ્રી અભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિર અને જૈન ધામિક પાઠશાળના માનદ્ ધર્મશિક્ષક પં શ્રી હરગોવનદાસ સંપ્રીતચંદના ધમ. પ્રેમની પણ આ પ્રસંગે નેધ લેવી ઉચિત માનીએ છીએ. વળી “આગમતનું વ્યવસ્થાતંત્ર નિઃસ્વાર્થ ભાવે કાળજી જાતમહેનત અને તવરૂચિથી સંભાળનાર શ્રી આગમત કાર્યા લય મહેસાણુના સંચાલક શ્રી કીતિકમાર કુલચંદ મહેતા (દીલીપ નેવેલ્ટી સ્ટાર મહેસાણા)ના ધર્મપ્રેમની ભૂરિ અનુમદના કરી કૃતાર્થતા અનુભવીએ છીએ. Page #9 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાંત ઝાઝા હાથ રળિયામણા ન્યાયે અમારા આ પુનિત કાર્યમાં એક યા ખીજી રીતે, પ્રત્યક્ષકે પરાક્ષ સહયાગ આપનારા દરેક મહાનુભાવાના ધ સ્નેહની હાર્દિક અનુમાઇના કરીએ છીએ. છેવટે પ્રસ્તુત પ્રકાશનમાં જાણ્યે અજાણ્યે મતિમતાથી કે ક્ષયે પશમની વિચિત્રતાથી જિનાજ્ઞા-પર'પરાથી વિરૂદ્ધ કઈપણ આલેખાયું હાય કે અશુદ્ધિ રહેવા પામી હેાય તે સઘળાનું ચતુર્વિધ શ્રીસંધ સમક્ષ હાહિઁક મિ....ચ્છા.......................માંગવા સાથે પ્રસ્તુત પ્રકાશનના આશયને સમજી વિચારી પુણ્યવાન્ ભાવુક આત્માઓને તત્ત્વનિષ્ઠા કેળવી જીવનશુદ્ધિના રાજમાર્ગ ને અપનાવવામાં આગમ જ્યાત” ખરેખર પથપ્રદશક અને એ અંતરની મંગળ કામના. વીર નિ. સ. ૨૪૯૫ વિ. સં. ૨૦૨૫ માહ સુ. ૧૧ વિનીત સંધ સેવક રમણલાલ જેચંદ શાહુ કાર્યવાહક : આગમાદ્વારક ગ્રંથમાળા કપડવંજ ( જિ. ખેડા ) ગુજરાત. 卐 પૂ॰ આગમાદ્ધારકશ્રીના ટંકશાળી સુવાકયો 5 ૦ અશુભ કર્મોના બંધનમાંથી છેડાવે તે જ સાચા મિત્રો છે. અનાદિના –લ”ના સંસ્કારોનું પરિવર્ત્તન અને ત્યાગમાગ તરફ હાર્દિક 0 વલણુ તેનું નામ સમ્યક્ત્વ —પૂ॰ આગમાની દિવ્યદેશના પૃ. ૧૭૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ આ ગ મ જ તો વર્ષ ૩ ૧-૨-૩-૪ વિષયાનુ......મ જી . છે પુસ્તક ૧ પૃ. ૧-૮૦ છે. - પૃષ્ઠ ધર્મ આરાધનાની સફળતા માટે ૨૧ ગુણેની આવશ્યક્તાનું રહસ્ય આગમ રહસ્ય ૫-૭૨ પ્રભુ મહાવીરના ૨૭ ભવોનું રહસ્ય ૫ પુસ્તક રાખવામાં અસંયમ સમ્યફળના આકર્ષોની સંગતિ ૫ | છતાં સંયમની સંગતિ ૧૪ તીર્થકરના વરાધિમાં વિશિષ્ટતા ૬ | પુસ્તકની પ્રાચીનતાનયસાગરના ભવમાં અર્વાચીનતાનું રહસ્ય ૧૫ ૫રાર્થ-વ્યસનીપણું તીર્થકરેનું આદિથી પરમાર્થ વૃત્તિનું રહસ્ય સ્વયંસંબુદ્ધપણું ૧૬ નયસારની વિશિષ્ટ ચિત્તવૃત્તિ સ્વયંસંબુદ્ધનું રહસ્ય ૧૬ નયસારની અપૂર્વ ઉત્તમતા ૯ ન્યાયવૃત્તિને લત્તરબાળવાના લાકડા માટે માર્ગ સાથે સંબંધ ૧૬ જગલમાં જવાનું રહસ્ય ૧૦ નયસારના દાનની માર્મિકતા ૧૮ નયસારની નિર્મળ મનોવૃત્તિ ૧૧ ગૃહસ્થને માટે દાનધર્મની મહત્તા ૧૮ નયસારની વિશિષ્ટ ભવિતવ્યતા ૧૨ દાનધર્મથી સંગ્રહસ્થપાયું ૧૯ શ્રુતજ્ઞાનમાં શ્રવણનું મહત્ત્વ ૧૨ દૂર જંગલમાં ગયેલ નયસારની આગમનું મહત્તવ કયી રીતે ? ૧૩ દાનરૂચિની મહત્તા - ૨૦ પ્રાસંગિક રીતે લિપિ નયસારની ઉત્તમતાનું લક્ષણ ૧૧ અને ભાષાને વિચાર ૧૩ | નયસારનું દાન અનુકંપા ગર્ભ કર્મભૂમિની પારમાર્થિક વ્યાખ્યા ૧૪] સુપાત્રદાન ૨૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કારણ અનુકંપાબુદ્ધિએ સુપાત્રદાન રસ્તે ચાલતાં ઉ૫દેશ ન અપાય વર્ય ખરું? ૨૨ છતાં આપે? તેનું રહસ્ય ૩૭ અનુકંપામાં સુપાત્રબુદ્ધિની આપવાદિક રીતે એ પણ રસ્તે વિષમતા ચાલતા ઉપદેશની સફળતાનું બીજ ૩૯ શાસ્ત્રીય “એકાંત પાપ”ની નાસારની પરહિત-નિરતતાને વાતનું રહસ્ય પરિચય ? ૪૦ અનુકંપાદાનની ભદ્રક દશાથી નયસાર એ હતું કે સપરિવાર? ૪૧ વિશિષ્ટતા ૨૪ | નયસારે મેળવેલ તેરાપંથીઓની માન્યતાને રકાસ ૨૫ સમ્યફદર્શનને મર્મ તેરાપંથીઓની માન્યતાને છૂટ ૨૬ નયસારની લકત્તર પરમાર્થ તેરાપંથીઓની વિકૃત વૃત્તિની વિચારણું માન્યતાઓને પ્રતિકાર ૨૭ મરીચિ નામની વિચારણા ૪૩ નયસારની અનુકંપાની ચરીએિ થતા વૈરાગ્યનું બીજ ૪૫ વિશિષ્ટ ભૂમિકા મરીચિની સ્વાભાવિક મનેદશાનું નયસારમાં મોક્ષબીજની સંગતિ ૨૯ નયસારની વિશિષ્ટ વિચારણા ૩૦ | મરીચિના વૈરાગ્યમાં નયસારની ભક્તિ રહેલી સમજણ રતે ચાલતા ઉપદેશ આપવો શ્રી તીર્થકર પ્રભુની ઋદ્ધિ ઉચિત નથી સર્વોપરિતા નયસારની વનગમન વિષે શ્રી તીર્થંકર પ્રભુની નિ-ભિન્ન વિચારધારા ૩૨ અહિનું રહસ્ય નયસારના આત્માની ઉત્તમતા ૩૨ શ્રી તીર્થકર પ્રભુની વયસારની પરેપાર વૃત્તિને અદ્ધિના નિયાણને મર્મ ઉપસંહાર શ્રી તીર્થ કરેની ઋદ્ધિની નયસારની માર્ગ બતાવવાની વિશેષતા વૃત્તિનું રહસ્ય મરીચિની દીક્ષાને હેતુ ૫૦ શોચનીય બીના મરીચિની દીક્ષા દ્રવ્ય દીક્ષા નયસારની પરોપકારત્તિની ખરીએ પરમાર્મિક વિચારણા ૫૧ વિશિષ્ટતાનું રહસ્ય મરીચિની દીક્ષા દ્રવ્યદીક્ષા નથી ૫૭ નયસારને સ્માર્યશ્રત્તિ ક્રિપદેશનું | સંયમથી પતિત થનારાની ફરજ ૫૮ કારણ બને | મરીચિની શુદ્ધ પ્રરૂપણ - ૩૧ ૩૪ સ) Page #12 -------------------------------------------------------------------------- ________________ મરીચિની મનોદશા વર્તમામે વિચાર ૬૬ મરીચિની માર્ગફચિ રીચિની મદશાની અનેરી ક૭ મરીચિની આદર્શ સંવિગ્ન- મરીચ્છિી ઉમ્રતા જણાવનાર પાક્ષિકતા આદર્શ ઉપદેશથતિ : ૭ આત્મપ્રશંસા-પરમિંદાની કપિલને ત્રણ વાર ધોલે છે વિષમતા ૨ તેનું રહસ્ય પક્ષપાતવાળી આત્મપ્રશંસાનું ત્યંજિતું રહસ્ય જોખમ ચંપનું રહસ્ય મરીચિ કુમારની ઉચ્ચ મા ૩ ચિની પ્રમ્પણ કરી? પ્રકાશકીય નિવેદન મરીચિની મનેદશાનું રહસ્ય ફ૩ આ જ ના સ્થાયીમાં . મરીચિની શુદ્ધ-ભાવનાભરી આવેલ રમે. ઉપદેશકતા | આ, જામ, અમે ભેટ કપિલ રાજકુન્નારને મરીચિની આવલી તક સમજાવટ ૬ આવક-જાવક પરિચય અરજી ૫ છે. પુસ્તક ૨ પૃ. ૧–પ૬ ધર્મ આરાધૂનાની સુકુળતા માટે રા ગુણેની આવશ્યક્તાનું રહસ્ય શ્રી સૂત્રકૃતાગ સુત્રનો ૯-૧૦-૧ી વ્યાખ્યાને 9 થી ૫૯ વ્યાખ્યાન ૯ પૃ૦ ૫-૨૯ વીતરાગ તરફ દ્રષ્ટિરાગીનું વિચિત્ર વલણ * ૧૦ ઉપક્રમ દ્રષ્ટિરાગની માર્મિકતા તરાગની ભક્તિ કેમ ? દ્રષ્ટિરાગની વિચિત્રતા દ્રષ્ટિરાગની પ્રબળતા ૧૨ દ્રષ્ટિરાગ શી રીતે જન્મે છે? ૭ રાગનું પારદર્શક પુણ્ય-પાપ તુર્ત કેમ નથી ફળતા? વિચિત્ર આવરણ પાપ-પુણ્યનું ફળ વિલંબે કેમ? પ્રશ્ચનું મહત્ત્વ દ્રષ્ટિરાગની વિષમતાનું રહસ્ય ૯ પચવતી મહત્તા આસ્ત ફૂટબોલ સ્મ વસ્તુ વિચારમાં પ્રામાણિકતાની જરૂર | ૯ | વેપારી રણે રૂટ તને જવાબ ૧૬ Page #13 -------------------------------------------------------------------------- ________________ રહસ્ય ૧૮ - -- - - પચ્ચ સંબંધી જેમ-જેતરની | જઘન્યથી પણ ચાર નિક્ષેપા માન્યતાનું અંતર ૧૬ ચારિત્ર આત્માનો સ્વભાવ છે ૧૭ નામાદિ ચાર નિક્ષેપ સમજવા સાચા જૈનની માન્યતા શી? ૧૭ માટે વ્યવહારૂ દ્રષ્ટાંત ૨૭ પાંચમાં અધ્યકમાં ? ૧૭ સ્થાપના નિક્ષેપન માનનારાઓની પચ્ચને અધિકારી કેણુ? ૧૮ મને દશા ૨૮ कार्य साधयामि देहं पातयामिर्नु નિક્ષેપ દ્વારા આચાર સંપન્નતાને નિર્ણય ૨૯ શર્ય સાધવામિનું મહત્ત્વ ૧૮ (ાં તમામ પાછળ અજ્ઞાન વ્યાખ્યાન ૧૦ પૃ. ૩૦-જર ઝળકે છે ૧૮ દષ્ટિ સંમેહ એટલે ૩૦ કાર્યસિદ્ધિના દઢ સંકલ્પની જરૂર ૧૯ પૂ. હરિભદ્ર સૂરિજીમના પચ્ચએ આત્માનો સ્વભાવ છે ૨૦ વચનેની ગંભીરતા ૩૧ પષ્ય માટે આચાર શુદ્ધિના “પક્ષપાત નમે વીરે” કનું લક્ષ્યની જરૂર ૨૦ રહસ્ય - ૩૨ આચાર–શુ છે માટે અનાચારને રહસ્યપૂર્ણ અન્ય વાકયો ૩૩ ત્યાગ જરૂરી છે. ૨૧ કલિકાલ સર્વજ્ઞના લેકનું અનાચાર-ત્યાગની સાપેક્ષ મહત્તા ૨૧ રહસ્ય દેવો સંવર-નિર્જરાના અધિકારી -સમાનું રહસ્ય ૩૫ કેમ નહીં ? ૨૨ ચારિત્ર સંબંધી જૈન-જૈનેતરની કથની કરણીની એકરૂપતા માન્યતા જરૂરી છે કરણીની ખામીને ઢાંકવા વ્યાખ્યાન ૧૧ પૃ૦ ૪૩–૫૬ કરાતે કુતર્ક જૈને જનેતાની માન્યતામાં કથની કરણીના મેળવાળાની અંતર મનોદશા જેનેની દષ્ટિએ પચ્ચ૦ ફરજ પ્રાસંગિક બાલદીક્ષાનું રહસ્ય લગ્નમાં જવાબદારીનું ભાન કર્મગ્રંથની દષ્ટિએ પચ્ચની બધાને હોય છે? ૨૪ ઉપાયતા આ અધ્યની વ્યાખ્યાને ઉપક્રમ ૨૫ | કષા ચંડાલ ચેકડી કેમ ૪૫ નિક્ષેપની વ્યાખ્યા અને મહત્ત ૨૫ / પચ્ચ૦ સંબંધી પાયાની વાત ૪ ૩૫ જ છે. ૨૪ ૪૩. Page #14 -------------------------------------------------------------------------- ________________ પચ૦ પંચના અધિકારી તરીકે શ્રી મલિનાથ પ્રભુના જીવની માચાર સંપન્ન એટલે? ૪૬ મનોદશાનું રહસ્ય ૫૧ આચાર પાલનમાં સાવધાનીની બ્રાહ્મી-સુંદરીના પૂર્વભવનું મહત્તા રહસ્ય અનાચારને ત્યાગ પણ જરૂરી છે ૪૮ બ્રાહી-સુંદરીના જીવને ઈષ્યનું શ્રી મહિનાથ પ્રભુના પૂર્વભવનું નિમિત્તે શું ? રહસ્ય ૪૮ આચાર–પાલનમાં સાવધાનીની જરૂર ઈષ્યાં-હરીફાઈમાં ફરક ૪૯ અનાચારના ત્યાગમાં થતી વર્તમાન સુધારકેની બેદરકારી અનિષ્ટ છે ૫૩ શેચનીય દશા ૪૯ ભણેલા કણબીનું માર્મિક દષ્ટાન્ત ૫૪ થી મલિનાથ પ્રભુની પૂર્વ આચાર પાલનના ટેકામાં શું ભવની વિકૃત મનોદશા ૪૯ જોઈએ ? મિથ્યાત્વની માર્મિક વ્યાખ્યા ૫૦ વિધિ-નિષેધનું રહસ્ય તીર્થકરના જીવની થયેલ ભૂલ | આઝાની મુખ્યતા થી રાજવા જેવું ૫૦ | સ્વાદવા એટલે? આ પુસ્તક ૩ પૃ. -૮પ છે પુ ધર્મ આરાધનાની સફળતા માટે રા ગુણેની આવશ્યકતાનું રહસ્ય દીવાદાંડીનાં અજવાળા ૧૩-૦૫ (પૂ, આગમ, શ્રી ના સાત માર્મિક લેખેને સંગ્રહ) નરક નિર્દેશક (૧) જેનપણું શું અને શા માટે ? ૧૩-૨૦ નરક નિગદ બંધ નથી ભવિતવ્યના કર્યા સુધી ? ભવિતવ્યતા ક્યા? ૧૩ જાનવરનું પાપ ખવાય, ભવિતવ્યતા એટલે ? ૧૪ મનુષ્યનું પુણ્ય - ૧૭ ભવિતવ્યતા કેવી છે? ૧૫ મનુષ્યને ભવ ઊંટ સમાન. ૧૮ ચા એટલે હતાં ત્યારે ત્યાં ૧૫ | કેહવાલને કુટિલ કોણ કહે ? ૧૮ Page #15 -------------------------------------------------------------------------- ________________ એક દસ ૧૯ | આડકતરો ઉપદેશ કર મનુષ્યપણું સારું ને? ૧૯ વ્યાવહારિક કેળવણી સ્વામિત્વની ' (૨) સાચી કેળવણી ૨-૩૫ અપેક્ષાએ ગ્રાહ્ય બને છે! સાચી કેળવણી એટલે? - ૩૪ કેળવણી એટલે? - ૨૧ ઉપસંહાર ૩૫ કેળવણી શબ્દને વર્તમાન રૂઢાર્થ ૨૧ સાચી પરિસ્થિતિ ૩૫ પરિણમનના આધારે મંગલ કામના સ્તુનું સારા-નરસાપણું તત્ત્વત્રયી સુંદર ખરી? . રર (3) સમ્યગૂ દર્શનનું મહત્વતત્ત્વત્રયીની સુંદરતાનું રહસ્ય ૩ સમ્યક્ ક્રિયાનું રહસ્ય ૩૬-જર કેળવણી સુંદર ગણાય? ૨૩ જ્ઞાનનું સમ્યફ મિયા પણું શું? ૩૭ આજની કેળવણી એટલે? . ૨૪ સમગૂ જ્ઞાનને મર્મ ૩૭ વર્તમાન શિક્ષાની વિરૂપતા ૨૪ વાડાબંધીને મર્મ ૩૮ જ્ઞાન અને અજ્ઞાનની વ્યાખ્યા ૨૫ સમ્યક્ત્વને મર્મ 40 પાપકૃત અજ્ઞાનરૂપ છે ૨૫ મિથ્યાત્વની હેયતાને નિર્ણય ૩૯ પાપકૃતને સાપેક્ષ ઉપયોગ બટાને પડકાસ્વાની જેફર : ૪૦ છતાં ઉપાદેય નહીં સમ્યકત્વ એટલે ? સમગજ્ઞાન-મિયાજ્ઞાનની સફજ્ઞાન અને સમ્યકત્વ ભામિક વ્યાખ્યા ૨૭ સહભાવી છે પાદેયના નિર્ણયનું મહત્ત્વ ૨૮ વર્તમાન શિક્ષણની અનુપાદેયતા ૨૮ { () મનક કે મહાન? ક૭-૪૯ સમ્યફશાસ્ત્રો અને મિથ્યાશાસ્ત્રો ર૯ (શા સત્રનું મહત્વ): સંયમીઓનું કર્તવ્ય (૫) પર્વાધિરાજશ્રી પણ મિયાશ્રુતના સહકાર માની મિથ્યાત્વરૂપતા પર્વનું રહસ્ય ૫૮-૫૬ સાવચેતીની જરૂર જૈનેતરોમાં પણ પ્રસિદ્ધ પર્યુષણ મિથ્યાત્વના લીધે સાધુવેષની પર્વનું વિશિષ્ટ કર્તવ્ય પ૦ પણ અવંદનીયતા જૈન શાસનમાં પર્યુષણ એ જ રાદુપયોગ અનુમોદનીય, પણ | દીવાળી છે. ૫૧ અર્થ-કામ ઝ સાપાત્ર નથી ૩૧ | ખમાવવાની વાફક શમવાની સાપેક્ષપણે વ્યાવહારિક શિક્ષણને | જરૂર છે પર - ૨૬ ૪૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિર વિરોધને વાસી રાખનાર " | સોળ ગરિ પ ૫૮ સડેલા પાન જેવો પર વિંઘ-નિરાશ સમય : પદ જૈન શાસનનાં જમતા ન્યાય ચા-નિર્વાશ જાવ૦ રન ૫૯ કે કયામતને દિવસ કર્યો પણ ક્ષમાપનાના પત્રો લખવાની मोक्षमार्ग के माइलस्टोन १० પદ્ધતિ અને તેનું કારણ જ કબા પારિત્ર ચારે ? ક્ષમાપનાના લખાયેલ પત્રને भाव चारित्र याने। પણ દુરૂપગ ૫૫ मोक्षमार्गको आवश्यक बाते १३ પત્ર વ્યવહારની પ્રથાએ . કરેલી ઉપાધિ પમ पापकी जडकी पहचान . . १४ પરહંત મહારાજ ઉદાયના ખામણું पापको मार्मिक पहचान ही (૬) ધર્મ કારિ જી જુમા | જન્મ-કર્મી અનાદ્રિ પર પાક | (૭) મરદ્રવ્ય વિર દા છે પુસ્તક ૪ પૃ. ૧-૭૨ ધમ આરાધનાની સફળતા માટે ૨૧ ગુણેની સફળતાનું રહસ્ય હૈયાને ઝંકાર ૯-૩૭ | * તરિત્રવિમર્શન ૨૨ * પૂ૦ આગમશ્રીની પદ્ધ કૃતિઓ સરળ અનુવાદ (ચાલુ શ્રી વીતરાગસ્તોત્ર * શ્રી શામહિનાસ્તામાંથી પ્રકાશ પ્રથમ ચુટેલ કે અર્થ સાથે ૨૭ ગુજળ અનુવાદ શ્રી પુંડરીક સ્વામી સ્તવન ૧૨ * તસ્થિત રજોનિ (ચાલુ) ૨૧ શ્રી સુવિધિનાથ , ગુજરાતી પર જુગાર નિવારણ પદ - ગુરૂવરણમાંથી મળેલું ૩૮-૭૨ * સાપનાનામાંથી ચુટેલ સુંદર સુભાષિતો ૧૫ હવારાના પ્રશ્નોત્તરે ૩૮-૪૨ (અર્થમાથે) ૪ થા પંચારાના પ્રશ્નોત્તરે ૮ - ૧૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૫ મા પંચાશકના પ્રશ્નોત્તરે ૪૨ • જેને શાસ્ત્રોની દષ્ટિએ સ્પર્યાપસ્ય વિચાર ૫૩ “આગમત અને સ્થાયીકેશની એજના ૬૩૬૯ પ્રકાશક તરફથી ૭૦-૭૨ સંપાદકીય ૭૨ સાગરનાં મોતી છુટક ઉપયોગી સામગ્રી દરેક અંકના ચોથા (સુંદર ઢંકાં સુવાક) આવરણ પૃષ્ટ ઉપર પ્રાસંગિક સુંદર માર્મિક વાત ૩ ૫૬ સુભાષિતો ને તત્વશી કેશુ? : ૯ અંક પા. સમજવા જેવું ૪ ૧૧ મનનીય શાસ્ત્રજ્ઞાઓ ૨ ૨૯ સુકતાનુમેહનાનું મહત્વ ૪ ૨૬ જીવનનું લક્ષ્ય ૨ ૪૨ સાધુઓ કેવા હોય? મેહનીયની પ્રબળતા ૩ ૧૨ મનને સદુપયોગ મન કાબૂમાં શી રીતે આવે? ૩ ૨૦ ભામિક વાત ભામિક સટ વ્યાખ્યાઓ ૩ ૪૯ | આજ્ઞા પાલનનું મહત્ત્વ ૪ કર SER મનનીયસુવાક્યો છે * જે તે કહેવાય કે જે સર્વથા કર્મોનાં છેબંધનમાંથી અળગા થવાની વાતને સતત ! 8. લક્ષમાં રાખે. * સ્વચ્છદ પ્રવૃત્તિ સંસાર વૃદ્ધિનું મુખ્ય ઘાતી કર્મને નાશ કરવા માટેનું લક્ષ ધીમી છે છનું હોય છે. જ ગુણી પુરુષને આદર ગુણાનુરાગ ઉપજાવે છે. છે છે તેથી કર્મોની નિજા વધુ થાય છે. જે છે નિજેરાનું લક્ષ આરાધક જેનું મુખ્ય છે { હોય છે , Page #18 -------------------------------------------------------------------------- ________________ વીર વિ. સં. | વિસામો ૨૪૯૪ जुग्गो धम्मस्स વિ, સં. ૨૦૨૪ રિધમ મણિશો આગમો, સં. ૧૮ વર્ષ ૩ પુસ્તક માહ ધર્મઆરાધનાની સફળતા માટે ૨૧ ગુણેની આવશ્યકતાનું રહસ્ય રખડપીને અંત શી રીતે આવે? શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીના પરમેપકાર માટે ધર્મ રત્નપ્રકરણ નામ શુભ ગ્રંથમાં જણાવે છે કે : આ જીવ આ સંસારમાં અનાદિ કાળથી રખડ્યા કરે છે, ભટક્યા કરે છે, પરંતુ તેની આ રખડપટ્ટને અંત આવ્યો નથી. પણ ખરી વાત એ છે કે એ રખડપટ્ટીને અંત લાવ આપણને ગમે છે? જો તેને અંત લાવવાને ગમતું હોય તે અંત લાવવાના ઉપાયરૂપ ધર્માચરણ પર પ્રીતિ થયા વિના ન રહે ! ભાગ્યવાન ! અહીં તમે કદાચ એવી શંકા કરશે કે – “આપણે આ જન્મ-ચાલુ ભવની વાતને પણ બરાબર યાદ રાખી શકતા નથી! અને ગયા જન્મમાં આપણે શા શા ખો Page #19 -------------------------------------------------------------------------- ________________ ભગવ્યાં હતાં? શા શા કાર્યો આદર્યા હતાં! અને સંસારપ્રપંચમાં આપણે કે ભાગ ભજવ્યું હતું, તે પણ આપણે જાણતા નથી! એટલે આપણને ચાલુ ભવની ઘણી બાબતને કે ગયા ભવને પણ ખ્યાલ નથી, તે પછી અમારી આગળ અનાદિ કાળની વાત કરવી એ વૃથા છે. અર્થાત્ “ભેંસ આગળ ભાગવત’ વાંચવા બરાબર છે. માટે ધર્મોપદેશ કે અનાદિકાળની વાતે ન ઉચ્ચારતાં અને અનાદિકાળની રખડપટ્ટીને અમારી આગળ ઉલ્લેખ ન કરતાં અને સીધે જ ધર્મોપદેશ દેવે જ ઈષ્ટ છે! વળી જન્મ-જરા-મરણના ભય વિષે જ્યારે વિવેચન કરવામાં આવે છે, ત્યારે તમે એ વાત પણ વિચારવી જરૂરી ગર્ભમાં આત્માની સ્થિતિ કેવી હતી? તેનેય આપણને કશે ખ્યાલ નથી. સમજણવાળી દશામાં માણસની બુદ્ધિ જાગૃત હોય છે, અને તેથી તે વીંછી વગેરે વસ્તુઓને દરેક વખતે પ્રત્યક્ષ ન જેવા છતાં તેને ખ્યાલ કરી શકે છે, અને તેનાથી બચવાના પ્રયત્નો આદરે છે. જંગલમાં સાપ હશે જ, એ. કાંઈ નિશ્ચય હોતો નથીછતાં “સાપ આવો હોય છે અને તેના પરિણામે આવા ભયંકર છે એમ વિચારી માણસમાત્ર એ સાપના ભયથી જંગલમાંથી જલદી પસાર થવાના પ્રયત્ન સેવે છે! - જ્યારે સાપ જેવી સાધારણ વસ્તુઓના ભયને માણસ જાણે છે અને પછી તેને છોડવાના યત્ન આદરે છે! તે ગર્ભ વાસ જેવી કઠણ દશાને માણસને તેની સમજણ અવસ્થામાં ખ્યાલ આવતો હોય, ખરેખરો ખ્યાલ આવતું હોય, તે મનુષ્ય શું એ ગર્ભવાસથી બચવાના યત્ન ન કરે? જરૂર કરે. Page #20 -------------------------------------------------------------------------- ________________ માણસને જે ગર્ભવાસની કારમી સ્થિતિને ખ્યાલ હોય કે એ ભયંકર દશાની સમજણ અવસ્થામાં જે સાચી કલ્પના પણ કરી શકતું હોય તે અવશ્ય તે એ દશાને ત્યાગ કરવા પ્રયત્નશીલ થાય અને તેને કહેવું પણ ન પડે કે “ભાઈ! જન્મજરા-મરણના આવા આવા વિકરાળ સંકટો તારે માથે ડાચું ફાડીને ઊભાં છે ! ” માટે કહેવાય છે કે – મનુષ્યને જે ગર્ભવાસની ભયંકર દશાનું ભાન હેત, તે તે એક પળને માટે પણ ધર્મને માર્ગ ન છોડત, પાપની પ્રવૃત્તિ ન આદરત અને અધર્મને પથે ન જાત!” ગર્ભવાસની સ્થિતિ વિષે મતભેદ નથી. પણ આ ઉપરથી ગર્ભની શાસ્ત્રોમાં વર્ણવેલી સ્થિતિ વિષે શંકાશીલ થવાની જરૂર નથી કેમકે–ગર્ભવાસની સ્થિતિ દરેક ધર્મ, દરેક સંપ્રદાય સ્વીકારે છે. ગર્ભવાસના દુખે પણ એ બધાને કબૂલ છે. ( હિંદુએ શ્રીકૃષ્ણને ભગવાન માને છે, પણ તેમને પણ દુઃખી ગર્ભવાસ ભેગવ પડયે હતું એમ તેમનું ભાગવત જ કહે છે. ખ્રિસ્તીઓ પિતાના કરતાં માતાના પ્રેમને વધારે કિંમત લેખતા, તેમના પગંબર જીસસ ક્રાઈસ્ટના પિતા ન હતા એમ માને છે, પરંતુ તેઓ કહે છે કે કઈટને પણ મરિયમના ઉદરમાં નવ માસ ગર્ભ ધારણ કરવો પડ્યો હતો. ઈસ્લામના સ્થાપક મહમદને સિદ્ધાંત એવો છે કે ઈશ્વર કેઈને બાપ પણ નથી અને માતા પણ નથી !” છતાં ગર્ભવાસ–ગર્ભ વાસની સ્થિતિને ઈન્કાર તે પણ કરી શકયા નથી. અર્થાત્ દરેક ધર્મ, સંપ્રદાય સૌ કેઈ ગર્ભની સ્થિતિ કબૂલ રાખે છે, પરંતુ તે છતાં એ સ્થિતિને ટાળવાને વ્યવસ્થિત યત્ન કેઈપણ સંપ્રદાયવાળા નથી કરતા. Page #21 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરથી કો'ક એમ કહી શકે કે—“ ગર્ભની સ્થિતિ ભયકર છે એ વાતને ખ્યાલ જ માનવપ્રાંણીને આવી શકતા નથી, તેા પછી ઉપદેશકોએ ઉપદેશ સમયે અનાદિકાળની અને ગત ભવાની લાંબી-લાંબી વાત છેડીને સીધેા જ ઉપદેશ આપવા જોઈ એ, કેમકે—મનુષ્યના જન્મ જ્યારે-જ્યારે મળે છે, ત્યારે ત્યારે શરીર સર્જવું પડે છે, પ્રસવની આકરી વેદના ભાગવવી પડે છે, અને માતાનું દૂધ પીને ગા ખેાળા, ગંદા વસ્ત્રા અને ગંદા પદાર્થોમાં શયન કરવુ' પડે છે; જો આ વાતાના પણ આપણને ખ્યાલ નથી, તે આપણે ગયા જન્મની વાતાનુ' સ્મરણ પણ ત્યાંથી કરી શકવાના. ઘણીવાર આપણે ગઈ કાલની વાત પણ પૂરેપૂરી સ'ભારી– ખ્યાલમાં લાવી શકતા નથી, તે પછી આપણી આગળ અનાદિકાળની વાત થાય અને તેની ભૂમિકા ઉપર ઉપદેશ દેવાય એ સ્થિતિ “હેરા આગળ ગીત ગાવા ” જેવી છે. પરંતુ અહી સમજવા જેવી વાત એ છે કે શાસ્ત્રકાર મહારાજાએએ આવા અનેક પ્રશ્નોના ખુલાસા શાસ્ત્રોમાં છણ્યા છે અને તેથી તેમના કથનને આધારે અમે કહીએ છીએ કે— મહાનુભાવા ! અનંતભવાની તમારી આગળ વાત કરવી એ આવશ્યક છે અને તેમાં તમારા જ કલ્યાણની સાધનાને શાસકોના હેતુ રહેલા છે. (ક્રમશઃ ચાલુ) Page #22 -------------------------------------------------------------------------- ________________ છે ER આગમ રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજે ભેદ (વર્ષ ૨પુસ્તક ૧ થી ચાલુ) પ્રભુ મહાવીરના ૨૭ ભવેનું રહસ્ય ભગવાન્ મહાવીર મહારાજના જીવને નયસારના ભાવમાં પ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ અને ત્યાંથી સ્થળ એવા સત્તાવીશ જેની ગણત્રી કરવામાં આવી, અને સૂક્ષમ ભવે તે નયસારના ભવથી મહાવીર મહારાજના ભવ સુધી અસંખ્યાતા થએલા છે, કેમકે જે સૂક્ષ્મ ભાવ અસંખ્યાતા ન લઈએ તે મરીચિના ત્રીજા ભવથી મહાવીર મહારાજના ભવની વચ્ચે એક કોડાકોડ સાગરોપમ થઈ શકે જ નહિ, કેમકે તે સત્તાવીશ ભવમાં ચૌદ ભવ તે ઔદારિક શરીરના જ ગણાય, ફક્ત તેર જ ભવ વૈકિય શરીરના ગણએ અને તેનું આયુષ્ય એકઠું કરીએ તે સૌથી સવાસો સાગરપમ એટલે જ વખત તેમાં જઈ શકે તેમ છે, એટલે બાકીના નવાણુ લાખ નવાણુ હજાર નવસે નવાણુ ક્રોડ અને નવાણુ લાખ, નવાણ હજાર આઠસે અગર પાણી આઠમેં સાગરેપમ એટલે કાળ ભગવાન મહાવીર મહારાજને મુખ્યતાએ સ્થાવરપણામાં ગયે, એમ માનવું પડે અને તેટલા કાળમાં હરકેઈ ઔદારિક શરીરના અસં. ખ્યાત ભ થાય તેમાં આશ્ચર્ય નથી. સમ્યક્ત્વના આર્ષોની સંગતિ શાસ્ત્રકારના આવા સ્પષ્ટ લખાણને આશ્રીને નયસારના ભાવનું જ સમ્યફવ પહેલું ગણીએ તે સમ્યક્ત્વના આકર્ષે સત્તાવીશ સ્થળ ભાવમાં થએલા સિવાય બીજે થએલા માની શકાય એમ નથી, Page #23 -------------------------------------------------------------------------- ________________ ૬ આગમજ્જાત કેમકે સૂક્ષ્મ લવામાં અને તેમાં પણ સ્થાવરપણામાં કામ ગ્રંથિક કે સૈદ્ધાંતિક કોઇ પણ મતની અપેક્ષાએ સમ્યક્ત્વની ઉત્પત્તિ તેા છે જ નહિ, અને તેથી સમ્યક્ત્વના આકર્ષીની અપેક્ષાએ વિચાર કરીએ તા ક્ષેત્રપલ્યેાપમના અસંખ્યાત ભાગ જેટલી વખત એક જીવને સમ્યક્ત્વનું આવવું જવું થાય છે, તેથી ભગવાન્ મહાવીર્ મહારાજને પણ કદાચ તેવા આકર્ષી તેટલા ભવા સુધી થયા પણ હાય તા તેમાં સથા નિષેધ કરી શકાય તેમ નથી, અને ભગવાન હરિભદ્રસૂરિજીએ ત્રિલેાકનાથ ભગવાન મહાવીરના અધિકારને અંગે ‘ઘોષિત આરણ્ય' એવા અષ્ટકજીના શ્લોકમાં ધિ’ (સમ્યક્ત્વ)ને ‘વર’ એવું જે વિશેષણ આપ્યું છે, તે તીથંકરપણારૂપી ફળે કરીને ફલિત થવાવાળા સમ્યક્ત્વને શ્રેષ્ઠ ગણીને આપ્યું હાય તે તેમાં કંઇ આશ્ચય નથી. તીર્થંકરના વરબાધિમાં વિશિષ્ટતા જો કે સામાન્ય રીતે તીકર નહિ થવાવાળા બીજા જીવાના સમ્યક્ત્વ કરતાં તીથંકર થવાવાળા જીવાનુ` સમ્યક્ત્વ શ્રેષ્ઠ ગણાય જ છે, પણ ઉપર જણાવેલી અપેક્ષાએ પણ તે નયસારના ભવના સમ્યક્ત્વને શ્રેષ્ઠ સમ્યક્ત્વ ગણી વધિ તરીકે ગણાય અને તેથી જ તીર્થંકરપણાના કારણભૂત સમ્યક્ત્વના લાભ નયસારના ભવમાં ગણી વિશિષ્ટ સમ્યક્ત્વની અપેક્ષાએ શાસ્ત્રકારો માં શિસ્ત સૃલિત્તા’ વિગેરે કહી નિગમ વિગેરે દ્વારામાં મિથ્યાત્વના વાસ્તવિક નિગૠમ નયસારના ભવથી જ ગણાવે તે તેમાં તેમાં કંઇ આશ્ચય નથી. વસ્તુતઃ નયસારના ભવમાં સમ્યક્ત્વ પામ્યા છે, એ વાતમાં કેાઈ જાતના વિચારને અવકાશ નથી. હવે તે નયસારના ભવમાં સમ્યક્ત્વ પામવા પહેલાં પણ તે આત્મા કેવા પરોપકાર દૃષ્ટિવાળા છે તે વિચારીએઃ જોકે શાસ્ત્રકારો ચાકખા શબ્દોમાં પરવાહિત અરથ વાઘત પત્ર f ૢ એવા અષ્ટકજીના વચનથી તેમજ લલિતવિસ્તામાં જણાવેલા Page #24 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું પ્રાર્થઘનિન પણáનીતરવા વિગેરે જણાવેલા વચનેથી ધિલાભ થયા પછી તે જરૂર દરેક તીર્થંકર પરાર્થ એટલે પરહિત કરવાના વ્યસનવાળા જ! એટલે તે વગર ચેન જ પડે નહિ એવી સ્થિતિવાળા અને સ્વાર્થને ગૌણ કરવાવાળા જ હોય છે, પણ ભગવાન મહાવીર મહારાજ તે સમ્યક્ત્વ પામવા પહેલાં પણ પરાર્થના વ્યસનવાળા હતા એમ નયસારના ભવમાં તેઓશ્રીને સમ્યક્ત્વ પ્રાપ્ત થવાની પહેલાની અવસ્થા વિચારતાં સ્પષ્ટ માલમ પડી આવે છે. નયસારના ભવમાં પરાર્થ વ્યસનીપણું શાસ્ત્રને જાણનાર અને ભગવાન મહાવીર મહારાજના ચરિત્રને સાંભળનાર દરેક મનુષ્યને એ યાદ હશે કે તે નયસાર એક ગામના તલાટી હતા, અને તે તલાટીપણું છતાં તેઓ પરોપકારમાં પ્રવૃત્ત થાય તેજ નવાઈ જેવું છે, કેમકે જેઓને ગામડાઓના તલાટીઓની દશાને અનુભવ હશે તે સ્પષ્ટપણે સમજી શકશે કે ગામડાના અજ્ઞાન અને મજૂરવર્ગોની સાથે સતત વ્યવહાર કરવાનું હોવાથી તેમજ દરેક સ્થાને રાજાની આવકને જ વધારવાની લેહ લાગેલી હોવાથી અને સાથે ગરીબવર્ગ પાસેથી પણ પિતાની નિર્વાહ માટેની આજીવિકા કાઢવાની હોવાથી તે તલાટીના મગજની કેવી ચકમદશા હૈય? અને તેના વચનમાં કેવી ઉદ્ધતાઈ હોય! એ અનુભવ કરનારાઓને સહેજે માલમ પડે તેમ છે, તે એવી દશાવાળી પદવીએ ભગવાન મહાવીર મહારાજા નયસારના ભાવમાં રહ્યા હતા અને તેવી પદવીમાં આગળ જણાવીશું તે પ્રમાણે પરેપકારની બુદ્ધિ થવી તે અસંભવિત નહિ તે દુઃસંભવિત તે જરૂર માનીએ, છતાં તે આત્માની સ્વાભાવિક ઉત્તમતા હોવાને લીધે તેવી પદવીમાં પણ પોપકાર કરવાની વૃત્તિ થઈ છે તે તેમના પરાર્થવ્યસનીપણાના સ્વભાવને જ આભારી છે. પરાર્થ વ્યસનીપણું તેમજ સ્વાર્થનું ગૌણપણું હોવાથી જ તેવી તલાટીની પદવીમાં રહેલે પણ તે નયસાર લાકડાં સરખી ચીજ પણ ગરીબ ઉપર ત્રાસ કે વેઠરૂપે નહિ લેતાં પિતે જ પિતાના Page #25 -------------------------------------------------------------------------- ________________ આગમત લાકડાં માટે જંગલમાં પ્રવાસ કરે છે. ઉપલક દષ્ટિએ વર્તમાન જમાનાના ગામડાના તલાટીઓને દેખનાર મનુષ્યને આશ્ચર્ય થાય છે કે ગામને તલાટી થઈને લાકડાં લેવા માટે બહાર કેમ જાય? પણી તીર્થંકરના આત્માઓના સ્વભાવને સમજનારા મનુષ્ય સ્પષ્ટ પણે સમજી શકશે કે બાળવાને જોઈતી લાકડાં જેવી ચીજ પણ તે નયસાર તલાટી તીર્થકરને જીવ હેવાથી ગરીબોના લેહીથી ખરડાએલી લેવા માગતો ન હતો. પરમાર્થવૃત્તિનું રહસ્ય યાદ રાખવું કે ભક્તિભાવથી કે ઉલ્લાસથી અપાતી ચીજો એ લેહીથી ખરડાએલી નથી, પણ જે ચીજો ગરીબ કે શ્રીમંત પાસેથી તેની મરજી નહિ છતાં ફરજ પાડીને દબાવીને કે કઈ પણ જાતને બળાત્કાર કરીને લેવામાં કે અપાવવામાં આવે તે તેમાં જ લેહીથી ખરડાએલાપણું છે, પણ જે વસ્તુ પિતાના આત્માના હિતને માટે ધર્મબુદ્ધિથી કે કલ્યાણબુદ્ધિથી કરવામાં આવે તે વસ્તુ વાસ્તવિક રીતે લેહીથી ખરડાએલી જ નથી, પણ જેઓને હિત કે કલ્યાણની રૂચિ નથી, એટલું જ નહિ પણ બીજાઓના હિત અને કલ્યાણને અંગે અરૂચિવાળા હેઈ હિત કે કલ્યાણના અથી અને ઉધે રસ્તે દેરવા તૈયાર થએલા છ જ તેવી હિત અને કલ્યાણ માટે કરાતી વસ્તુને લેહીથી ખરાડાએલી કહેવાને તૈયાર થાય. તત્વથી તે તે હિત અને કલ્યાણને માટે કરાતી વસ્તુ લેહીથી ખરડાએલી હતી નથી, પણ તે વસ્તુને દેખનારાઓ લેહીથી ખરડાએલાં ચશ્માને જ ધારણ કરનારા હેઈ તેઓને હિત અને કલ્યાણની વસ્તુ લેહીથી ખરડાએલી લાગે છે, પણ આશ્ચર્યની વાત છે કે દુનિયાદારી, કુટુંબ, મિત્ર, સગાંસંબંધી કે પિતાના પેટને માટે કરાતી વસ્તુમાં તે ચશ્માઓ ઉતરી જાય છે, અને કોઈ વિચિત્ર ચશ્માથી દેખતા હેઇને તે દુનિયાદારી વિગેરેની વસ્તુઓને લેહીથી ખરડાએલી માનવી તે દૂર રહી, પણ પ્રથમ કર્તવ્ય તરીકે તે વસ્તુ ગણવામાં આવે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક 8-થું નયસારની વિશિષ્ટ ચિત્તવૃત્તિ હવે મૂળ વસ્તુ ઉપર આવતાં કોઈ પણ અધિકારી પિતાના અધિકારની બહાર જે પણ પિતાના તાબેદાર માણસ પાસે કાર્ય કરાવે અગર વસ્તુ પડાવે કે તે તાબેદાર માણસની સ્થિતિ દેખ્યા સિવાય તેની ઉપર કાર્યને બે નાખે, એ બધું ગરીબના લેહીએ ખરડાએલું ગણાય, તેથી જ આ નયસાર કે જે ભગવાન મહાવીર મહારાજાને જીવ હતું, તે તલાટીની સ્થિતિમાં છતાં પણ પિતાને બાળવાનાં લાકડાં જોઈએ તે સરખી ચીજ પણ ગરીબના લેહીથી ખરડાએલી લેતું ન હતું, અને તેથી જ બાળવાનાં લાકડાં માટે પણ તલાટીને જંગલમાં લાકડાં કાપવા જવું પડે તે ન્યાયપુરસ્સર હોઈ તીર્થંકરના જીવન માટે લાયક જ હતું. એક બાવળના લાકડાં જેવી ચીજ તલાટીની સ્થિતિમાં છતાં લોકો પાસેથી બળજબરીથી જે લેવા ન માગે અને તેવી સામાન્ય ચીજને માટે ખરા બપોરે જંગલમાં નિવાસ કરે, તે મનુષ્ય તે તલાટીની પદવીને અંગે અધિકાર બહારની ઘરગથુ ચીજ લેવા માટે સ્વપ્ન પણ તૈયાર ન થાય, તે હકીકત સહેજે સમજી શકાય તેવી છે, અને જે પિતાના સ્વાર્થને માટે અધિકાર બહારની કઈ પણ ચી જ ગરીબના લોહીએ કરી ખરડાએલી લેવા ન માગે, તે મનુષ્ય રાજાના સ્વાર્થને પુષ્ટ કરવા ખાતર ગરીબોની આંતરડી કકળાવે નહિં તે પણ સ્વાભાવિક જ છે. નયસારની અપૂર્વ ઉત્તમતા શાસ્ત્રકારોએ તલાટીપણમાં છતાં બાળવાના લાકડાં લેવા માટે નયસારને ખરે બપોરે જંગલમાં જવાનું જણાવીને તેના આખા ભવનું રહસ્ય સમજાવી દીધેલું છે. એટલે કે નથી કઈ પહેલાંના તલાટીને ધકકો મારીને કે હેરાન કરીને પોતે તલાટી બનેલેતેમજ રાજ્યની આવક વધારવાની શરતે તે તલાટી બનેલ નથી, તથા પિતાના ઘરના સ્વાર્થને જોરજુલમથી પિષવા માટે પણ તે તલાટી બનેલૈ નથી. Page #27 -------------------------------------------------------------------------- ________________ આગમત કહેવું જ પડશે કે તે નયસારને મળેલું તલાટીપણું, તેમની અદ્વિતીય ઉત્તમતાને જ આભારી હતું, અને તલાટીપણું મળ્યા પછી પણ તેમની તે ઉત્તમતા ગંગાના પ્રવાહની પેઠે આવ્યા હતપણે વહી રહી હતી. જો કે નયસારની જિંદગીના બીજા વૃત્તાંતે કઈ પણ શાસ્ત્રમાં ઉલ્લેખિત થએલા જોવામાં આવતા નથી, છતાં તલાટીપણામાં બાળવાના લાકડાં માટે જંગલમાં મધ્યાહ્ન વખતે નિવાસ કરવાનું કરેલું એક જ વર્ણન ચેખાની ભરેલી હાંલ્લીમાંથી બે દાણા ચાંપવાથી જેમ આખી હાંલ્લીની સ્થિતિ માલમ પડે, તેમ આ એક બાળવાના લાકડાં જેવી ચીજને માટે આપેલું વર્ણન તેમની સ્વાભાવિક જિદગીને ચિતાર આપવા માટે બસ છે. બાળવાના લાકડા માટે જંગલમાં જવાનું રહસ્ય વાચકે સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે બાળવાના લાકડા જેવી ચીજ કઈક જ વખત જોઈએ છે એમ નહિં. પણ તે હરહંમેશની અપની ચીજ છે, અને હરહંમેશની ખપની હવા સાથે કિંમતમાં સર્વથા નજીવી છે, તે તેવી કિંમતમાં સર્વથા નજીવી અને હરહંમેશની ચીજ છતાં પણ જે ગરીબોને દુભવીને લેવા ન માગે અને તેવી હરહંમેશની સામાન્ય નજીવી ચીજને માટે સખત ઉનાળામાં, ખરે બપોરે, જે મનુષ્ય વનનિવાસને પ્રયાસ સેવે, તે મનુષ્ય બીજી કોઈ પણ ચીજ વગર અધિકારે ન લે એ સ્વાભાવિક જ છે. આવી રીતે સખત ઉનાળાના મધ્યાહ્નની વખતે વનવાસ સેવીને પણ પિતાને જોઈતી ચીજ પિતે જ મેળવવી, પણ સત્તાની રૂએ કે લાજ શરમથી પણ કેઈની પાસેથી પણ તેવી સામાન્ય કિંમતવાળી નજીવી ચીજ ન લેવી, એવી પ્રવૃત્તિ તેમની આખી જિંદગીની ઉત્તમતાને જણાવવાને માટે આદર્શ રૂપજ છે. કેમકે જેઓને બીજાઓ પાસેથી સત્તા કે લાજશરમ, અગર બળાત્કારથી કંઈ પણ ચીજ લેવાની ટેવ પડી હોય તે મનુષ્ય સખત ઉનાળામાં, ખરા બપોરે Page #28 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું બાળવાનાં લાકડાં જેવી સામાન્ય ચીજ માટે જંગલમાં જવાની ઈચ્છા સ્વપ્ન પણ કરે નહિં. - આ ઉપરની હકીકત વાંચવા ને વિચારવાથી વાચકને નયસાર તલાટીના જીવનને આછો ખ્યાલ જરૂર આવશે. આવી રીતે જીવન વહેનારા નયસાર તલાટી કે જે ભગવાન મહાવીર મહારાજને જીવ છે તેમનું જંગલમાં, ઉનાળામાં, મધ્યાહ્ન વખતે રહેવું થયું તેવા વખતમાં ભવિતવ્યતાએ કે ઉત્તમ સંગ મેળવી આપ્યું? અને નયસારનું પરોપકારીપણું કેવી રીતે ઝળક્યું? એને વિચાર હવે કરીએ. નયસારની નિર્મળ મનોવૃત્તિ ભગવાન મહાવીર મહારાજને જીવ જે નયસાર તે તલાટીની પદવીમાં છતાં પણ ન્યાયને પ્રાણ સમાન ગણનાર હોવાથી તેમજ સ્વમહેનતથી મળવાવાળી ચીજને માટે પૈસાને વ્યય કરી કરીને ભારે નહિ કરનાર હોવાથી જગતમાં બેકારીની બૂમનું કારણ તે બનતું ન હતું, અને તેથી બાળવાના લાકડાં પણ મૂલ્યથી કે બળાકારથી લેવાનું તેણે પસંદ કર્યું ન હતું, એટલું જ નહિ પણ ઉના ળાના સખત તાપની વખતે પણ લાકડાં કાપવા જતાં કઈ પણ અન્ય મનુષ્યને બળાત્કારથી કે વેઠથી જોડે લીધા નથી. કેટલીક વખતે ન્યાયને ડેળ કરનારા અધિકારીઓ ન્યાયને ડળ કરવાની ખાતર જ કેટલાંક કાર્યો પિતાને હાથે કરે છે, પણ તેમાં બીજા લેકેને એટલા બધા સંડે છે કે તે સરકારી કરે કે ઈતરને વેઠ કરતાં પણ તે સંડેરામણ ભારે થઈ પડે, પણ આ નયસાર તેવા ડેળઘાલુ અધિકારીઓની માફક પોતે પિતાની જોડે કેઈ પણ ઇતર રાજકીય નેકર કે પ્રજાજનને તે લાકડાં કાપવાના કાર્યમાં જોડે સંડેવ્યા નથી, પણ તે નયસાર એકલે જ ઉનાળા સરખા સખત ગરમીના દિવસેમાં જંગલમાં લાકડાં કાપવા નીકળી પડ્યો છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત નયસારની વિશિષ્ટ ભવિતવ્યતા જો કે આ નયસારના ભાગ્યમાં તેવી અનુકૂળતા થવાની ભવિતવ્યતાજ છે, અને તેથી જ કેઈને જોડે લીધે નથી, પણ તે ભવિતવ્યતાની જડ આજન્મની ન્યાયવૃત્તિને જ આભારી છે, અને તેથી જ આગળ જણાવવામાં આવશે તેમ સાધુ મહાત્માઓને પ્રતિલાભવાને તેમજ જે સાર્થથી તે મહાત્માઓ છૂટા પડી ગયા હતા તે સાર્થમાં તે મહાત્માઓને ભેળવવાને સ્વયં પ્રયાસ કરવાને વખત આવ્યો. એટલું તે સહેજે સમજી શકાય તેમ છે કે જે નયસારની સાથે તેના તાબેદાર બીજા મનુષ્યો હોત તે સાર્થથી વિખૂટા પડેલા મહાત્માઓને પ્રતિલાભવાને અને જે સાર્થથી તે છૂટા પડ્યા હતા તેમાં ભેળવવાના પ્રયાસ કરવાનું અહેભાગ્ય નયસારને કદાચ ન પણ મળત, કેમકે અધિકારપર આરૂઢ મનુષ્ય સત્તાના દરમાં મત્ત હોવાથી જેમ બીજાઓ પાસેથી હુકમથી કાર્ય લે છે તેમ નયસાર પણ જે તે ન્યાયવૃત્તિ અને ભવિતવ્યતાની અનુકૂળતા ન હોત તે જોડેને મનુષ્ય ઉપર હુકમ કરીને જ માત્ર પિતાને કૃતાર્થ ગણત, અને તેથી તે મહાત્માઓને પ્રતિલાભવાને કે સાથે સાથે ભેળવવાને પ્રયાસ કરવાનું તેના હાથમાં ન આવત. આ રીતે જે તે નયસાર બીજા મનુષ્ય દ્વારા મહાત્માઓને કે સાર્થમાં મેળવવાને ઉદ્યમ કરતા તે માર્ગમાં મહોપકારી મહાપુરુષના મુખકમળમાંથી નીકળેલા દેશનારૂપી પરાગને પામવા તે નયસારરૂપી ભ્રમર કઈ પણ દિવસ ભાગ્યશાળી થાત નહિ, અને તીર્થકર૫ણના ફળરૂપે ફળવાવાળા વિચિત્ર તથા પ્રકારના ભવ્યત્વના પરિપાકરૂપે બેધિલાભની પ્રાપ્તિથી ખરેખર તેઓ બેનસીબ જ રહેત! શ્રુતજ્ઞાનમાં શ્રવણનું મહત્વ અહીં પ્રાસંગિક એક વાત સમજવા-વિચારવા જેવી છે કેગુરૂમુખે ગ્ય રીતે શ્રવણ કરેલા પદાર્થો શ્રુતજ્ઞાનનું કારણ બને છે Page #30 -------------------------------------------------------------------------- ________________ - ૧૩ પુસ્તક ૧-લું કેમકે કહ્યું છે કે “તો કાળા વાળ રોણા શાળા પવિ” એટલે “સાંભળવાથી કલ્યાણકારી કાર્યો (સારા રૂપે) જાણે છે, અને સાંભળવાથી પાપકારી કાર્યો (બરાબરૂપે) જાણે છે.” એટલે કે શ્રુતિ અને શબ્દ દ્વારા થતું જ્ઞાન શ્રુતજ્ઞાન રૂપે પરિણમે છે એ વાતને યથાયોગ્ય પણે વિચારતાં એમ સમજી શકાય છે કે-તીર્થકર જેવાને પણ આદ્ય સમ્યકત્વની પ્રાપ્તિમાં સ્વયંસંબુદ્ધપણું છતાં ગૌણ પણે શ્રવણ જ કારણરૂપ થાય છે. આગમનું મહત્ત્વ કયી રીતે? અર્થાત્ જિનશાસનમાં પુસ્તકે શાસ્ત્રો-આગમનું મહત્વ અવિછિન્ન પરંપરાએ ચાલ્યા આવતા તાત્વિક પદાર્થોના શ્રવણના અંગ રૂપે (ગૌણ) છે, ખરી મહત્તા તે તેમાંના પૂર્વાપરાવિધી તાત્વિક પદાર્થોની ગુરૂગમથી અવિચ્છિન્ન ધારણાની છે. પ્રાસંગિક રીતે લિપિ અને ભાષાને વિચાર સૂમરીતિએ વિચારતાં એમ પણ જણાય છે કે ભગવાન ઋષભદેવજીથી જે કે બ્રાહ્મીલિપિ પ્રવર્તેલી છે અને સર્વ તીર્થકરોના વખતમાં તે લિપિ પ્રવર્તતી રહેલી છે અને ભગવાન મહાવીર મહારાજના વખતમાં પણ તે બ્રાહ્મીલિપિ દેશની જુદી જુદી લિપિઓરૂપે થઈ અઢાર ભેદમાં વહેંચાઈને પણ સમગ્ર આ દેશમાં પ્રવર્તતી હતી, (જુઓ સમવાયાંગ સત્તરમું સમવાય અને પ્રજ્ઞાપના પહેલું પદ) અને તે લિપિને ઉદ્દેશીને અઢારે દેશમાં પ્રવર્તતી ભાષાને અર્ધમાગધી ભાષા તરીકે કહેવામાં આવતી હતી તેથી જ ભાષ્યકારે “અઢારે દેશી ભાષાએ મિશ્રિત ભાષાને જ અર્ધમાગધી” કહેતા હતા, અને તે અર્ધમાગધી ભાષા બ્રાહ્મીલિપિની સાથે જ પ્રવર્તતી હતી (જુઓ પ્રજ્ઞાપના પદ પહેલું). આ કારણથી જૂનામાં જૂના શિલાલેખે સંસ્કૃત ભાષામાં નહિ પણું અર્ધમાગધી જેવી ભાષામાં જ ઉપલબ્ધ થાય છે, અને વ્યા Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪. આગમત કરણ ઉપર ભાષ્ય કરનાર પતંજલિ પણ જુદા જુદા દેશની ભાષા જણાવતાં સંસ્કૃત સિવાયની અન્ય ભાષાઓનું જ સર્વ દેશમાં વ્યાપક પણું જણાવે છે (જુઓ રક્ષેહાગમનું ભાષ્ય). આ લિપિને મુખ્ય ગણીને જ કર્મભૂમિનું કર્મભૂમિપણું અસિ. અને કૃષિની સાથે મષને લઈને ગણવામાં આવે છે. કર્મભૂમિની પારમાર્થિક વ્યાખ્યા ખરેખર તે અસિ, મષિ અને કૃષિને લીધે કર્મભૂમિપણું નથી કેમકે અસિ, મષિ અને કૃષિને લીધે જ જે કર્મભૂમિપણું ગણીએ તે ભરતે અને ઐરવતોમાં પણ અસિ, મષિ અને કૃષિને કાળા કેવળ એક કડાકેડ સાગરોપમને દરેક અવસર્પિણ, ઉત્સર્પિણીમાં હોઈ તેટલે જ કાળ તે તે ક્ષેત્રનું કર્મભૂમિપણું થશે, અને બાકીના નવ કોડાકેડ સાગરોપમ તે ભરત, ઐરાવતેને કર્મભૂમિ કહેવાશે નહિ. આવાજ કેઈ કારણસર ટીકાકાર મહારાજાઓએ કર્મભૂમિ શબ્દની વ્યાખ્યા કરતાં છે અસિ, મષિ અને કૃષિની વ્યાખ્યાને ગૌણ કરી” “જે ભૂમિમાં સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રદ્વારાએ સમસ્ત કર્મને ક્ષય કરાવી પરમપદપ્રાપ્તિને વ્યાપાર થાય તે ક્ષેત્રને કર્મભૂમિ તરીકે અંત્ય વ્યુત્પત્તિથી જણાવ્યાં છે. પુસ્તક રાખવામાં અસંયમ છતાં સંયમની સંગતિ આલું છતાં ત્રિલેકનાથ તીર્થંકરના આગમને બ્રાહ્મીલિપિથી પણ લખવાના ન હતાં અને તેવી રીતે લખીને પુસ્તકરૂપે તે આગ મને જે કંઈ સાધુ રાખે તેને હંમેશનું પ્રાયશ્ચિત્ત આવતું હતું, પણ આ પ્રાયશ્ચિત્તનું વિધાન ત્યાં સુધી જ હતું કે જ્યાં સુધી શાસનના ધુરંધર આચાર્યો અને મુનિ મહારાજાએ તીવ્રતમ પ્રહણશક્તિ અને ધારણાશક્તિને ધરાવતા હતા, પણ જ્યારે ગ્રહણશક્તિ અને ધારણશક્તિની ખામી થઈ, ત્યારે ત્રિલેકનાથ તીર્થકરેના વચનેને વિચ્છેદ નહિ થવા માટે તેમ જ ચારિત્રની પ્રાપ્તિ, સ્થિતિ અને. Page #32 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું શુદ્ધિનું આલંબન વિચ્છેદ ન થાય માટે તે આગમના પુસ્તકે રાખ વાની મહાપુરુષોને છૂટ મળી (જુઓ બૃહતકલ્પભાષ્ય). એટલું જ નહિ પણ શ્રી ચૂર્ણિકાર મહારાજે શ્રી દશવૈકાલિકની વ્યાખ્યા કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે “આગમજ્ઞાનના અવિચ્છેદને માટે અને ચરણકરણની પ્રાપ્તિ વિગેરે માટે રખાતાં પુસ્તકે કુષમા કાળને અંગે સંજમરૂપ છે.” પુસ્તકની પ્રાચીનતા-અર્વાચીનતાનું રહસ્ય આટલું છતાં વસ્તુસ્થિતિને નહિ સમજનારા કેટલાક અજાણ. મનુષ્ય પોતે પ્રથમ પુસ્તક લખવાં શરૂ કર્યા છે અને પિતાના ગ્રંથ પ્રાચીન છે” એવું વાસ્તવિક નહિ છતાં પણ ખોટી રીતે સમજાવવા માગે છે એમ કહીને તેઓ પિતાના આચાર્યોની પરંપરામાં ગ્રહણ–ધારણશક્તિનું વહેલું દેવાળું આવ્યું” એમ આડકતરી રીતે કબુલ કરે છે. સર્વ કેઈને એ વાત તે કબુલ જ છે કે જ્યાં સુધી ગ્રહણ. ધારણાશક્તિની તીવ્રતા રહી ત્યાં સુધી શ્રુતિ, સ્મૃતિ, આગમે કે દિગંબરના હિસાબે શાસ્ત્રો લખવાની જરૂર કેઈને પણ પડી ન હતી, હિતુ જેમ જેમ ગ્રહણ-ધારણાશક્તિની મંદતા થતી ગઈ તેમ તેમ કૃતિ, સ્મૃતિ, આગમો કે દિગંબરોના હિસાબે શાસ્ત્રો લખવાની ફરજ પડી. એટલે સાચી અગર બેટી જેમ દુનિયાની કહેવત છે. કે “જેને ઘેર વહેલું ખૂટયું તે વહેલે ગુજરાતમાં આવ્યો તેવી રીતે જે સમુદાયમાં ગ્રહણધારણશક્તિની ખામી વહેલી શરૂ થઈ તેણે વહેલું લખવા માંડયું, અર્થાત્ “પહેલાં થએલા લખાણ ઉપરથી પ્રામાણિકતાને ગર્વ રાખ” તેના કરતાં ગ્રંથની પ્રામાણિકતા ધારવી” તેજ સજને ઉચિત છે, આ ઉપરથી સાફ દીવા જેવું છે કે “ભગવાનના આગમને વિચ્છેદ માની જેઓ આચાર્યોના કલ્પિત ગ્રંથને ભગવાને કહેલા તરીકે જણાવવા જાય, તેઓ પંડિત. પરિષદમાં તે પિષાય તેમ નથી.” Page #33 -------------------------------------------------------------------------- ________________ આગમ યાત ૧૬ તીથ``કરાનુ' આદિથી સ્વયંસંબુદ્ધપણુ ઉપરની સર્વ હકીકત વિચારતાં સવ તીથંકરા, ગણધરો, શ્રુતકેવળીએ વિગેરે મહાનુભાવા માત્ર શ્રવણને અંગે (નહિ કે પુસ્તકને અ ંગે) સમ્યક્ત્વ પામ્યા, સની સ્થિરતા કરી, શુદ્ધિ કરી, એવી જ રીતે આ નયસારને પણ શ્રવણુદ્વારાએ જ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું અને જીવાજીવાદિક તત્ત્વની જ્ઞેયઆદિપણે યથાસ્થિત શ્રદ્ધા થઇ, પણુ આ સર્વાં પ્રાપ્તિ નયસારના આજન્મથી પ્રવતેલા નીતિયુક્તપણાને આભારી છે, અને આ હેતુની મુખ્યતા લઇને ચૈત્યવંદનસૂત્રના વ્યાખ્યાકાર ભગવાન્ હરિભદ્રસૂરિજી દરેક તીથ કરાની આદ્યસમ્યક્ત્વની પ્રાપ્તિમાં પણ સ્વયંબુદ્ધપણુ' જણાવે છે. સ્વયં’સ’બુદ્ધનુ રહસ્ય વ્યાખ્યાકાર મહારાજા સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે “ જોકે તીર્થકર મહારાજાઓને આધસમ્યકૃત્વનું ઉત્પન્ન થવું ગુરુમહારાજની દેશનાઆદિને ચાગે હોય છે, તે પણ તે દેશનાથી તેઓને સમ્યક્ત્વ પામવામાં મુખ્યપણુ તેમના આત્માઓના સ્વભાવનુ જ હાય છે, અને તેથી તેએ આદ્યસમ્યક્ત્વની પ્રાપ્તિમાં પણ સ્ત્રય સમુદ્ધ ગણી શકાય છે. આ રીતની વ્યાખ્યાકારની હકીકત હૃદયમાં લેતાં નયસારના ભવમાં થએલી આદ્યસમ્યકૃત્વની પ્રાપ્તિમાં તેની નીતિમત્તાને મુખ્ય કારણ તરીકે ગણીએ તા તેમાં કોઇપણ પ્રકારે અનુચિતપણું ગણાય નહિ, એટલે કે નયસાર પેતે તલાટી છતાં નીતિમત્તાને અંગે ઉનાળામાં એકલેા લાકડાં કાપવા ગયા અને તેથી તેને સાથથી વિખૂટા પડેલા મહાત્માને પ્રતિકાભવાને અને સાથ માં તે મહાત્માઓને ભેળવવા મામાં જતાં જિનપ્રણીત ધર્મની દેશનાના લાભ મળ્યા. ન્યાયવૃત્તિના લોકોત્તરમા સાથે સબંધ આગળના ભાગમાં શ્રુત, લિપિ વિગેરેના માત્ર પ્રાસંગિક વિચાર જણાવ્યા. ચાલુ અધિકારમાં એટલું જ સમજવાનું છે કે ત્રિલોકનાથ Page #34 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ભગવાન મહાવીર મહારાજના પહેલા નમ્રસારના ભવમાં જે સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે તે શાસ્ત્ર કે ઍથેના વાચનથી થએલી નથી, પણ સ્વયં મેક્ષમાર્ગને માટે પ્રવતેલા અને જગતના જીવમાત્રને તે માર્ગે પ્રવર્તાવવાની ઇચ્છાવાળા મહાપુરુષના વચનામૃતને સાંભળવાથી જ થએલી છે, અને તેવી રીતે વચનામૃતનું શ્રવણ નયસારને માર્ગે ચાલતા મુનિ મહારાજના ઊપદેશરૂપે જ થએલું છે. તે જે તે તલાટીની પદવીના ઠાઠમાં કે બીજા કેઈ પણ કારણસર બીજા સામાન્ય મનુષ્યને પણ જે જોડે લઈ ગયા હતા તે મહાપુરુષના વચનામૃતનું પાન અને તેથી તે સમ્યકત્વને લાભ તે મેળવી શકત જ નહિ. સામાન્યથી અધિકાર ઉપર આરૂઢ થએલે મનુષ્ય તેવું કાર્ય તાબાના માણસને જ ભળાવી દે, અને સાથે રહેલા તાબેદાર મનુષ્યની પણ એવી ફરજ રહે કે પિતાના મુરબ્બી અધિકારીના હુકમથી અગર પિતાની લાગણીથી તેવું કાર્ય અધિકારીને નહિ કરવા દેતાં પિતે જ કરે અને જે તેમ બને તે ઉપર જણાવ્યા પ્રમાણે નયસારનો જીવ મહાપુરુષના ઉપદેશથી અને સમ્યક્ત્વથી વંચિત જ રહેત, પણ તે નયસારની ન્યાયવૃત્તિની અપૂર્વતાએ જ તેને પિતાને સ્વયં ગ્રીષ્મકાળમાં પિતાને માટે જોઈતાં લાકડાં લેવા માટે જંગલમાં જવાનું થયું, અને તેથી જ મહાપુરુષના ઉપદેશામૃતનું પાન અને તે દ્વારા સમ્યક્ત્વને લાભ તેઓ મેળવી શક્યા. આ નયસારની ન્યાયવૃત્તિનું ફળ જઈને હરકેઈ સમજદાર મનુષ્ય ન્યાયસંપદ્મવિભવપણુ વિગેરે માનુસારીના પાંત્રીસ ગુણે આખા કુટુંબમાં સમ્યક્ત્વાદિ રૂપ માર્ગની પ્રાપ્તિ થવાના બીજ નાખનાર છે' શાસકારોએ કહેલી આ હકીકત સહેજે સમજી શકશે. જો કે નયસારની પૂર્વે જણાવેલી ન્યાયવૃત્તિને સીધો સંબંધ લૌકિક માર્ગની સાથે જ છે, પણ લેકત્તર માર્ગની સાથે એને સંબંધ નથી, છતાં એ ન્યાયવૃત્તિ લોકે Page #35 -------------------------------------------------------------------------- ________________ આગમત ત્તરમાગ પ્રાપ્ત કરાવવામાં નયસારને કેટલી બધી નજીક સંબંધવાળી થઈ? તે વાચક સહેજે સમજી શકે તેમ છે. નયસારના દાનની માર્મિકતા પૂર્વે જણાવ્યા પ્રમાણે નયસાર જોકે ન્યાયવૃત્તિના ધોરણે કેવળ લાકડાં કાપવા માટે જંગલમાં ગયે છે, પણ જેઓ પ્રાચીનકાળની સ્થિતિને જાણે છે તેઓ સહેજે સમજી શકે તેમ છે કે જંગલમાં જનારે કઈ પણ મુસાફર કે કાર્યાથી ખાનપાનને સંગ રાખ્યા સિવાય જંગલમાં જતો નથી, તે પછી જેને જંગલમાં કાષ્ટને સમુદાય કાપીને એકઠો કરે છે, તે મનુષ્ય ઘેરથી ખાનપાનને સાથે બંદોબસ્ત કરી જાય તેમાં આશ્ચર્ય નથી. વળી નયસાર જે જંગલ તરફ કાષ્ટ કાપવાને માટે ગયે છે તે જંગલ સામાન્ય બે ગામ વચ્ચેના વન જેવું ન હોતું, પણ એક ભયંકર જંગલના કિનારા ઉપર આવેલું તે જગલ હતું, અર્થાત્ સ્પષ્ટપણે સમજી શઠાય તેમ છે કે જે સ્થાને તે લાકડાં કાપવા ગયે છે તે સ્થાન એક ભયંકર જંગલને જ ભાગ છે અને તેવા જંગલમાં લાકડાં કાપવા જનારા મનુષ્ય પિતાને માટે ખાનપાનની સામગ્રી સાથે રાખે તે વિશેષ સંભવિત છે. આ વસ્તુને વિચારનારા મનુષ્યથી લાકડાં કાપવા ગએલા મનુષ્ય પાસે ખાનપાન ક્યાંથી હોય? અને તે મુનિઓને પ્રતિલાલે ક્યાંથી? એવી શંકાને સ્થાન આપી શકાય જ નહિ. તેમાં પણ નયસાર મધ્યાહ્નકાળ પણ જંગલમાં ગાળનારે હોવાથી ખાન પાનને બંદેબસ્ત પિતાની સાથે રાખે એ સ્વાભાવિક જ છે. ગૃહસ્થને માટે દાનધર્મની મહત્તા આ સ્થાને એક બીજી વાત પણ યાદ રાખવાની છે કે સદુગૃહસ્થ પિતાને ઉદ્દેશીને પણ ખાનપાનને બંદેબસ્ત કરે તે કેવળ કેવળ પિતાના પેટ પુરતો તે હેય જ નહિ. જે આજ-કાલના કેટલાક પેટ દેખીને રઈ કરનારાની પેઠે તે નયસાર પણ માત્ર Page #36 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું પિતાના ખાવા પુરતું જ જંગલમાં લઈ ગયા હોત, તે તે જંગલમાં ભૂલા પડીને આવેલા મહાપુરુષોને પણ ભેજન આપવાને ભાગ્યશાળી થઈ શકત નહિ, પણ જેમ નીતિશાસ્ત્રકારોએ ખુદ રાંધવાની અપેક્ષાએ પણ “પverઈ તુ તે રત્ન, ફુલ નાથથા રિત ” એટલે સત્પરુને આહાર રાંધવા માટે કરાતે ઉદ્યમ સ્વ અને પારને ખાવાને ઉદ્દેશીને હોય છે, પરંતુ કેઈ પણ દિવસ એકલા પિતાને માટે રાંધવાને ઉદ્યમ પુરુષે કરે નહિ, તેવી રીતે આ નયસાર પણ જંગલમાં જતાં પોતાને માટે ખાનપાનને જે બંદેબસ્ત કરે છે, તે પિતાને ઉદ્દેશીને છતાં પણ મિતંપની માફક એકલે પિતાના જ પુરતે નહિ પણ પિતાની માફક બીજાને પણ ઉપગમાં આવે તેવો પ્રચુર ખાનપાનને સંબંધ કરે જોઈએ. શાસ્ત્રકારોએ તેલ, આમળાં વિગેરે અધિકારણે અધિક રાખવાની મનાઈ કરી છે, તે પણ ખાનપાનને અંગે તે શાસ્ત્રકારોએ ગૃહસ્થને અંગે અધિકતાને ગુણ તરીકે જણાવેલી છે, અને તેથી જ સ્થાન સ્થાન ઉદાર સદ્ગહસ્થના વર્ણનણ વિશિપરામર અર્થાત આખા કુટુંબને ખાતાંપીતાં પણ ઘણું ભક્ત પાન વધેલું છે એમ જણાવી સંગ્રહસ્થાને ખાનપાનની અધિકતા એ ગુણ જણાવેલ છે. દાનધર્મથી સદ્ગહસ્થપણું આ અધિકતા તેજ સંગ્રહસ્થાને શોભે કે જેઓ ઔચિત્ય અને અનુકંપાદાનમાં લાભ માનતા હોય, પણ જેઓ ભીખમજીના ભીતર ભીષણના ભંગ થઈ પડયા હોય અને જેમણે ઉચિતદાન તથા અનુકંપાદાનને દેશવટે દધેલ હોય તેવાઓને રસેઈ કરતાં કે ખાનપાન લેતાં મિતપ કરતાં પણ બુરી દાનતે રહેવાનું થાય અને તેથી તેવાઓને શાસ્ત્રમાં વર્ણવેલી સંગ્રહસ્થતા સ્વને પણ ન આવે તે સ્વાભાવિકજ છે, એટલું જ નહિ પણ શુદ્ધ મુનિઓને તેવાઓને ઘેરથી આહારપાણી લેવું તે પણ કલ્પી શકે નહિ, Page #37 -------------------------------------------------------------------------- ________________ જેબમાં મુનિ લઇ અને રથમાં ભળી 9 કાંઈ આગમત કારણ કે મિખમની ભઠ્ઠીમાં ભુજાએલાઓએ પિતાના જેટલું જ કરેલું હોવાથી તે અશનપાનમાંથી જેટલું મુનિ લેશે તેટલું તે ભિખમની ભઠ્ઠીવાળાને ઓછું પડવાથી અંતરાય થશે, અને કઈ પણ જીવને અંતરાય થાય તેવું અશનપાન શુદ્ધ મુનિ લઈ શકે નહિ. કદાચ ભયંકર ભિખમપંથના લેખમાં ભેળવાએલાના ઘેરથી કઈ મુનિએ અજાણપણે કાંઈપણ અશનપાન લીધું તે પછી તે ભીખમપંથમાં ભળી ગએલાને નવું અશનપાન તૈયાર કરવું પડશે અને તેથી શુદ્ધ મુનિને પશ્ચાતકમ નામને દેષ લાગશે. જે કુટુંબના મનુષ્યને અંગે આવી રીતે થાય તે એકલા નયસારને અંગે કરેલા ખાનપાનના બંદોબસ્તમાં ઘણા મુનિઓ કેવી રીતે આહારપાણી મેળવી શક્યા હોત? પૂર્વે જણાવ્યા પ્રમાણે સદ્ગસ્થની રીતિએ પોતાના એકલાને ઉદ્દેશીને કરેલો પણ ખાનપાનને બંદેબસ્ત ભિખમપંથના ભિખારીઓ જે ન હતે પણ સદ્દગૃહસ્થને લાયકને જ હતો અને તેથી જ તે નયસાર જંગલમાં પિતાને માટે આણેલા અશનપાન માંથી ઘણું મુનિઓ માટે સુપાત્રદાનને લાભ મેળવવા ભાગ્યશાળી થયે. આવી રીતે વિપુલ સામગ્રી સાથે નયસાર લાકડાં માટે તે શું પણ તત્વથી સમ્યક્ત્વ માટે દ્રવ્યથી જંગલમાં પણ ભાવથી સમ્યક્ત્વની સહેલ કરવા નીકળેલ હોય તેમ તે જંગલમાં આવ્યા. દૂર જંગલમાં ગયેલ નયસારની દાનસચિની મહત્તા એક વાત સ્પષ્ટ રીતે જણાય છે કે લાકડાં કાપવા જવાવાળા મનુષ્ય નજીકના સ્થાનમાં લાકડાં કાપવાના હોય છે તે પણ પાછલી રાત્રિએ નીકળી જાય છે અને સૂર્યોદય થવા દેતા નથી, તે આ નયસારને તે દૂર જંગલમાં લાકડાં કાપવા જવાનું હતું, તેથી તે પાછલી રાત્રે નીકળે તે સ્વાભાવિક જ છે. જંગલમાં દૂર જવાની વાત એટલા ઉપરથી સમજાય છે કે જો લાકડાં કાપવાના સ્થાનથી ગામ નજીક હોત તે તે નયસાર સાધુઓને ગામમાંજ એકલત Page #38 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું - ૨ - અને તે સુવિહિત-શિરોમણિ સાધુઓ પણ તે નયસાર પાસેથી એકાન્ન ગ્રહણ કરત નહિ, પણ તે સાધુ મહાત્માઓ ગામમાં જ પધારત, પણ એમ નથી બન્યું, પરંતુ એકલા નયસારના પ્રતિલાભેલા અન્નપાણી તે મહાત્માઓએ વાપરેલાં છે, તેથી એમ જણાય છે કે તે લાકડાં કાપવાનું સ્થાન નયસારના ગામથી ઘણું દૂર હેવું જોઈએ, અને જે તે લાકડાં કાપવાનું સ્થાન ગામથી દૂર હોય તે નયસારને પાછલી રાત્રિએજ લાકડાં કાપવા ગાડું લઈને જવું પડે એ સ્વાભાવિક જ છે. વળી દૂર જંગલમાં લાકડાં કાપવા ગએલે મનુષ્ય પિતાનું લાકડાં કાપવાનું કામ વેળાસર શરૂ કરે એ સંભવિત છે. નયસારની ઉત્તમતાનું લક્ષણ આ રીતે નયસારે વહેલેથી લાકડાં કાપવાનું કામ શરૂ કરેલું છે. ઉનાળાના મધ્યાહ્નના બાર વાગ્યા જેવા સમય સુધી તે લાકડાં કાપવાના કામમાં પ્રવતેલે મનુષ્ય કે થાકી જાય તે વાચકની કલ્પનાની બહાર નથી. આ થાકની અતિશયિત સ્થિતિ જણાવવાનું કારણ એટલું જ કે એવા અત્યંત થાકની વખતે પણ જે મનુષ્યના અંતઃ કરણમાં દયાના ઝરણાં છૂટે છે! તે મનુષ્ય કેટલે બધે ઉત્તમ હવે જોઈએ? એ સમજાય તેવું છે. નયસારનું દાન અનુકંપારર્ભ સુપાત્રદાન આ સ્થાને યાદ રાખવાની જરૂર છે કે આ નયસાર શુદ્ધ દેવ, ગુરુ, ધર્મની ઉત્તમતાને માનનારો કે સમ્યક્ત્વવાળે હજી થએલે નથી, અને તેથી તે સાધુ મહાત્માઓને દેખે અને ઉત્તમ સુપાત્રદાનની ભાવના તેને થાય એ અસંભવિત જ ગણાય, તવદષ્ટિને ધારણ કરનારા, શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મતત્વને સમજનારા શ્રાવકકુળમાં અવતરેલા મનુષ્યો પણ બાલ, વૃદ્ધ અને પ્લાન મુનિવરેને દાન દેતાં સુપાત્ર પણું જાણવા છતાં પણ તે બાલાદિકની અવસ્થાને લઈને સુપાત્રદાન સમજવા છતાં પણ અનુકંપામાં ઢળી જાય છે, તે પછી જે નયસાર તત્વદષ્ટિથી વિમુખ છે, દેવાદિક તને સમજાતું નથી, Page #39 -------------------------------------------------------------------------- ________________ २२ આગમજ્યાત તેને સુપાત્રદાનની બુદ્ધિ આવે એ મને જ નહિ, અર્થાત્ એ નયસારે દીધેલું દાન વસ્તુતઃ સુપાત્રદાન છતાં પણ નયસારની ભાવનાએ તે અનુકંપાથી થએલું સુપાત્ર દાન છે. અનુક`પા બુદ્ધિએ સુપાત્રદાન વય ખરૂ ? 44 Ο અહીં કદાચ કોઇક તરફથી એમ કહી શકાય કે “ અનુકંપાદાનના પાત્રમાં સુપાત્રપણાની બુદ્ધિથી જો દાન દેવાય તે એકાંત પાપકમ જ બધાય છે, ” તેવી રીતે ‘સુપાત્રદાનને લાયક પુરુષામાં પણ સુપાત્રદાનની બુદ્દિન રહેતાં અનુક`પાદાનરૂપે વિપર્યાસની બુદ્ધિ આવે તે વસ્તુતઃ તે સુપાત્રદાન છતાં પણ દાતાની અનુકંપા બુદ્ધિના કારણે સુવિહિત મહાત્માએ અનુકં પનીય થઈ જવાથી પાત્ર-વિપર્યાસના કાણે એકાંત પાપમય જ થાય. ” = tr ' પરંતુ આવું ખેલતા પહેલાં શ્રી સ્થાનાંગસૂત્ર તથા શ્રી ભગવતીજીસૂત્રના પાઠો તરફ જરા ધ્યાન દેવાની જરૂર છે કેમકે “ સાધુ-મહાત્માની અવજ્ઞા કરીને સાધુ-મહાત્માને દેવાતું દાન જ અશુભ દીર્ઘાયુષનું કારણ ગણાવી એકાંત પાપનુ કારણ ” જણાવ્યું છે, પણ “જ્યાં સાધુ મહાત્માની અવજ્ઞા ન હેાય તે સ્થાને પાત્રની ઉત્તમતા ન જાણવાથી સુપાત્રદાનબુદ્ધિન થતાં સ્વાભાવિક દયાની પશ્થિતિએ અનુકપા બુદ્ધિ થાય તે તેમાં પાપ બધાય એમ કહી શકાય નહિ.” આજ કારણથી શ્રી આદ્યનિયુક્તિમાં પણ “ આચાર્યાદિકની અનુક'પાથી મહાભાગ્યશાળી એવા ગચ્છની અનુકપા ” જણાવી અનુક પાદાનની પણું ઉત્તમતા સ્પષ્ટ જણાવી છે. અનુક’પામાં સુપાત્રબુદ્ધિની વિષમતા જોકે ગુણહીનમાં ગુણવત્તાની બુદ્ધિ કરવાથી અનુક’પાદાનમાં સુપાત્રપણાની બુદ્ધિ થાય, તે પાપબધ કરાવનારી Page #40 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું હૈય, પણ ગુણવાનમાં ગુણવાનપણાની બુદ્ધિ ન થાય તેટલા માત્રથી તે પાપબંધ કહી શકાય નહિ, છતાં ગુણવાનમાં ગુણવાનપણની બુદ્ધિ ન થાય એટલા માત્રને અશુભ દીર્ધાયુષનું કારણ માની મહાપાપબંધ થવાનું માનીએ, તે અનાદિના મિથ્યાત્વમાં એટલે બધે પાપબંધ થઈ જાય કે કઈ પણ જીવ ઊંચે આવે જ નહિ, પણ તવની શ્રદ્ધા નહિ કરવારૂપ મિથ્યાત્વની દશાએ થતું યથાભદ્રકપણું પણ મહાપાપબંધનું કારણ જ બની જાય. તેથી અનુકંપાદાનના વિષયમાં સુપાત્રદાનપણાની બુદ્ધિ એકાંત પાપનું કારણ બની શકે, કેમકે તેને આશ્રીને શ્રી ભગવતીજી વિગેરે સૂત્રમાં ફાસુ કે અફાસુ દાન દેનારાને અંગે અસંયત, અવિરત વિગેરે વિશેષણે જણાવેલાં છે, એટલે અસંયત, અવિરત, અપ્રતિહતઅપ્રત્યાખ્યાત-પાપકર્મવાળાને સંયત-વિરત વિગેરે માની દાન દે તે તેને અગ્રણીમાં ગુણવત્તાને આરેપ કરવાથી એકાંત પાપકર્મ થાય તે સ્વાભાવિક જ છે, અને તે માટે જ તે સૂત્રમાં અસંયત વિગેરે વિશેષણે આપવા સાથે વિટામિણે એવું સુપાત્રદાનપણને સૂચવનારૂં જ કૃદંત વાપરેલું છે. વળી ત્યાં નિષેધ પણ પાપબંધ જણાવવા સાથે નિજરને કરેલે છે, તે પણ સ્પષ્ટ જણાવે છે કે સુપાત્રદાન નિર્જરાની બુદ્ધિથી દેવાય છે અને તે નિર્જરા અહીં (દાન લેવાવાળે અપાત્ર હોવાથી) અંશે પણ થતી નથી. શાસ્ત્રીય એકાંત-પાપની વાતનું રહસ્ય વળી એકાંત-પાપકર્મને બંધ જણાવ્યા પછી નિરાના નિષેધને પ્રસંગ જ રહેતું નથી, છતાં જે નિર્જરાને નિષેધ એકાંત પાપકર્મનું વિધાન કરવા છતાં કરે પડ્યો છે, તે એ વસ્તુ જણાવવાને બસ છે કે “દાતારની બુદ્ધિ સુપાત્રપણુની હેવાથી પરિણમે બંધની અપેક્ષાએ તે દાતારને સુપાત્રદાનની નિજારા મળવી જોઈએ” એવું કોઈ સમજી જાય નહિ. કેમકે “ક્રિયાએ કર્મ અને પરિણામે બંધ” એ વસ્તુ Page #41 -------------------------------------------------------------------------- ________________ રક આગમોત માત્ર આકસ્મિક સગોના પલટાને અંગે થએલા ક્રિયા કે પરિણુમના પલટાની વખતના પરિણામને જ આભારી છે, અર્થાત અપાત્રમાં દેવાતા દાનની વખતે જે પાત્રપણાની બુદ્ધિ તે પાત્રદાનના ફળને દેવાને માટે સર્વથા અસમર્થ જ છે. જે એમ ન માનીએ તે સર્વ જૈનેતર લેકે હકીકતે કુદેવ, કુગુરૂ, કુધર્મને પણ સુદેવ, સુગુરુ, સુધર્મની બુદ્ધિએ જ માને છે, તે તે જેનેતરને પણ સમ્યક્ત્વ-પરિણામવાળા જ માનવા જોઈએ, પણ કઈ પણ પ્રકારે તે જૈનેતર સમ્યક્ત્વના લાભને મેળવતા નથી, તેનું કારણ એ જ કે આકસ્મિક સંગને પલટાને અંગે કિયા અને પરિણામની ઉલટપાલટ થવાની હકીકત અહીં લાગુ પડતી નથી, તેથી તે જૈનેતર શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મની બુદ્ધિએ પણ કુદેવ, કુગુરુ, અને કુધર્મને આરાધતા હોઈ મિથ્યાત્વદશામાં જ ગણાય છે. જેનશાસનને અંગે પણ ગેશલે, જમાલિ અને બીજા નિને અનુસરનારાઓ જે કે શુદ્ધપણાની બુદ્ધિથી જ અનુસરતા હતા તે પણ તે અનુસરનારાઓને શ્રદ્ધારહિત જ ગણવામાં આવ્યા છે. અનુકંપાદાનની ભદ્રકાદશાથી વિશિષ્ટતા આ હકીકત જે ન માનીએ તે સુદેવ, સુગુરુ, સુધર્મ અને કુદેવ, કુગુરુ, કુધર્મની પરીક્ષાને અવકાશ જ ન રહે, અગર નિરર્થક જ માનવી પડે, એટલે કે “અપાત્રમાં પાત્રપણુની બુદ્ધિથી અપાતું દાન સર્વથા નિજાનું કારણ ન બને અને એકાંત પાબંધનું જ કારણ બને” એમ સ્પષ્ટપણે માની શકીએ, પણ તેથી “સુપાત્રદાનના પાત્રત મહાત્માઓ તરફ પિતાની અજ્ઞાન કે ભદ્રક દશાને અંગે સુપાત્રપણાની બુદ્ધિ ન થાય અગર સમજુ હેવાને લીધે સુપાત્રપણાની બુદ્ધિ હોવા છતાં પણ સુવિહિતશિરોમણિઓની બાલાદિક અવસ્થાને અંગે અનુકંપા બુદ્ધિ થઈ જાય તે તેટલા માત્રથી તે દાન દેનારે પાપ બાંધે છે” એમ કઈ પણ પ્રકારે કહી શકાય નહિ, Page #42 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૨૫ આ જ કારણથી વિપાકસૂત્રના બીજા સુખવિપાક નામના પહેલા અધ્યયનમાં “મિથ્યાત્વી દશામાં પણ સુબાહકુમારે આપેલું સુપાત્રદાન મહાફળદાયી જણવેલું છે.” એવી રીતે અહીં પણ મધ્યાહ્નના સમય સુધી સખત મહેનત કરીને થાકેલ અને રઘવાયે થયેલે પણ નયસાર સમ્યકત્વ પામે નથી, છતાં પણ સુવિહિતશિરોમણિઓની દુખિત દશાને દેખીને અનુકંપા કરવા તરફ પ્રેરાએલે છે, અને તે જ અનુકંપાની જડથી તેવા સખત તાપમાં તે આગળ ચાલી ગએલા સાથેની સાથે ભેળા કરવા તે મુનિઓને જોડે લઈને ચાલે છે. તેરાપંથીઓની માન્યતાને રકાસ જે આ નયસારમાં ભયંકર ભિખમપંથીઓની ભાવના ઉદ્ભવી હેતી અને પોતાના આત્માને અંગે થતા દુઃખમાં કમને કારણ માની આકુળતા-વ્યાકુળતા ન કરવી” એવા વાસ્તવિક ઉપદેશની ઉધી અસર લઈ “બીજા દુઃખી પ્રાણીઓના દુઃખને દેખીને પણ લાગણી ન ઉદભવવી જોઈએ” એ દયાના દુશ્મનને બેહદ ધ નયસારના મગજમાં અંશે પણ રહ્યો હોત તે આ જંગલમાંથી ભૂલા પડી હેરાન થઈ, ભૂખ્યા અને તરસ્યા થયેલા મહાત્માઓને દેખ્યા છતાં પણ તેરાપંથીના કહેવાતા તારણ હારના ત્રાપાને નામે ડૂબતા મનુષ્યની માફક વિવેકરહિત બન્ય હિત અને તેથી તે નયસારને અશે પણ અનુકંપા આવત નહિ, અશન-પાન વિગેરે આપત નહિ અને સાર્થમાં ભેળવવા માટે સખત ગરમીમાં સાથે જવાનું તે સ્વપ્ન પણ સેવત નહિ, પરંતુ લેકેત્તર માર્ગે જવાવાળા સમગ્ર જેને અને કેત્તર માર્ગને ન સમજનારા જૈનેતરે પણ ભયંકર ભિખમપંથીઓના જેવા દયાના દુશ્મન દેતા નથી, તેથી જ આ નયસાર મિથ્યાત્વી છતાં પણ દયાના અપૂર્વ ઝરણામાં પ્રવેશ કરી શક્યો. એમ કહીએ તે પણ ખોટું નથી કે નયસારના હૃદયમાં ઉગવા પામેલી હુદયંગમ અનુકંપાતાના મનહર ફળરૂપે જ મહાવીરપણું Page #43 -------------------------------------------------------------------------- ________________ આગમત થએલું છે, અને તેજ અનુકંપાના ફળરૂપ ત્રિલેકપૂજ્ય, સર્વજ્ઞ મહાવીર મહારાજના વિકાલાબાધિત-અવિચ્છિન્નપ્રભાવશાળી શાસનને પામવાને આ જગત ભાગ્યશાળી થએલું છે. જે અનુકંપારૂપી જળ નયસારના હૃદયમાં ન હોત તે, ન તે થાત નયસારને સમકિત!ન થાત ભગવાન મહાવીર ! તે પછી આ જગત અવિચ્છિ જ પ્રભાવશાળી શાસનને પામત જ ક્યાંથી ? તેરાપંથીઓની માન્યતાને ફેટ અનુકંપાદાનને ઉઠાવવાવાળા તેરાપંથીઓ તરફથી કઈ વખત એમ પણ કહેવામાં આવે છે કે “અસંયતને દાન દેવાથી તેના અસંયમની અનુમતિ થાય અને તેથી દાન દેનારને તે અસંયતના અઢારે પાપસ્થાનકની અનુમોદનાથી મહાપાપ લાગે અર્થાત એમના કહેવા પ્રમાણે “હિંસા કરનારાને એકલું હિંસાનું પાપ લાગે છે, ત્યારે અનુકંપાદાન દેનારને અઢાર પાપા સ્થાનકે લાગે છે,” પણ આ કથન શાસવિરૂદ્ધ તેમ જ યુક્તિથી પણ વિરૂદ્ધ હેઈ કઈ પણ સુજ્ઞ મનુષ્ય માની શકે તેમ નથી. કેમકે જેઓએ સાધુપણું લઈ સર્વવિરતિ અંગીકાર કરી નથી, તેઓ દાન દે કે ન દે તે પણ સર્વ જગતના છના અઢારે પાપસ્થાનકની અનુમોદનાના ભાગીદાર છે જ, અનુમોદનાથી આવતા પાપકર્મનું રેકાણુ ગ્રહસ્થને હેતું જ નથી, પણ તે અનુમદનાના પાપનું રોકાણ તે સર્વવિરતિવાળા સાધુઓને જ હોય છે અને તેથી જ ભગવતીજી વિગેરેમાં શ્રાવકેને માટે દ્વિવિધ-ત્રિવિધ એટલે મન, વચન, કાયાથી કરવું નહિ, કરાવવું નહિ એવાં જ ઉત્કૃષ્ટથી પચ્ચકખાણ કહ્યા છે, છતાં ગૃહસ્થને પણ હિંસાદિક સંબંધી ત્રિવિધ પરચખાણ માનવામાં આવે તે સાધુ અને શ્રાવકપણામાં કઈ પણ જાતને ફરક રહે નહિ, અને તેથી શ્રાવકને ચેથું અને પાંચમું ગુણઠાણું તથા સાધુને છ ગુણઠાણું એ ફરક રહી શકે નહિ Page #44 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું તેરાપંથીઓની વિકૃત માન્યતાને પ્રતિકાર વળી અવિરતને અનુકંપાબુદ્ધિથી પણ દાન દેતાં જે તેની અવિરતિનું પિષણ ગણી તેની અનુમોદના ગણવામાં આવે તે પાંચમા ગુણઠાણાથી બારમા ગુણઠાણ સુધીના છ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયથી ભરેલા હોઈ તેઓને પણ દાન દેનારે જ્ઞાનાવરણીય આદિના પિષણને કરનારે થઈ તે ઘાતકર્મના અનુ. માદક કેમ નહિ બને અને તેથી મહાપાપી કેમ નહિ થાય? વળી તે ભિખપંથીના ટોળાંને પણ દાન આપનારે મનુષ્ય તે ભિખમપંથીના ટેળામાં વીતરાગતા અને સદા અપ્રમત્તતા ન હોવાથી તે ટેળાંના ભેખધારીના આત્મામાં રહેલા પ્રમાદ, કષાય અને હિંસાદિકની અનુમોદના કરનારે થઈ મહાપાપી કેમ ન બને ? વળી, દયાના દુશ્મનોની અપેક્ષાએ તે શ્રી જ્ઞાતાસૂત્રમાં કહેલી અને મેઘકુમારના જીવ-હાથીએ કરેલી સસલાની દયા અઢાર પાપસ્થાનકની અનુમોદનાવાળી થઈ જાત, પણ શાસ્ત્રકારે તે તેજ હાથીએ કરેલી સસલાની દયાથી હાથીને મનુષ્યભવ વિગેરેની પ્રાપ્તિ રૂપ લાભ જણાવ્યું છે. આવી રીતે “અનુકંપાદાનને નિષેધ શાસ્ત્રવિરૂદ્ધ છે” એમ સ્પષ્ટપણે જાણી શકાય છે. હવે એ અનુકંપાને નિષેધ યુક્તિથી વિરૂદ્ધ કેવી રીતે છે અને નયસારને અનુકંપાને પ્રસંગ કેવી રીતે આવે છે તે આપણે વિચારીએ. નયસારની અનુકંપાની વિશિષ્ટ ભૂમિકા પૂર્વકાળમાં એવા કેટલાક પ્રતિષ્ઠિત લેકે હતા કે જેઓ લેકેના સમૂહ એટલે સાથને સાથે લઈને દેશાંતરે વેપાર માટે પ્રયાણ કરતા હતા અને તેથી તેવા પ્રતિષ્ઠિતેને સાર્થવાહ તરીકે ગણવામાં આવતા હતા. જેવી રીતે યુગાદિ ભગવાન શ્રી ઋષભદેવજીએ ધના સાર્થવાહના ભવમાં સર્વ લેકની સંભાળ લેવાની જાહેરાત સાથે સાથે કાઢી સાર્થવાહપણું કર્યું હતું, Page #45 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યાત તે રીતે આ નયસારના ભવ વખતે પણ કાઇક પ્રતિષ્ઠિત સગૃહસ્થે કાઇક સારા શહેરમાંથી ક્રીન, અનાથ વિગેરેને તેની અડચણા દૂર કરવાની જાહેરાત પૂર્વક અને સાથ'માં સાથે આવતા દરેક મનુષ્યની રક્ષા કરવાની સવ સામગ્રી તૈયાર કરી કાઇક અમુક શહેર જવા માટે સાથ કાઢી સાવાહપણું ધારણ કરેલું છે. આવી રીતે જાહેરપણે સાનું જવું અને સાવાહની ઉદ્ઘાષણા તે મૂળ સ્થાનમાં વિચરતા સુવિહિત શિરામણ સાધુ મહાત્માઓને શ્રવણુગાચર થઇ. *ર ** સાધુ–સુવિહિતાને વગર કારણે જંગલ એળગીને વિહાર કરવાની મનાઈ છે” અને એજ કારણથી કેટલેક સ્થાને નિષ્ઠાનું વિદ્યાìવિ નિષિદ્ધઃ એમ સામાન્ય રીતે વિશેષ વિધાનને અંગે કહેવામાં આવ્યું છે, પણ “ સર્વથા જંગલ ઓળગીને વિહાર ન કરવા અગર સકારણ પણ સાધુઓએ જંગલ એળગીને દેશાતરે ન જ જવું” એમ નિશ્ચિત નથી, તેથી તે સુવિહિતશિરામણએને પણ તે સાČવાહની ઉદ્ઘાષણા સાંભળી દેશાંતરે જવાના વિચાર થાય તે અસ ંભિવત નથી, યાવત્ સાથવાહની અનુજ્ઞા લઈને સુવિહિત સાધુએ પણ સાÖની સાથે તે ગામથી વિહાર શરૂ કર્યું. અવિચ્છિન્નપણે પ્રયાણ કરતાં જે ગામથી સાથ ચાલ્યા હતા તેની નજીકની વસ્તીવાળા બધેા દેશ એળગ્યા અને જંગલના નજી કમાં કોઇક ગામમાં સાથČવાહુના પડાવ થયા, ત્યાં મુનિમહારાજાએ અજ્ઞાત અને છ એવી ભિક્ષા માટે તે નજીકના ગામમાં ગાચરી માટે પધાર્યાં. આહારાદિકની ગવેષણામાં વાર લાગી હાય કે સાર્થ વાહને ત્યાંથી ઉપડવાને બીજું કાંઇ કારણુ થયું હોય, પણ તે મુનિ મહારાજા ગામમાંથી ભિક્ષા લઈને પધારે અને ગોચરી કરીને સામાં મળી જાય તે પહેલાંજ સાથ વાહે સાના પડાવ ઉપાડી લઇ પ્રયાણુ શરૂ કરી દીધું. મુનિ મહારાજા પણુ ભિક્ષાવૃત્તિ કરી આહારપાણી કરીને સાથ'માં Page #46 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું મળી જઈશું એવી બુદ્ધિએ તે ગામથી વિહાર કરી આગળ ચાલ્યા. આગળ ચાલતાં ચાલતાં તે મુનિ મહારાજાએ ભયંકર જંગલમાં ભૂલા પડ્યા અને માને કે શ્રી નયસારની ભવિતવ્યતા જ જાણે સમ્યક્ત્વ દેવા માટે તેમને ખેંચી લાવતી હોય તેવી રીતે તે મુનિ મહારાજાએ જંગલના જે કિનારે તે નયસાર આવેલ છે તેજ કિનારે તે મુનિ મહારાજાએ પણ માર્ગ ભૂલવાથી આવી ચડ્યા. જંગલથી તે મુનિ મહારાજાઓ જે વખતે બહાર આવ્યા છે અને ભવિષ્યના ભગવાન એવા શ્રી નયસારને જે વખતે તે મુનિ મહારાજાઓ દેખવામાં આવ્યા છે તે વખતે તે મુનિ મહારાજાઓની અવસ્થા દેખીને તેમ જ તેમનું વિદેશીપણું અને જે જંગલ તે મુનિ મહારાજાઓ ઉતર્યા છે તેનું અત્યંત વિકટપણું કે જે વિકટ જંગલમાં શસ્ત્રધારી પણ એકાકી વિચારી શકતા નથી. વળી પરિશ્રમથી થયેલ પરસેવાથી રેબઝેબ થએલા, ભયના ભણ કારાથી ભરાએલા, ક્ષુધા અને તૃષાથી અત્યંત વ્યાકુળ અને પરદેશી એવા સાધુઓને તે નયસારે ઝાડની વિકટ ઘટાઓથી ભરપૂર એવા સ્થાનમાં મધ્યાહ્નકાળે દેખ્યા, અર્થાત તે સાધુઓ મધ્યાહ્નકાળ સુધી અજાણયા જંગલમાં ભૂલા પડ્યા છતાં કેવી રીતે હેરાનગતિ પામ્યા હશે અને તેમની કેવી અવસ્થા થઈ હશે તેની આપણને કલ્પના આવવી પણ અશક્ય છે, તેવી રીતે હેરાન થએલા પરદેશી જંગલ ઓળંગીને આવેલા મુનિ મહારાજાઓને દેખીને નયસાર જે અનુ કંપા ભાવમાં પ્રવેશ કરે છે તે તેના આત્માની સંસ્કૃત દશા જણાવે છે. નયસારમાં મેલબીજની સંગતિ શાસ્ત્રકારોએ મેક્ષના બીજ તરીકે તત્વને અદ્વેષભાવ જણાવ્યું છે, તે અહીં નયસારમાં પણ બરાબર ઘટે છે. જે તે નયસારને જૈન સાધુને અંગે અષભાવ ન હોત, પણ વર્તમાન યુગના વીરશાસનના વીર કહેવડાવનારા મહાનુભાવે સર્વજ્ઞ શાસનમાં વર્તતા છતાં માત્ર વિચારભેદને સહન નહિ કરતાં કંઈ પણ જૈન વ્યક્તિ કે જેનના નાના બાળકને પણ ન છાજે તેવા મારે, Page #47 -------------------------------------------------------------------------- ________________ આગમત બંદીખાને નાખ, વિરોધીને આર્થિક નુકશાનમાં રાજી થવું, કૌટુંબિક નાશમાં કિલકિલાટ કર, અપમાનમાં આનંદ માને ચાવત તેના શારીરિક દુઃખમાં સંતોષની સીમાએ પહોંચવું વિગેરે વિચારે ધરાવવા સાથે વચનપ્રવાહને વિસ્તારે છે, તેવી દ્રષદશા હેત તે તે નયસારને તે કષ્ટની કેટિએ ગએલા પણ સુવિહિતને દેખીને અંશ માત્ર પણ અનુકંપા આવત નહિ, પણ નયસારને તે સુવિહિ તેને તેવી અવસ્થામાં દેખીને અદ્વેષભાવ હોવાથી ઘણી જ તીવ્ર અનુકંપા આવી અને તેજ અનુકંપાને લીધે સાર્થવાહની અનુચિત પ્રવૃત્તિને તેને વિચાર થવા લાગે. નયસારની વિશિષ્ટ વિચારણું તે નયસારના મનમાં આવ્યું કે ઉષણ કરીને વિશ્વાસ દેવાપૂર્વક સાર્થમાં લીધેલા સર્વ પુરુષને સર્વ પ્રકારે જાળવવા એ સાર્થવાહની ફરજ હોય તે પછી આવા તપસ્વી સાધુઓ સાર્થથી છૂટા પડી જાય તેની સાથે વાહે ખબર કેમ ન રાખી? વળી સાધુઓ ભૂલા પડી જંગલમાં રખડયા ત્યાં સુધી પણ સાર્થવાહ કેમ તપાસ ન કરી એ તે ખરેખર સુવિહિત સાધુઓની ભાગ્યદશા જ અને આયુષ્યનું સુસ્થિતપણું જોરદાર કે જેને લીધે ભૂલા પડયા છતાં પણ ભયંકર જંગલને પાર પામી શક્યા. ક્ષણવાર સાર્થવાહ સંબંધી આ વિચાર કરીને નયસાર સુવિહિત સાધુઓને આશ્વાસન દેવાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. મુનિ મહારાજાઓને અશન-પાન આદિથી પ્રતિલોભે છે, મુનિ મહારાજાએ પણ દાયકઆદિની શુદ્ધિ દેખીને નયસારે દીધેલા અનાદિકને ગ્રહણ કરી આહારપાણ એકાંતમાં જઈ વાપરી લે છે, મુનિ મહારાજાઓને પ્રતિભાભીને વિદાય કર્યા છતાં મુનિ મહારાજાએ જે સાર્થથી છૂટા પડેલા છે તે જ સાર્થમાં ભેળવવાના વિચારને વળગી રહેલ છે અને તેથી જ મુનિ મહારાજાએ આહારપાણ કરીને ઊડ્યા કે તરત જ મુનિ મહારાજાઓની પાસે આવે છે અને વિનતિ કરે, છે કે આપ પધારે. હું આપને તે સાર્થની સાથે ભેળવી દઉં. Page #48 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું નયસારની ભક્તિ મુનિ મહારાજાઓ આહારપાણી કરી રહે પછી પણ તત્કાળ મુનિ મહારાજને સાર્થમાં ભેળવી દેવા માટે માર્ગ બતાવવાની વિનતિ કરવી એ જ કહી આપે છે કે નયસારના મનમાં મુનિ મહારાજાએને સાથે સાથે ભેળવી દેવાની તમન્ના લાગેલી હતી, મુનિ મહારાજાઓ પણ સાર્થમાં ભળવાને માટે જ ચાહતા હતા અને તેથી તે નયસારની વિનતિને અંગે તત્કાળ વિહાર કર્યો અને નયસાર પણ તે મુનિ મહારાજાઓને સાર્થમાં ભેળવવા માટે માર્ગ દેખાડવા સાથે ચાલ્યું. ' માર્ગમાં ચાલતાં પણ મુનિ મહારાજાઓનું ધ્યાન જગતના જીવ માત્રના ઉદ્ધાર તરફ હેવાને લીધે તે નયસારને પણ સંસારસમુદ્રથી ઉદ્ધાર થાય એ દષ્ટિએ નયસારને ઉપદેશ આપવાની ઈચ્છા થઈ, કારણ કે અત્યાર સુધીની તેનયસારની પ્રવૃત્તિ દેખીને તે મુનિ મહારાજાઓને જરૂર એમ લાગેલું હોવું જોઈએ કે અન્ય ધર્મમાં રહેલો છતાં આટલા બધા અદ્વેષભાવવાળે અને અનુકંપા કરવામાં આગેવાનપણું ધારણ કરનાર તથા પરોપકારને માટે નિસ્વાર્થ પણે પરિશ્રમ વેઠનારે હેવાથી ખરેખર આ પાત્રરૂપ છે અને તેથી આ જીવમાં વાવેલું બધિનું બીજ ઘણી સારી રીતે નવપલ્લવિત થશે એમ ધારી શુદ્ધ દેવાદિક તત્ત અને જીવાદિક પદાર્થોનું સ્વરૂપ સચેટપણે સમજી શકાય એવી ભવસમુદ્રને તારવા પ્રવહણ સમાન ધર્મદેશના સુવિહિત મુનિ મહારાજાઓએ કરી. રસ્તે ચાલતાં ઉપદેશ આપે ઉચિત નથી જો કે માર્ગમાં ચાલતાં સુવિહિત મુનિઓને પૃચ્છનાદિક સ્વાધ્યાય પણ કરવાનું હોય નહિ, કેમકે તે સ્વાધ્યાય ઈર્યાસમિતિને વ્યાઘાત કરનાર છે અને તેથી જ શ્રી ઉત્તરાધ્યનસૂત્રમાં ઈર્યા સમિતિપૂર્વક ચાલતી વખતે માર્ગમાં સ્વાધ્યાય કરવાને નિષેધ કરે છે, અને જે વાચનાદિક સ્વાધ્યાયને નિષેધ હોય તે પછી Page #49 -------------------------------------------------------------------------- ________________ આગમત ધર્મકથારૂપ સ્વાધ્યાય કરવાનું તે માર્ગમાં ચાલતાં હોય જ નહિ. છતાં શાસ્ત્રકારે ભયયુક્તમાર્ગમાં નમસ્કાર આદિ પરાવર્તનારૂપી સ્વાધ્યાયની છૂટ આપે છે, તેવી રીતે આ સુવિહિતેએ પણ તે નયસારની તેવી ભદ્ધિકતા દેખીને ધર્મકથાને પ્રયત્ન કર્યો હોય તે અસંભવિત નથી. આ રીતે સુવિહિતશિરોમણિઓએ નયસારની યથાભદ્રિકતા દેખીને આપેલી દેશનાથી તે નયસારને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. નયસારના વનગમન વિષે ભિન્ન-ભિન્ન વિચારધારા આ સ્થાને જેમ આવશ્યકનિક્તિકારે માત્ર માર્ગદર્શનની જ વાત જણાવી છે, અને સાથે તે વખતે સમ્યગ્દર્શન થયું એટલું જ માત્ર જણાવેલું છે, પણ નયસાર જંગલમાં ગયે હતું, શા માટે ગયે હતે? મુનિઓને માર્ગ દેખાડવા કેણ ગયું? અને નયસારને સમ્યકત્વ ક્યાં થયું એ વિગેરે વિશેષ હકીકત નિર્યુક્તિકાર મહારાજે જણાવી નથી, જ્યારે મૂળ ભાષ્યકારે જાથાવાયામ એમ કહી રાજાને માટે લાકડાં લાવવા નયસાર વનમાં ગયે એટલું જણાવ્યું છે, તે પછી ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિજી અને શ્રીમલયગિરિ મહારાજે કથાપ્રસંગમાં “રાજાના આદેશથી ગાડી ગાડાં લઈને રાજા માટે લાકડાં લેવા નયસાર વનમાં ગયો છે” એમ જણાવ્યું છે, પછી આચાર્ય શ્રી ગુણચંદ્રજી પ્રાકૃત મહાવીરચરિત્રમાં ભવન અને રથ આદિને માટે ઘણું કિંકરે (દરેક કાર્યમાં હુકમ માગનારા મનુષ્ય)ની સાથે લાકડાં માટે જવાનું જણાવે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ “માત્ર સારાં લાકડાં માટે નયસારનું ચાકરે સાથે જંગલમાં જવું જણાવે છે, અને શ્રી કલપસૂત્રની રાધિકા ટીકા વિગેરેમાં “તે નયસાર કાષ્ટ (આ શબ્દ સામાન્ય રીતે બાળવાનાં લાકડાં માટે જ વપરાતે છે તેના ભારાવાળાને કાષ્ટવાહક કહેવામાં આવે છે) લેવા માટે જંગલમાં ગ” એમ જણાવે છે. (ત્યાં નથી તે ઘણું ગાડાંની વાત અને નથી કરચાકરની વાત.) Page #50 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું આ બધા પાઠમાં “એકલા નયસારને મુનિને જેગ કેમ મળે? મુનિઓને એકલા નયસારની સાથે જ વાર્તાલાપ કેમ થયો? આહારપાણી પ્રતિલાભવાની તક એકલા નયસારને કેમ મળી નયસાર પોતે જ પિતાની પાસે નેક છતાં માર્ગ દેખાડવા કેમ ગ?” વિગેરે ખુલાસો મેળવી શકાય તે લેખ નથી. છતાં એક સબધિકાના લેખ ઉપરથી આગળ લખવામાં આવેલા નયસારના વિવેચનથી જેમ કેક મનુષ્ય જીભની ચળ ઉતારી લેખનના ગદા માર્યા છે તેવી જ રીતે અહીં સમ્યક્ત્વના. પ્રસંગમાં પણ જીભની ચળ ઉતારે નહિ તેટલા માટે જણાવવું જરૂરી છે કે– કેઈક શાસ્ત્રકાર “આહારપાણના દાન આદિથી સમ્યક્ત્વ થયું” કહે છે, કેઈક “આહારપાણ પછી માર્ગ બતાવવા પહેલાં દીધેલા ઉપદેશથી સમ્યક્ત્વ થયું” કહે છે, વળી “કઈક માર્ગમાં જતાં વચમાં બેસી ધર્મોપદેશ આપે તેથી સમ્યકત્વ થયું” એમ કહે છે, જ્યારે કેટલાક શાસ્ત્રકારો “માર્ગમાં ચાલતાં મુનિઓએ આપેલા ધર્મોપદેશથી નયસારને સમ્યક્ત્વ થયું” એમ કહે છે. નયસારના આત્માની ઉત્તમતા આવા સમ્યક્ત્વની પ્રાપ્તિના વિવિધ લેખમાંથી તવને અંગે કઈ પણ જાતની વિરૂદ્ધતા ન દેખતાં કથાના પ્રસંગમાં વિવિધ પણું બનવું સ્વાભાવિક ગણી “માત્ર માર્ગમાં ચાલતાં ધર્મોપદેશથી સમ્યકત્વ પમાડયું” એ એક જ વાતને અહીં આગળ ઉલ્લેખમાં લીધેલી છે, અને તેથી દાનાદિકના પ્રભાવને અહીં ઉલ્લેખિત નહિ કરતાં માત્ર સુવિહિતશિરોમણિઓની માર્ગમાં ચાલતા પણ દેશના દેવાની નિષિદ્ધ એવી પણ રીતિને અનુસરીને લખાણ કરવામાં આવ્યું છે. ઉપર જણાવેલી નયસારની હકીકતમાં એટલું તે સ્પષ્ટ છે કે શ્રી નયસાર કેઈક તેવા ભાગ્યના ગે જ મુનિઓના સમાગમમાં આવ્યું, તેને દાનબુદ્ધિ જાગી, યથાર્થ રીતિએ દાનવિધિ સાચવ્યું, Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આગમત સાધુઓને માર્ગે ચઢાવી સાર્થમાં ભેળા કરવાની બુદ્ધિરૂપી અષપણના ફળરૂપી સંપત્તિ પ્રાપ્ત થઈ અને તેને જ પ્રતાપે મુનિમહારાજ પાસેથી ધર્મોપદેશ પામી સંસારમાં અનંત પુદ્ગલપરાવર્તન સુધી રખડતાં પણ ન મેળવાય તેવું સમ્યક્ત્વરત્ન તેણે મેળવ્યું. પણ આ બધે અધિકાર માત્ર પ્રસંગાનુપ્રસંગવાળો જ છે, ચાલુ અધિકાર છે તે નયસારમાં સમ્યક્ત્વ ન હોવા છતાં પણ પરોપકારમાં પરાયણતા કેટલી હતી કે જેને પ્રતાપે પિતે અન્ય મતને છતાં પિતાના મતથી વિરૂદ્ધ જૈન મતવાળા સાધુઓની તરફ અનુકંપાબુદ્ધિ થઈ દાન દીધું, માગે ચઢાવવા પણ ગે. સામાન્ય દષ્ટિએ વિચારનારે પણ સમજી શકશે કે જૈનેતર તરફથી થયેલું સાધુ મહત્માને અંગે આ બધું વર્તન એ ખરેખર તે આત્માની ઉત્તમતાને સ્પષ્ટ રીતે ધ્વનિત કરે છે. નયસારની પરેપકાર વૃત્તિને ઉપસંહાર આ રીતે આગમ વ્યતિરિક્ત દ્રવ્યનંદીના મૂળ અધિકારમાં દ્રવ્યપૂજાના અધિકારમાં ત્રિલેકનાથ તીર્થકર ભગવતેનું પોપકારમાં નિરતપણે જણાવવા માટે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની સમ્યકત્વ પહેલાં પણ તેમના જીવની તથાભવ્યત્વને અંગે રહેલી ઉત્તમતા જણાવીને પરેપકાર વૃત્તિનું સ્વરૂપ વિચાર્યું. અહીં એક વાત ખ્યાલમાં રાખવા જેવી છે કે જે તે નયસારને જીવ સ્વાભાવિક રીતે અનુકંપાગુણને ધારણ કરનારે ન હેત તે તે જંગલમાં માગભ્રષ્ટ થયેલા સાધુઓની દુઃખમય સ્થિતિને દેખીને અનુકંપા ધરાવી શકતા નહિ. તેમજ જંગલ જેવા સ્થાનમાં દાન દેવાની બુદ્ધિ કે જે સમ્યગ્દર્શન ન હોવાથી અનુકંપા બુદ્ધિથી જ થાય તે તે આવત જ નહિ. વળી તે નયસાર એકલા ક્ષુધાતૃષા આદિના બાહ્ય દુઃખને લીધે જ અનુકંપા ધરાવી શક્યો એટલું જ નહિ પણ સાધુએ સાર્થથી જુદા પડેલા હોવાથી તેમને સાર્થની સાથે ભેળવવાની જે ચિંતા, તે ચિંતાને ટાળવારૂપ અનુકંપા પણ તેના હૃદયમાં બરોબર વસી ગઈ. Page #52 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૩૫ નયસારની માર્ગ બતાવવાની વૃત્તિનું રહસ્ય કેમકે તે શ્રી નયસારના ચરિત્રને જણાવનારા કોઈ પણ ગ્રંથમાં મુનિઓએ માર્ગ દેખાડવા માટે નયસારને પ્રેરણા કરી હોય એવો ઉલ્લેખ જ નથી, પણ સ્થાને સ્થાને તે ઉલ્લેખ છે કે સુવિહિત શિરોમણિ સાધુઓએ આહારપાણ કર્યું, પછી સ્વયં નયસાર તેઓશ્રીની પાસે આવીને પ્રેરણા કરે છે કે-“હે મહાભાગ્યશાળીએ આપ પધારે, હું આપને માર્ગ દેખાડું.” આવી રીતે પ્રેરણા કરીને પિતાથી અપરિચિત અને જુદા ધર્મવાળાને માર્ગ દેખાડવા પ્રવૃત્તિ કરવી તે તે નયસારમાં અનુકંપાગુણની વિશિષ્ટતા જણાવવા સાથે પરોપકાર વૃત્તિની વિશિષ્ટતા જણાવનારી બાબત છે. અર્થાત આહાર આદિનું દેવું જેમ પરોપકારવૃત્તિના ગુણથી જ બન્યું છે, તેમ સ્વયં પ્રેરણા કરીને માર્ગ દેખાડવા જવું તે પણ તે જીવની અત્યંત પરેપકારવૃત્તિને આભારી છે. જગતમાં કેટલાકે આંગળી માત્રથી નિર્દેશ કરી પરોપકારની બુદ્ધિ દાખવવાવાળા હોય છે, પણ પિતે સ્વયં સાથે ચાલી, પ્રેરણા પૂર્વક માર્ગે ચઢાવવા તૈયાર થનારા પરોપકાર કરનારા ઘણા દુર્લભ હેય છે. શોચનીય બીના વર્તમાન કાળમાં કેટલાક સાધુમહાત્માઓને એ વાતને સ્પષ્ટ અનુભવ છે કે તેઓ કઈ ગામમાં ગયા હોય અને તેઓને દુકાન ઉપર બેઠેલે કુલથી જૈનધર્મવાળો હોય અને તિલક કરેલું હોવાથી સામાન્ય રીતે ધર્મના સંસ્કારવાળે હેય, તેવાને માત્ર ઉપાશ્રયનું સ્થાન પૂછવું હોય ત્યારે તે મહાનુભાવ આંગળીના ટેરવે ઉપાશ્રયને રસ્તે દેખાડે છે, પણ એ કેઈક જ મહાનુભાવ હોય છે કે જે સાધુ મહાત્માને ઉપાશ્રય દેખાડવા માટે સ્વયં પ્રવૃત્ત થાય અને સાથે ચાલે જ્યારે આવી રીતે કુલથી જૈન ધર્મવાળા અને કાંઈક સંસ્કારવાળાને પણ ઉપાશ્રયને માત્ર માર્ગ દર્શાવવામાં પ્રવૃત્તિ થવી Page #53 -------------------------------------------------------------------------- ________________ આગમત મુશ્કેલ પડે છે, તે પછી તે નયસારનું સાર્થમાં ભળી શકે તેવી. રીતના માર્ગને દેખાડવા માટે સાધુ મહાત્માઓની સાથે પ્રયાણ કરવાનું થયું છે તે તેની પરોપકારવૃત્તિ જણાવવા માટે બસ છે. નયસારની પરેપકાર-વૃત્તિની વિશિષ્ટતાનું રહસ્ય કેટલાક ગ્રંથકારેએ નયસારની સાથે ઘણા ગાડાં અને નેકરચાકરે હેવાનું સ્પષ્ટપણે જણાવ્યું છે તેને અંગે વિચાર કરીએ તે એ વધારે સ્પષ્ટ થાય છે કે ગાડાં અને નેકરેની ચિંતાને પણ તેણે માર્ગ દેખાડવા રૂપ પર પકારને અંગે ગૌણ કરેલી છે, એટલું જ નહિ પણ વર્તમાનમાં ભાવિક ગણાતા શ્રાવકોએ પણ ત્રિલેકનાથ તીર્થકરની સેવા, ગઠી એવા નેકરને, તરણતારણના કાર્યમાં પ્રવહણ સમાન સાધુ મહાત્માઓની આહારદાનાદિક ભક્તિ રસેઈઓ આદિ નેકર દ્વારા અને પાણી ગાળવું, ધાન્ય વીણવું, શાક શોધવું વિગેરે ધર્મ રાખી શકે તેવાં કાર્યો, ઘાટી કે ભૈયા આદિ નેકર દ્વારા કરતાં નજરે આવે છે, તે પછી તે નયસાર પિતાની સાથેના નેકર ચાકરેને સાધુ મહાત્માઓને માર્ગ દેખાડવાનું નહિ ભળાવતાં પિતે જ જાતે તેઓશ્રીને જે માર્ગ દેખાડવા જાય છે, તે જ તેમની પરોપકાર વૃત્તિની વિશિષ્ટતા જણાવે છે. નયસારની આ જાતની પરેપકારવૃત્તિની વિશિષ્ટતાના કારણે સાધુ મહાત્માઓને તે નયસાર ધર્મ પામવાને લાયક લાગે અને માર્ગે ચાલતાં પણ ધર્મોપદેશ દેવાનું એગ્ય જણાયું; કેમકે તે નયસારની ધર્મોપદેશને માટે ગ્યતા જાણવા માટે બીજી કોઈ પ્રવૃત્તિ થઈ હોય તેવું શાસ્ત્રમાં વિધાન દેખાતું નથી, અને અપરિચિત અને વિધમી છતાં દાન દેવાની થએલી બુદ્ધિ એ સામાન્ય પરોપકાર વૃત્તિ જણાવનારી હોય અને આ માર્ગ દેખાડવાની પ્રવૃત્તિ વિશેષ ઉપકારને જણાવનારી થાય, ને તેથી સાધુ મહાત્માઓને નયસારની ધર્મગ્યતા લાગે તે કાંઈ આશ્ચર્ય નથી. Page #54 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું વળી ટાળવાના પ્રયત્ન છતાં અવિધિ લાગી જતી હોય તે પણ ધર્માનુષ્ઠાન છેડવું નહિ, કેમકે अविहिकया वरमकयं, उस्सूयवयणं पयन्ति गीयत्था । पायच्छित्तं नम्हा, कर लहुयं अकए गुरुयं ॥१॥ એવી શાસ્ત્રની પ્રસિદ્ધતમ ગાથાને ન ગણકારતાં કેક કેક તે ગાથાને અનુસાર દેવાતા ઉપદેશને અવિધિ પંપાળવાને ઉપદેશ ગણી સ્વછંદપણે બેલે, એટલું જ નહિ પણ અવિધિ ટાળવાને સ્પષ્ટ ઉપદેશ છતાં પણ જેઓ શાસ્ત્રને ખોટે પાઠ રજુ કરી આકસ્મિક કર્મોદયે થતી અવિધિની જગે પર અવિધિસ્થાપનને પાઠ આપી લેકેને ભરમમાં નાખે તેવાઓના કથનની કિંમત શી? આપવાદિક રીતિએ પણ રસ્તે ચાલતાં ઉપદેશની સફળતાનું બીજ અહિં વસ્તુતઃ અવિધિ કહે કે અપવાદ કહે ગમે તે કહો પણ કેટલાક ગ્રંથકારોના જણાવવા પ્રમાણે સુવિહિત-શિરોમણિએ માર્ગમાં ચાલતાં ઉપદેશ આપી શ્રીનયસારને સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવ્યું છે તે ઉત્તમ કાર્ય થયું છે એ સંબંધી કઈ પણ શાસ્ત્રકારે ભિન્ન મત જણાવ્યું નથી. સુવિહિત-શિરોમણિએમાંથી જે સુવિહિત શિરોમણિએ શ્રી નયસારને જે ધર્મોપદેશ આપી સમ્યકત્વરૂપી મહત્તમ ગુણ (જે કે અનંત કાળે પણ પ્રાપ્ત થ દુર્લભ છે તે) પમાડયો હશે, તે ઉપદેશ દેવાદિક તત્વે અને જીવાદિક પદાર્થોના સ્વરૂપ વિગેરેને જણાવનાર જ હવે જોઈએ, અને તે તત્વ અને પદાર્થ સંબંધી ઉપદેશ લાંબા વાકય પ્રબંધથી હેય એ અસંભવિત નથી, કેમકે તેવા લાંબા વાક્ય પ્રબંધ વગર તેવા ત કે પદાર્થોની ઓળખાણ તેવા અપરિચિત વિધમીને સહેજે થઈ શકે નહિ. અને તેવી એળખાણ થયા વિના સર્વ પદાર્થોની શ્રદ્ધા ઉત્પન્ન કરનાર સર્વ દ્રવ્યપર્યાય વિષયક શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ શ્રી નયસાર મેળવી શકે નહિ. Page #55 -------------------------------------------------------------------------- ________________ આગમત આ હકીકત વિચારતાં સુવિહિત-શિરોમણિએને સાર્થમાં લેળવવા માટે નયસાર ઘણા ગાઉ સુધી દૂર ગએલે જોઈએ એમ માનવા તરફ સહેજે આપણું મન દેરાય, અને જો એ વાત માનીએ તે ઘણું ગાઉ સુધીની મુસાફરી કરીને પણ સુવિહિત– શિરેમણિઓને સાર્થની સાથે ભેળવી દેવાની પરોપકાર વૃત્તિ જે જાગી, તે તેમના આત્માની સ્વાભાવિક પરોપકારનિરતતાને દર્શાવવા માટે ઓછી ઉપયોગી નથી. આવા પરોપકારનિરત મનુષ્યને સાધુ પુરુષને સમાગમ થાય, અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તે કેઈ પણ પ્રકારે આશ્ચર્યકારક નથી. આ રીતે નયસારના ભવમાં એક સમ્યક્ત્વના પ્રસંગના જણાવેલા વૃત્તાંતથી આપણે મહાવીર પરમાત્માનું પરોપકારનિરતપણું જાણું શકીએ, પણ મહાવિદેહ સરખા ક્ષેત્રમાં જ્યાં લાખો પૂર્વનું આયુષ્ય છે ત્યાં તેમની આખી જિંદગીમાં તે પિતાની પરોપકારનિરતતાની ટેવને અંગે ક્યા કયા પક્ષકારના કાર્યો સમ્યકત્વ પ્રાપ્તિ પહેલાં અને પછી પણ કર્યા હશે તેને શાસ્ત્રોમાં શ્રી નયસારના ભાવ સંબંધી બીજા વૃત્તાંત આવતા નથી. નયસારની પરહિતનિરતતાને પરિચય જો કે શ્રી ગુણચંદ્રસૂરિજીના મહાવીરચરિત્રમાં માતાપિતાએ શ્રી નયસારને નીતિના વર્તન સંબંધી ઉપદેશ આપે છે, પણ માર્ગ દર્શન વિગેરેના વૃત્તાંત જેવું શ્રી નયસારનું બીજું કંઈ સચેટ વર્ણન તેમની પરોપકારવૃત્તિની ટેવને દર્શાવવાવાળું નથી એ ચોક્કસ જ છે, તે પણ જરૂર એમ માનવું પડે છે કે તેવી પોપકારવૃત્તિની ટેવ તેમને હેવાથી લાંબા આયુષ્યના જીવનમાં અનેક પરેપકારના કાર્યો કરેલાં જ હોવાં જોઈએ. આ ઉપરથી તે નયસારને આત્મા કે જે ત્રિલોકનાથ ભગવાન મહાવીર મહારાજને જીવ છે, તે બીજાના ઉપકાર તળે દબાયા સિવાય બીજાના ઉપકારમાં લીન રહેવારૂપ પ્રતિનિરત હતું એમ માનવું જ વ્યાજબી છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૩૭ નયસારની પરમાર્થવૃત્તિ ઉપદેશનું કારણ બને જોકે સાધુ મહાત્માએ સર્વ જીને ધર્મોપદેશ આપવાને કટિબદ્ધ હોય છે, કેમકે તેઓની ભાવના જ એવી હોય છે કે જગતના સર્વ છ કેર માર્ગને પામી શાશ્વતપદ મેળવનારા થાય અને તેથી જ મહાપુરુષે ઉપસ્થિત અને અનુપસ્થિત એટલે કે સાંભળવા તૈયાર થએલા અને નહિ થએલા સર્વને ધર્મોપદેશ આપે” એમ શાસકારે ફરમાન કરે છે, એટલે નયસારને અંગે કેઈક વિશિષ્ટ ગ્યતા તે સુવિહિત શિરોમણિઓએ દેખેલી હોવી જોઈએ કે જેને અંગે “આ યોગ્ય છે” એમ ધારી ધર્મોપદેશને માટે કારણ શાસકારે એ જણાવ્યું. હાલમાં જે ચરિત્ર ઉપલબ્ધ થાય છે, તેને આધારે ઉપર જણાવેલી આહારદાન અને માર્ગદર્શનને માટે ચાલવાની પ્રવૃત્તિ જ તે મહાત્માઓને ધર્મોપદેશની યેગ્યતાના કારણ તરીકે લાગી હોય તે નવાઈ નથી. ' રસ્તે ચાલતાં ઉપદેશ ન અપાય છતાં આપે? તેનું રહસ્ય વિશેષમાં તે મહાત્માએ શુદ્ધ ચારિત્રવાળા હોઈ અવિધિને ટાળવા તૈયાર હોય તે તે સ્વાભાવિક જ છે. છતાં પણ કેટલાક શાસ્ત્રોના જણાવવા પ્રમાણે તે સુવિહિત શિરોમણિઓએ માર્ગે ચાલતાં જે ધર્મોપદેશ આપે તે અવિધિ ગણાય તેમાં બે મત થઈ શકે તેમ નથી, છતાં “તે અવિધિનું કાર્ય તે સુવિહિત-શિરોમણિઓએ જે કર્યું તે અનુચિત છે” એમ કેઈ પણ ધર્મપ્રેમી કહી શકશે નહિ. શાસ્ત્રમાં ઉત્સર્ગ અને અપવાદ બંને માર્ગો યચિત કર્તવ્યપણે જણાવેલા છે અને તેથી તે સુવિહિત-શિરોમણિઓને માર્ગે ચાલતાં પણ દેશના દેવારૂપ અપવાદ માર્ગનું આલંબન કરવું પડ્યું હોય તે “તે આલંબન શાસ્ત્રવિરૂદ્ધ હતું” એમ કહેવાને કઈ પણ સમજુ તૈયાર થઈ શકે નહિ. કેમકે આ અપવાદ–માર્ગના આલંબનને કે અવિધિને કેઈ અનુમતું નથી, પણ તે દેશનાથી નયસારને થએલું સમ્યક્ત્વ દરેકને Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આગામત અનુમોદનીય જ છે. આવા વિધિ, અવિધિ અને ધાર્મિક કાર્યોના વિભાગો ધ્યાનમાં ન રાખતાં જે તેવી અવિધિ માત્રથી ઉચિત કાર્ય છોડવા લાયક માનવામાં આવે તે આ નયસારને થએલું સમ્યકત્વ અને સાધુ મહાત્માઓએ કરેલી દેશના એ કાર્ય તિરસ્કાર લાયક જ થાય, પણ અવિધિ નિંદવા ને વર્જવા લાયક છતાં, પ્રમાદને કથંચિત થએલી અવિધિથી થતું ધાર્મિક કાર્ય વજવા લાયક થઈ શકે નહિ, અને તેથી જ તે સુવિહિત-શિરોમણિઓને દેશના અને નયસારની સમ્યક્ત્વ પ્રાપ્તિને કોઈ પણ શાસ્ત્રકારેએ ઉપર જણાવેલા અપવાદ કે અવિધિ છતાં પણ અગ્ય દેખાડી નથી. અવિધિને ત્યાગ વિધિને ખપ નું માર્મિક રહસ્ય અહીં ખાસ સમજવા જેવું એ છે કે-“અવિધિ ટાળવાના ખપપૂર્વક વિધિથી કરાતા ધાર્મિક અનુષ્ઠાનેમાં કથંચિત અવિધિ થાય તે પણ તે ભાવધર્મ છે, અને અવિધિ ટાળવાને કે વિધિને આદરવાનો ખપ ન કરે અને યદ્વાતદ્દા ધર્માનુષ્ઠાન આચરે તે દ્રવ્યધર્મ” આવું ધર્મસંપ્રહણમાં સ્પષ્ટ છે, તેમજ અનેક શાસ્ત્રોમાં નિરતિચાર અનુષ્ઠાને ને મહિમા જણાવવા છતાં પણ “સાતિચાર અનુષ્ઠાનથી જ નિરતિચાર અનુષ્ઠાન આવે છે” એમ પણ સ્પષ્ટપણે જણાવ્યું છે. આ ઉપરથી “અવિધિ ટાળવા પૂર્વક વિધિને ખપ કરવાની બુદ્ધિથી કરતું અનુષ્ઠાન વર્જવા ગ્ય નથી” એવું કહેવાય, અને સાથે જ અવિધિને નિષેધ પણ જણાવાય. આમ છતાં કોક પિતાની અણસમજને લીધે કે બીજા કોઈ પણ કારણથી એમ સમજી લેવાની ભૂલ કરે કે “વિધિની ઇચ્છાપૂર્વક અને અવિધિને ત્યાગ કરવાની બુદ્ધિપૂર્વક કરાતા ધાર્મિક અનુકાનમાં કથંચિત્ કર્મોદયે થતી અવિધિથી એ ધાર્મિક કાર્ય છોડવા લાયક નથી, એ ઉપદેશ જે દેવાય તે ભક્તની શરમને લીધે તે અવિધિ પંપાળવા માટે છે” એમ ખરેખર માનવું ગણવું, બેલવું કે જાહેર કરવું તે શ્રદ્ધાળુને તે શેલે તેવું જ નથી. જણાવવામાં આવે છે. વિદિ કાળથી ૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૪૩ દિક તત્વરૂપ માર્ગ ત્રિકાલાબાધિત હોવા સાથે અવિચ્છિન્ન પ્રભાવ શાળી ગણાય છે. આ જાતને વિશિષ્ટ ઉપદેશ તે સાર્થથી છૂટા પડેલા, જંગલમાંથી ઉતરીને આવેલા, અજ્ઞાતપણે પણ નયસારના આત્માને. આહારાદિક ગ્રહણ દ્વારા ઉદ્ધાર કરનારા સુવિહિત શિરોમણિઓએ માર્ગમાં દીધે હતું, અને તેથી જ તે નયસારને તે સુવિહિત શિરોમણિના પ્રતાપે સમ્યક્ત્વ પ્રાપ્તિને પવિત્ર પ્રસંગ પ્રાપ્ત થયું હતું. પણ વર્તમાનકાળમાં જેન સંઘથી બહાર પડેલા અને અન્યનું અનુકરણ મથનારા ટેળાંવાળા અને પંથવાળાએ જિનેશ્વર મહારાજના નિરૂપણ કરેલા તત્વશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન ઉપર ચેમિલજીનું સમક્તિ, હજારીમલજીનું સમતિ, મુનાલાલજીનું સમકિત, જુહારમલજીનું સમકિત વિગેરે છાપ આપી ભયંકર ભીષણ માર્ગમાં ખેંચી ભવ્યને ભવસાગરમાં સરકાવી દેનાર ભીખમનું સમકિત અને કાલુરામનું સમકિત વિગેરે કહી ભેળા જેને ભરમાવે છે તેવું તે સુવિહિત શિરોમણિઓએ કર્યું નહિ અને તેઓએ તે માત્ર જિનેશ્વર મહારાજના વચનેને અનુસરીને જીવાજીવાદિક તનું સ્વરૂપ સમજાવ્યું હતું, અને તેથી જ તે ભાગ્યશાળી નયસાર સમ્યકત્વ પામવાથી જન્મનું કૃતાર્થપણું કરી શક્યો હતે. વસ્તુતઃ તે કૃતાર્થપણાની અત્રે મુખ્યતા ન લેતાં, તેના કારણભૂત છે પોપકારવૃત્તિ હતી તેને જ અત્રે મુખ્યતાએ લેવામાં આવેલી છે. નયસારની લકત્તર પરમાર્થ વૃત્તિની વિચારણા ત્રિલોકનાથ તીર્થ કર મહાવીર મહારાજને અગે શ્રી નયસારના ભવમાં થએલ બાહ્ય પરે૫કારવૃત્તિની અપૂર્વ દિશા વિચારી હવે તે નયસારની મરીચિન ભવની અપેક્ષાએ લેકેત્તર માગને અનુસરીને થએલી પરોપકારનિરતપણા વિચારીએ મરીચિનામની વિચારણા . આ ભરતક્ષેત્રમાં વર્તમાન વીશીમાં પ્રથમ તીર્થકર શ્રી યુગાદિ Page #59 -------------------------------------------------------------------------- ________________ આગમત દેવના મુખ્ય પુત્ર ભરત ચક્રવતીને ઘેર નયસારને જીવ દેવલેકે જઈને મરીચિપણે જન્મે છે. નયસારના જીવનું મરીચિ એવું નામ જે સ્થાપન કરવામાં આવ્યું છે, તે અનર્થક કે યાદચ્છિકપણે નથી, કિન્તુ યથાર્થપણે છે, કેમકે તે મરીચિકુમારને જે વખતે જન્મ થયે છે, તે વખતે જેમ સૂર્યના બિંબમાંથી મરીચિ એટલે કિરણે ચારે દિશાએ નીકળે છે, કે દશે દિશાએ ફેલાય છે. તેવી રીતે તે મરીચિકુમાર પણ જે વખતે જન્મ પામે તે વખત તે કુમારના શરીરમાંથી દશે દિશાએ મરીચિ (કિરણ)ને વિસ્તાર થયે હતું અને તેથી તે વખતના છની સ્વાભાવિક વિશિષ્ટતા તરફ થતી વૃત્તિને અનુલક્ષીને તે ભરત મહારાજા વિગેરેએ તે કુંવરનું મરીચિ એવું નામ સ્થાપન કર્યું. - જે કે સૂર્યના કિરણોના સેંકડો કરતાં અધિક નામે હોય છે, પણ તે વખતે તે કિરણનું મરીચિ એવું નામ પ્રસિદ્ધિમાં હોય અને તેથી તે કુંવરના શરીરમાંથી નીકળેલા કિરણને મરીચિના નામથી ઓળખ્યાં હોય અને તેજ કારણને આગળ ધરીને ચક્રવર્તી ભરત મહારાજે કુંવરનું મરીચિ એવું નામ રાખ્યું હોય તે તે અસં. ભવિત નથી. જે કે અનુણ છતાં પ્રકાશ કરવા રૂપ કાર્ય ઉત નામકર્મને લીધે હેય છે અને તેનામકર્મ કેવળ ચંદ્રના વિમાનપણે પરિણમેલા માત્ર પૃથ્વીકાયિક ને જ હોય છે, છતાં આ મરીચિકુંવરના શરીરથી અનુષ્ણ એવું પ્રકાશરૂપ તેજ નીકળ્યું, તે તેમાં તેને ઉદ્યોત નામકર્મને ઉદય માનવે કે કેમ એ જ શંકા સહેજે થાય તેમ છે, પણ તે મરીચિના શરીરમાંથી સર્વત્ર સર્વકાળે મરીચિ (અનુષ્ણ પ્રકાશરૂપ કિરણો) નીકળ્યાં છે તેમ નથી, પણ માત્ર તે મરીચિના જન્મ વખતે જ ગર્ભગૃહમાં જ કિરણને ફેલાવો થએલે છે, અને તેવા કવચિત-કથંચિત બનવાવાળા બનાવને મુખ્ય માર્ગની પ્રરૂપણામાંન લઈ તેને ઉત નામકર્મના ફળ તરીકે ન લેતાં સ્વાભાવિક પ્રભાવચિહ્ન તરીકે લઈએ તે તે ખોટું નથી. અન્ય દેવતાઓ પણ Page #60 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ખરેખર નયસારે મધ્યાહ્નકાળ થયા પછી પોતે ભોજન કરવાની તૈયારી કરેલી હોય, તે સમયે અચાનક સાઈબ્રણ મુનિઓ આવી ચડે તેમને ઉલ્લાસ પૂર્વક વહેરાવે અને અનેક ગાઉ સુધી માર્ગ બતાવવા માટે મુસાફરી કરે, આ બધું તેમના પરોપકારીપણને અત્યંત ઉચ્ચ દશામાં મેલે છે. નયસાર એકલે હતું કે સપરિવાર? આ સ્થાનેશ્રીનેમિચંદ્રસૂરિજીના મહાવીરચરિત્રમાં છે એવા સ્પષ્ટ પાઠથી તે નયસાર પિતે જ મધ્યાહ્નકાળ સુધી કાષ્ટ કાપતો હતો એમ સ્પષ્ટ થાય છે, અને તે પોતે જ મધ્યાહ સુધી કાષ્ટ કાપવાના પરિશ્રમવાળો હોય તે તે નયસાર કેટલે થાકી ગએલે હવે જોઈએ, એ હકીકત કાષ્ટ કાપનારને દેખનારાઓની ધ્યાન બહાર હોય નહિ, તે તેવી અત્યંત થાકવાળી દશામાં જન કરવા બેઠેલે શ્રી નયસાર વિધમી અને અપરિચિત સાધુઓને દાન આપે અને તે પરિશ્રમ છતાં અનેક ગાઉ સુધી બપોરના સખત તડકામાં સુવિહિત શિરોમણિઓને સાથે સાથે ભેળવવા મુસાફરી કરે, એ શ્રી નયસારની પરેપકારવૃત્તિતાની ખરેખરી કસોટી છે. આ સ્થાને કેટલાકે શ્રી નયસારને કાષ્ટ કાપવાનું અનુચિત ગણી કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીએ કહેલા એવા પ્રયેગને અર્થ છેદાવતાં એલ કરે એમ આગ્રહ કરે છે, પણ તેઓએ માત્ર તે પ્રગ ઉપર તે નિર્ણય કરતાં fજી ધાતુ ચુરાદિ ગણુમાં ધીકરણ એટલે દવા અર્થમાં છે એ જે ધ્યાનમાં લીધું હેત તે કાષ્ટ છેદવાની વાતને અયોગ્ય રીતિએ બેટી પાડી, છેદાવનારપણાના અર્થને માટે કદાગ્રહ કરત નહિ. આ વિષય પ્રયોગની ચર્ચાને નહિ હોવાથી તેને ગૌણ કરી વાચકે તે માત્ર એટલું જ લક્ષમાં લેવાનું છે કે આવી રીતે સખત મહેનત કરી થાકેલે માઈલેની મુસાફરી કરી સુવિહિત શિરોમણિઓને સાથે ભેળવવામાં તત્પર થઈ પોપકારની વૃત્તિમાં પરાકાષ્ઠાએ પહોંચે તે નયસાર હતે. Page #61 -------------------------------------------------------------------------- ________________ આગમાત આ રીતે નયસારને આ પ્રસંગ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલાં પણ તેની પાપકારવૃત્તિની અસીમ અવસ્થા બતાવનાર જણાય છે – તત્વથી વિચારીએ તે તે પોપકારવૃત્તિ રૂપી કલ્પવલ્લી જ સમ્યગ્દર્શનરૂપ ફળને દેવાવાળી થઈ છે. નયસારના જીવે સમ્યગ્દર્શ નની કલ્પના પણ કરી નહતી, તેને મેળવવાની ભાવના ન હતી, તેના સાધનેની ગષણ ન હતી. સુવિહિત સાધુઓને સમાગમ થયે તે વખતે પણ સમ્યગ્દર્શનના દાતાર મહેપકારીના દર્શન થાય એવી અશે પણ ભાવના ન હતી, પણ માત્ર દુઃખી જીના દુઃખને દૂર કરવારૂપ પપકારવૃત્તિથી થએલું તેનું વર્તન સદુધર્મદેશના દ્વારાએ સમ્યકત્વને પ્રાપ્ત કરાવનાર થયું. નયસારે મેળવેલ સમ્યગ્ગદર્શનને મર્મ છે વર્તમાનકાળમાં અન્ય મતવાળાએ જ્યારે પિતાના આગમને જ અનુસરીને ચાલવામાં ધર્મ જણાવી પિતાના આગમને પરીક્ષાની કેટિમાં ન મેલતાં યુક્તિથી વેગળા રાખી, સ્વકલ્પિત અર્થોને આધારે પ્રાણીઓને પ્રવર્તાવવામાં ધર્મ સમજાવવા મથન કરે છે, અને તેને જ પ્રતાપે અન્ય મતેમાં એક સરખા આગમને સ્વીકાર છતાં વિશિષ્ટદ્વૈત, કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત, જ્ઞાનાદ્વૈત, શબ્દાદ્વૈત વિગેરે અદ્વૈતપણાના ભિન્ન ભિન્ન મતે, તેમજ પ્રાર્થના સમાજ, બ્રહ્મોસમાજ, આર્યસમાજ વિગેરે સમાજ કે સમાજનામધારી પંથે કે પ્રેમમાર્ગ, ભક્તિમાર્ગ વિગેરે માર્ગે જુદા પડેલા છે. તેવી રીતે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના શાસનમાં બનતું નથી અને બનવાનું હોતું નથી તેથી જ તે શાસનને જમાના અને જનના રંગને પાશ ન લાગતે હેવાથી ત્રિકાલાબાધિત કહેવામાં આવે છે. છે કે જેને દર્શનમાં મતભેદે પડ્યા નથી, નિવે પાક્યા નથી, કે પંથેનો પ્રાદુર્ભાવ થયે નથી, એવું નથી, પણ જૈન ધર્મમાં પડેલ પશે, મતે, જેનધર્મના મૂળરૂપ જીવાજીવાદિક તત્ત્વોને કોઈ પણ અંશે બાધ કરનારા નથી અને તેથી જ જેનદર્શને પ્રતિપાદિત જીવાજીવા Page #62 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ભગવાન યુગાદિદેવની તીર્થકરપણુની અદ્ધિ એ એક સાર્વભૌમ સત્તાના અધિપતિના આડંબર સમાન ગણાય તેમાં આશ્ચર્ય નથી, આ રીતે લૌકિક અને લેકેર અદ્ધિનું મહાન અંતર હેવાથી જ મરીચિકુમાર તે ચકવતી અદ્ધિને તૃણ સમાન ગણું તીર્થકર મહારાજની અદ્ધિના પ્રભાવમાં મહત્તા દેખી અંજાઈ જાય તેમાં કાંઈ નવાઈ નથી. મરીચિના વૈરાગ્યમાં રહેલી સમજણ આ રીતે ભગવાન યુગાદિદેવની કૃદ્ધિની અલૌકિકતા દેખનાર મરીચિકુમાર લૌકિક ઋદ્ધિની તુચ્છતાને વિચારી છેડવા તૈયાર થયે, એટલે તે મરીચિકુમારમાં જીવાજીવાદિક તનું રેય, હેય કે ઉપાદેયપણે જ્ઞાન કે શ્રદ્ધાન થયું નહોતું એમ કહેવાનો આશય નથી, પણ ઉપર જણાવેલી હકીકતને આશય એજ છે કે યથાસ્થિત સમ્યગ્દર્શનને પામેલા છે ભગવાન જિનેશ્વરના પ્રાતિહાર્યો અને અતિશયોને પ્રભાવનું સાધન ગણનારા છતાં તે પ્રાતિહાર્ય અને અતિશયેની ઉપાદેયતાને ધારનારા દેતા નથી. તેમ આ મરીચિકુમારને તે ભાવમાં માર્ગપ્રવેશ વખતે તેવી દષ્ટિ ન ખુલી હેય અને ભગવાન જિનેશ્વરના પ્રાતિહાર્યો અને અતિશની મહત્તા તરફ દેરાયા હોય અને પછી યથાસ્થિત જીવાજીવાદિક પદાર્થોના યાદિપણાને સમજીને સમ્યગ્દર્શનરૂપ અમૂલ્ય રત્નને પામ્યા હોત તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. ઉપર જણાવ્યા પ્રમાણે વ્યવસ્થિત વિચાર કરવાથી જ ભગવાન ચૂર્ણિકાર મહારાજ વિગેરે મરીચિકુમારને પ્રતિબંધમાં તીર્થકર સદ્ધિનું કારણ પણે જણાવ્યું છે અને પુંડરીક સ્વામી વિગેરેના પ્રતિબેધમાં ધર્મકથાનું કારણ પણું જણાવ્યું છે એમ ભિન્ન ભિન્ન કારણે પ્રતિબંધના જણાવ્યા છે, તે વાસ્તવિક રીતે સમજાશે. આવશ્યકનિર્યુક્તિ અને બૃહત્કલ્પ ભાષ્ય વિગેરેમાં સમવસરણની રચનાથી અનેક જીને પ્રતિબંધની પ્રાપ્તિ જણાવી છે, તે વસ્તુ વિચારતાં મરીચિકુમારને ભગવાન યુગાદિદેવની તીર્થંકરપણાની ઋદ્ધિ દેખીને પ્રતિબંધ થાય તે અસંભવિત નથી. Page #63 -------------------------------------------------------------------------- ________________ ४८ આગમત જો કે તે દેવપૂજાદિ ઋદ્ધિ દેખીને થએલે પ્રતિબંધ માત્ર માર્ગની ઉત્તમતા જણાવવા પુરત જ ઉપયોગી હોય અને જીવાજીવાદિકના યાદિકપણાને બોધ માર્ગમાં પ્રવેશ કર્યા પછી મેળવ્યું હોય, તે તેમાં પણ આશ્ચર્ય નથી. શ્રી તીર્થંકર પ્રભુની ત્રાદિની સર્વોપરિના ઉપર પ્રમાણે જણાવેલ શાસ્ત્રીય વસ્તુને પ્રસ્તુત પોપકારવૃત્તિના - પ્રકરણમાં જે ઉતારીએ તે કયા રૂપે તીર્થકર મહારાજાની ઋદ્ધિની મહત્તા મરીચિકુમારે ધારી હતી એ સંબંધી સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી એમ પણ કહી શકાય કે ચક્રવતિ પણાની ગાદ્ધિ જે જગતમાં પરમ ઉત્કૃષ્ટ ઋદ્ધિપણે ગણાય છે, તે ઋદ્ધિના ભેગવનારને જે કે સંતોષ આપનારી છે, પણ તે ચકવર્તી જેવી ઋદ્ધિને મહાન ભગવટે અન્યને કઈ પણ અંશે ઉપકારક થતું નથી. અર્થાત્ ચક્રવર્તીની અદ્ધિને ભોગવટે કરનાર જીવ માત્ર પિતાના આત્માને મહાન ઋદ્ધિને ભક્તા માને છે, પણ તે ઋદ્ધિ એક અંશે પણ જગતના જીવને ઉપયોગી થતી નથી. ત્યારે આ તીર્થંકરપણાની ઋદ્ધિ જોગવનાર મહાપુરુષ સામાન્ય વ્યંતર, ભવનપતિ કે જ્યોતિષ્ક જ નહિ પણ વૈમાનિક સરખા સર્વોત્કૃષ્ટ દેવતાઓ પિતાના નાયકે સાથે હજારે વખત સેવામાં હાજર થાય, તે પણ તે ત્રિલેકનાથ ભગવાન તીર્થકરોના એક રૂંવાડામાં પણ તે ચારે નિકાયના દેવતાઓ અને તેમના ઇદ્રોની સેવાના ભેગવટાને આનંદ કે અભિમાન હેતું નથી. ચક્રવર્તીઓને પિતાની અદ્ધિના ભગવટાને કે આનંદ અને અભિમાન હોય છે? તે સમજવાની ઇચ્છાવાળાએ સ્નાન માટે તૈયાર થએલા સનતકુમાર ચક્રવતીના બે દેવતા પ્રત્યે કહેલા રાજસભામાં આવીને રૂપની ઋદ્ધિ જેવાના વચને યાદ કરવા. આવી રીતે જ્યારે ચક્રવર્તી પણાની ઋદ્ધિ માત્ર ઉદરંભરીપણાના દૂષણથી દૂષિત છે, ત્યારે રિલેકનાથ તીર્થકરની ઋદ્ધિ એક અંશે પણ ઉદરભરીપણાના દેષવાળી નથી. Page #64 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક કં–શું પ્રસંગે પ્રસંગે અનુષ્ણ પ્રકાશરૂપ ઉદ્યોત કરે છે, અને ત્રિલેકનાથ તીર્થકરના જન્માદિકને અંગે તે ત્રણે જગતમાં અનુણ પ્રકાશરૂપ જે ઉદ્યોત થાય છે, તેને જગતમાં કાનુભાવ તરીકે ગણીએ છીએ, તે મરીચિના શરીરથી અનુષ્ણ પ્રકાશરૂપ મરીચિ કિરણ) નીકળે તેમાં કુદરતને કારણે માનતાં વિરોધને અંશ પણ દેખાતે નથી, ગમે તેમ મરીચિ (કિરણ)ને પ્રચાર થયે હોય પણ તે કિરણના પ્રચારને જ લીધે તે કુંવરનું મરીચિ એવું નામ સ્થાપન કરવામાં આવ્યું એ હકીકત શાસ્ત્રદાને અજાણમાં રહેલી નથી. મરિચિને થતા વૈરાગ્યનું બીજ પૂર્વે જણાવેલા ગર્ભગૃહમાં જન્મ વખતે કિરણ મૂકવાથી થપાએલા મરીચિ નામવાળા કુંવરને, પિતાના પિતાની અદ્ધિને ભગવટે અવ્યાબાધપણે હેવાથી તે કુંવરને પણ પિતાનું ચક્રવતીપણું હેવાથી ચક્રવર્તીસદ્ધિના ભક્તા કહેવામાં અડચણ જણાતી નથી. શાસ્ત્રોમાં સંભળાય છે કે સગર ચક્રવર્તીના ભગીરથ વિગેરે પુએ ચક્રવર્તીના દંડરત્નાદિને ઉપગ યથેચ્છ પણ કરે છે, તેજ પ્રમાણે ભરત ચક્રવર્તીના મરીચિ વિગેરે પુત્રે પણ સેનાની રત્નના અશ્વરત્ન વિગેરેના ઉપયોગની જેમ યથેચ્છાપણે ઉપગ કરનારા હેઈ મરીચિકુમાર ચક્રવતીકાદ્ધને યથાર્થ ભક્તા ગણાય તેમાં આશ્ચર્ય નથી. આ હિસાબે ચૌદ રત્ન, નવ નિધાન અને છ ખંડની ઋદ્ધિને બેગ લઈ શકનાર એ મરીચિકુમાર ભગવાન યુગાદિદેવના સમવસરણમાં આવે છે, અને તેમની તીર્થંકરપણાની ઋદ્ધિને દેખે છે, ત્યારે તે મરીચિકુમારને તે ચક્રવર્તીની ઋદ્ધિ અસાર લાગે છે, અને તીર્થકરપણાની અદ્ધિને જ અદ્વિતીયપણે ગણે છે, એને તેવી અદ્વિતીય અદ્ધિ ભગવાન યુગાદિદેવની પાસે જ છે, અન્ય કેઈની પણ પાસે નથી, એવી વિચારસરણીવાળે મરીચિકુમાર ચક્રવર્તી પણાની છ ખંડની અદ્ધિના ભોગને જલાંજલિ આપી, તીર્થકર સદ્ધિના દર્શન માત્રથી પણ આત્માને કૃતાર્થ થવાનું માનવા લાગ્યા. Page #65 -------------------------------------------------------------------------- ________________ આગમત મરીચિની સ્વાભાવિક મનેદશાનું કારણ જો કે યુવકદશાના પરિપકવ મને વિજ્ઞાનને પામેલે, યુવક સપુ રુષના સમાગમમાં આવવાથી જગતમાં થએલા અનેક અનુભવે ઉપરથી યુવાનદશાને વિજળીના ઝબકારા જેવી ચંચળ માને, લક્ષમીની લાભદશાની તીવ્રતા હોય તે પણ પવનથી આદેલતી ધજાની માફક લક્ષમી માત્રને ચપળ માને, મનુષ્ય જીવન કે જેની ઉપર સમગ્ર કંચન, કામિની, કુટુંબ અને કાયા વિગેરેને આધાર છે, તેને નદીના પૂરના પ્રવાહ જેવું ચંચળ માનવા સાથે વ્યાધિની પ્રચુરતા, જરાની અપ્રતિતતતા અને મૃત્યુનું અપ્રતિકાર્યપણું માને તે સ્વાભાવિક જ છે. ભરત મહારાજા જેવા અસ્થિમજજામાં ધર્મથી રંગાએલા અને પરલેકની પ્રધાનતાએ જીવન જીવનારાના વંશમાં જીવનનિર્વાહ કરનાર કુંવરને તેવા અનિત્યાદિકના સંસ્કાર થાય અને તેવા વિચારો આવે તે ઘણું જ સંભવિત છે. કુમારદશામાં રહેલા તે મરીચિને ભગવાન યુગાદિદેવની તીર્થંકરપણુની ઋદ્ધિ દેખીને જરૂર લેકેત્તર માર્ગની મહર્ધિકતા અને ઉત્તમતા સ્પષ્ટપણે સમજાઈ અને તેથી લૌકિકાણામાં મુખ્ય ગણાતી એવી ચક્રવતી પણાની અદ્ધિને છોડવા તૈયાર થયે. શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે ભગવાન યુગાદિદેવનું દીક્ષાકલ્યાણક (દીક્ષા) થયા પછી યુગાદિદેવની જનની, માતા મરુદેવી પિતાના પુત્ર. યુગાદિદેવની શ્રમણદશામાં રહેલી કષ્ટમય દશાને સંભારતી મહારાજા ભરતને તેની ઋદ્ધિના ભગવટાને નામે જ હજાર વર્ષ સુધી એળ દેતી હતી. તે માતા મરુદેવીને મહારાજા ભરત એળભાના બદલામાં જણાવે છે કે જે આ ભગવાન યુગાદિદેવની જીદ્ધ કેટલી અધિક અને કેટલી મોટી છે, અને આ યુગાદિદેવની ઋદ્ધિની આગળ મારી રાજ્યઋદ્ધિ એક તણખલાની ટોચ જેટલી પણ ગણતરીમાં નથી. - આ હકીકત સમજનારા મનુષ્ય સહેજે સમજી શકે તેમ છે કે ભરત મહારાજાની રાજ્યઋદ્ધિ ચાહે જેટલી વિશાળ અને ઉત્કૃષ્ટ હેય તે પણ તે એક ભલેના રાજાની ઋદ્ધિના હિસાબમાં જાય અને Page #66 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું છે કે પરોપકારવૃત્તિમાં નિરત થએલે મનુષ્ય સ્વાર્થભેગની સીમાએ પહોંચેલી ચક્રવર્તીની ઋદ્ધિ કરતાં પરોપકારમાં જન્મ પામતી અને પર પકારમાં પરિણમતી તીર્થંકરપણાની અદ્ધિને અનંતગુણ અધિક ગણી શકાય તેવી ઋદ્ધિ તરફ વગર વિચાર્યું વિકવૃત્તિએ પણ મરીચિકુમારને જીવ આકર્ષાય અને તેથી ચક્રવર્તીની ઋદ્ધિને ભેગને છેડી શ્રી તીર્થકર ભગવાનની ઋદ્ધિની છાયામાં પણ વસવાનું કરે. (જો કે મરીચિકુમારની દીક્ષા વખતે મહારાજા ભરતે ષડને જય કરી ચક્રવર્તિપણને અભિષેક પ્રાપ્ત કરેલ નથી, તે પણ ભગવાન રૂષભદેવજીના કેવળ વખતે જ મહારાજા ભરતને ચરિત્ન ઉત્પન્ન થઈ ગએલું છે અને તેથી મરીચિકુમારને મહારાજાપણાની રાજઋદ્ધિ ભગવટામાં ચાલુ છતાં ચક્રવર્તિપણની રાજઋદ્ધિને ભોગવટો હસ્તપ્રાપ્ત છે એમ કહેવામાં કઈ જાતને બાધ નથી.) . મરીચિની દીક્ષા દ્રવ્યદીક્ષા ખરી? એ ઉપર માર્મિક વિચારણું ત્રિલેકનાથ તીર્થકરની અદ્ધિના દેખવાથી પ્રતિબંધ પામેલા મરીચિકુમારે ત્રિલોકનાથ ભગવાન યુગાદિદેવ પાસે દીક્ષા ગ્રહણ કરી, આ સ્થાને કેટલાક વિચારે પ્રાસંગિક હેવાથી રજૂ કરાય છે. ૧ ભગવાન તીર્થકરે જે જીવેને સાધુપણું આપે તે છે ભાવચારિત્રવાળા જ હોય કે દ્રવ્યચારિત્રવાળા પણ હેય? આ સંબંધી વિચાર કરતાં પહેલાં એ સમજવાની જરૂર છે કે જેમ કર્મને ક્ષપશમ થયા વિના કે પ્રત્યાખ્યાનના ભાવ વગર લબ્ધિઆદિની અપેક્ષાએ કરાતા પચ્ચખાણે દ્રવ્યપચ્ચખાણરૂપ છે તેવી જ રીતે પ્રત્યાખ્યાન કરતી વખતે તે પ્રત્યાખ્યાન કરનારની શુદ્ધ અને તીવ્ર ભાવના હેવાથી તત્કાળને અંગે ભાવપચ્ચખાણ ગણી શકાય એવું છતાં પણ જે તે પચ્ચખાણ કાળાંતરે વીર્યોલાસની મંદતાને લીધે ઉદય આવતા કર્મોના કિલષ્ટ ઉદયને લીધે બાધિત થઈ જાય, અર્થાત ચારિત્રથી પતિત થાય અગર પચ્ચખાણ તેડનાર Page #67 -------------------------------------------------------------------------- ________________ આગમત થાય, તે તેનું તે પચ્ચખાણ કે ચારિત્ર દ્રવ્યપચ્ચખાણ કે દ્રવ્યચારિત્ર ગણાય છે. (જુઓ હારિભદ્રીય પ્રત્યાખ્યાનાષ્ટક) આ અપેક્ષાએ ભગવાન ગઢષભદેવજી મહારાજે મરીચિને અને ભગવાન મહાવીર મહારાજાએ હાલિક, જમાલિ અને નંદિણજી વગેરેને આપેલી દીક્ષાઓ કાળાંતરે બાધિત હોવાથી દ્રવ્યદીક્ષાઓ ગણી શકાય, છતાં પણ તે મરીચિકુમાર વગેરેને તેવી કાલાંતરે બાધિત થનારી હેવાથી દ્રવ્યદીક્ષા તરીકે ગણતી દીક્ષાઓ ભગવાન યુગાદિદેવ વગેરે તીર્થંકરદેવોએ આપેલી છે, માટે તીર્થકર મહારાજાએ જે દીક્ષા આપે તે કાળાંતરે પણ અબાધિત રહે અને તેથી ભાવદીક્ષાજ હોય એ નિયમ રહેતું નથી. આ સ્થાને જેઓ ભવિતવ્યતા અને ગુણવિશેષદર્શનની શાસ્ત્રમાં રહેલી પંક્તિઓને આગળ કરે છે, તેઓએ સમજવું જોઈએ કે ભવિતવ્યતા અને ગુણવિશેષદર્શન એ બે હેતુઓ ત્રિલેકનાથ તીર્થ કરની પ્રેક્ષાપૂર્વકારિતાના અંગે થતી શંકાના સમાધાનને અંગેજ ઉપયોગી છે, પણ તે ભવિતવ્યતા અને ગુણવિશેષદર્શન એ બંનેમાંથી એક પણ વસ્તુ તે નંદિષણ આદિકના દ્રવ્યચારિત્રપણાને ખસેડવામાં અંશે પણ ઉપયોગી થાય તેમ નથી. ભવિતવ્યતા અને ગુણવિશેષદર્શન એ બે હેતુએ કેઈપણ સ્થાને શ્રી જિનેશ્વર મહારાજાએ કે ગણધર મહારાજાએ પ્રતિપાદન કરેલા નથી, કેમકે તેમણે પ્રતિપાદન કરેલા સૂત્રમાં માત્ર તે જમાલિ વિગેરેના ચરિત્રના વર્ણનને જ પ્રસંગ છે અને તેવા વર્ણન પ્રસંગમાં પ્રેક્ષાપૂર્વકારિતાને અંગે શંકાને સ્થાન ન હોય પણ વ્યાખ્યાકારેએ વ્યાખ્યા કરતાં તેવી શંકા સ્વતંત્રપણે પણ ઉઠાવીને તેને સમાધાનની જરૂર સમજી હેય, તે સ્વાભાવિક છે. આ ઉપરથી કદાચ કેઈએમ સમજી નિશ્ચિત પડવાવાળાઓને પણ દીક્ષા દઈ જ દેવી પરંતુ એમ સમજવાની ઉતાવળ કરવી નહિ, પણ એટલું તે નિશ્ચિત સમજવું કે નિશ્ચિત પ્રતિપાત વાળાને પણ અપાએલી દીક્ષા મોક્ષના બીજને થાપનારી છે અને તે ગુણવિશેષને Page #68 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું શ્રી તીર્થંકર પ્રભુની ઋદ્ધિનું રહસ્ય શાસ્ત્રદષ્ટિએ જેનારા શાસ્ત્રચક્ષુઓને એ વાત સ્પષ્ટ માલમ હશે કે તે તીર્થંકરપણાની ઋદ્ધિ આત્મભરીઓને મળતી જ નથી, પરંતુ જેઓ જગતના જીવેને નિગ્રંથ-પ્રવચનની શ્રદ્ધા, પ્રતીતિ અને અભિરૂચિ કરાવવાના વિચારમાં ઓતપ્રોત થએલા ભાગ્યશાળી જીને જ તે નિથ પ્રવચનના શ્રદ્ધા, પ્રતીતિ અને અભિરૂચિના હેતુ તરીકે તે ઋદ્ધિ મળે છે, અને તેથી જ શાસ્ત્રકાર મહારાજાઓ અરિહંત નામકર્મનું ફળ સ્વગત શ્રમને વિચાર્યા વગર ધર્મદેશના દેવા આદિનું જણાવે છે. અર્થાત દેવદાનવ વગેરે ત્રિલેક તરફથી થતી પૂજા અને માન્યતા એ તીર્થકર નામકર્મને લીધે છે, છતાં પણ તે પૂજાને આદિ શબ્દથી ગણપદમાં રાખી નિગ્રંથપ્રવચનની શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ સમગ્ર જગતના છને કરાવે એવી અર્ધમાગધી ભાષાદ્વારા કરાતી પ્રતિદિન આદંત પ્રહરની ધર્મદેશનાને જ મુખ્ય સ્થાન આપ્યું છે, એટલું જ નહિ પણ શ્રી દશાશ્રુતસ્કંધ અને પંચાશકછના જણાવ્યા પ્રમાણે દેવદાનવ આદિ ત્રિજગજનની પૂજાની મહત્તાને ગણી તેને મેળવવાની ઈચ્છાવાળે મનુષ્ય અરિહંતાદિક વિશસ્થાનકેની તપ દ્વારા જગત માત્રના જીના ઉદ્ધાર માટે આરાધના કરે તે પણ તીર્થકર નામકર્મ બાંધી શકે નહિ કે તીર્થંકરપણું મેળવી શકે નહિ. શ્રી તીર્થકર પ્રભુની ઋદ્ધિના નિયાણુને મર્મ આટલા જ માટે તીર્થકરપણાની દેવપૂજાદિક ઋદ્ધિની અભિ લાષાને શાસ્ત્રકારોએ નિયાણ તરીકે ગણેલી છે. અર્થાત્ પૂર્વાપર વિચાર કરનારા મનુષ્ય સ્પષ્ટપણે જોઈ શકશે કે તીર્થંકરપણાની સદ્ધિને કારણભૂત જિન-નામકર્મ બાંધતી વખતે સુરાસુર નરેદ્રોથી થતી પૂજા આદિરૂપ તીર્થકર નામકર્મના ફળ ભોગવતી વખતે કુક્ષિભરિતાને અવકાશ જ નથી. અર્થાત્ ચાલુ પ્રકરણની અપેક્ષાએ એમ માની શકીએ કે તુચ્છ એવી ચક્રવતિપણાની ઋદ્ધિ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આગમોત જગતમાં ઉત્તમ ગણાતી છતાં પણ તે આત્મભરીપણાના દેષથી સર્વત્ર વ્યાપ્ત છે, ત્યારે આ તીર્થંકરપણાની અદ્ધિ કે જે ચક્રવર્તી પણની ઋદ્ધિ અને મહત્તા કરતાં અનંતગુણ અધિક છે, છતાં તેમાં ફળકાળે પણ આત્મભરિપણાની ગંધ સરખી નથી, અને તે પ્રાતિહાર્ય અને અતિશયના કરનારા દેવદાનવે તે પૂજા-માન્યતા વિગેરે જે કરે છે, તે પણ જગતના જીવને નિર્ગથે પ્રવચનની શ્રદ્ધા, પ્રતીતિ અને અભિરૂચિ વધે તે હેતુથી જ કરે છે. કેઈ પણ દેવ કે દાનવે ત્રિલેકનાથ તીર્થંકરની પૂજા માન્યતા કે પ્રાતિહાર્ય કે અતિશયે તીર્થકર ભગવાનના પિતાના ભંગ માટે કરેલા નથી. અર્થાત્ દેવદાનએ કરાતી પૂજા-માન્યતારૂપ ઋદ્ધિ તીર્થકરોની ગણાય છતાં તે કુક્ષિરિતાવાળી તે નહિં પણ જગતના જીને કેવળ પ્રતિબોધના સાધન તરીકે ઉપગવાળી હોય છે. શ્રી તીર્થકરેની અદ્ધિની વિશેષતા ઉપર જણાવેલા પ્રાતિહાય અને અતિશમાં આત્મભરિસ્વરૂપ દેષ ન હોવાથી જ ભગવાન તીર્થંકર દેવતાઓએ રચેલા સમવસરણમાં બિરાજી શકે છે, અને અતિશયે છતાં પણ નિર્દોષ રહી શકે છે. ચક્રવર્તી પણાની ઋદ્ધિ તે ભેગ વખતે આત્મભરિત્વ દેજવાળી છે, એટલું જ નહિ પણ કેટલીક વખત તે ચક્રવર્તી પણાના સાધનભૂત કર્મો બાંધતી વખતે પણ તે આત્મભરિત્વ દોષથી વ્યાપ્ત હેય છે આ હકીકૃત સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વ ભવના વૃતાંતે વિચારવાથી સ્પષ્ટ થાય તેમ છે. ત્રિલેકનાથ તીર્થંકરની ઋદ્ધિને અંગે તે પૂર્વે જણાવ્યા પ્રમાણે હેતુકાળ કે ફળકાળ બંનેમાંથી એક વખત આત્મભરિત્વને દેષ અંશે પણ હેત નથી, પણ હેતુકાળ અને ફળકાળ એ બંને વખતે પરોપકારના પરિપૂર્ણ પરાગથી મઘમઘી રહેલી હોય છે. મરીચિની દિક્ષાને હેતુ તે ઉપર જણાવેલી દષ્ટિએ કે બીજી કેઈપણ દષ્ટિએ પ્રસ્તુત પરોપકારનિરતતાના પ્રકરણમાં આ વસ્તુને વિચારતાં આ વાત સ્પષ્ટ થાય Page #70 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૫૩ અંગે જ ભગવાન મહાવીર મહારાજાએ નિશ્ચિતપણે પડવાવાળા એવા હાલિકને દીક્ષા દેવડાવી છે. જો કે આ ઉપરથી કેઈએ એવું સમજવાની ભૂલ ન કરવી કે સામાન્ય જ્ઞાનવાળા માટે પણ બધા નિશ્ચિત પતિત થનારાઓ દીક્ષા દેવા લાયક છે, કેમકે સામાન્ય જ્ઞાનવાળાઓ જેઓને ભવિષ્યની સુંદરતાને નિશ્ચય નથી તેમ ભવિષ્યના પ્રતિપાતને પણ નિશ્ચય નથી જ. આમ છતાં મરીચિ આદિકની થએલી દીક્ષા ઉપરથી એટલું તે જરૂર નિશ્ચિત થાય કે ચારિત્ર ગ્રહણ કરીને જેઓ તે ચારિત્રથી પતિત થાય છે, તે ચારિત્ર લેનારા કે તેને ચારિત્ર દેનારા પ્રથમથી જ પાપના ભાગી હતા કે ઉન્માર્ગે પ્રયાણ કરનારા હતા એમ કહેનારાઓ માર્ગથી વિમુખ છે, એમ કહેવામાં અસતપણું તે નથી જ. ૨ ગુણઠાણાની પદ્ધતિ અને પરિણતિ સમજનારા વિચક્ષણ આ વાત તે સારી પેઠે સમજે છે કે કેઈપણ કાળે કેઈપણ તીર્થમાં કેઈપણ સાધુ મુહૂર્ત (બે ઘડી) કરતાં અધિક કાળ છસ્થ છતે. અપ્રમત્તપણે રહી શકે નહિ. (જો કે ભગવાન મહાવીર મહારાજને પ્રમાદકાળ અને ભગવાન રૂષભદેવજીને પ્રમાદકાળ અનુક્રમે અંતર્મુહૂર્ત અને અહોરાત્ર કહેવાય છે, પણ તે નિદ્રાપ્રમાદની અપેક્ષાએ જ માત્ર જણાવેલ સમજો. ગુણઠાણની અપેક્ષાએ તે તે મહાપુરુષોને પણ અંતમુહૂર્ત પરાવર્તન સમજવું.) અર્થાત અંતમુહર્તથી અધિક જીવન ધારણ કરનારા મનુષ્યને રીક્ષા આપનારા તીર્થકર, ગણધર, કેવળી કે અન્ય કોઈપણ પૂજ્યપુરુષ હોય તે તેઓ ભવિષ્યની પ્રમત્ત દશાને જાણીને અને સમજીને જ દીક્ષા આપે છે એમ માનવું જ જોઈએ, અને એ જ કારણથી શ્રીદશવૈકાલિક અને આચારાંગસૂત્રમાં સાધુઓને ઉપદેશ કરતાં સૂત્રકારમહર્ષિએ પ્રવજ્યા લેતી વખતના પ્રવજ્યાસ્થાનને - સાચવી રાખવાનું ફરમાવે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ આગમત પ્રવજ્યાસ્થાનને હંમેશાં સાચવી રાવાને ઉપદેશ સ્પષ્ટપણે જણાવે છે કે પ્રવજ્યા ગ્રહણ કરતી વખતના પ્રવ્રયાસ્થાનનું પાલન સ્વભાવસિદ્ધ નથી, અને તેથી પ્રવજ્યા ગ્રહણ કરતી વખત પ્રાપ્ત થએલા પ્રવજ્યાસ્થાનથી પતન થવાનું સ્વાભાવિક જ છે. આ વિચારથી એમ નક્કી માનવું પડે કે પ્રવજ્યા ગ્રહણ કરતી વખત થએલા અપ્રમત્તસંતપણાના અધ્યવસાયમાં જીવનું નિયમિત રહેવું થતું નથી, અને અપ્રમત્ત ગુણઠાણને કાળ પણ અંતર્મુહૂર્તથી અધિક નથી, માટે અંતમુહૂર્તથી અધિક જીવનવાળા પુરુષને દીક્ષા દેનારે આગામી પ્રમત્તપણું ધારીને જ દીક્ષા દીધી છે, એમ કહેવા કે સમજવામાં કઈ પણ પ્રકારને બાધ નથી અને તે પ્રમત્તપણું વિધિપૂર્વકનું જ હોય એમ કહી શકાય નહિ. વળી શાસ્ત્રકારેએ પ્રમસંયને આત્મારંભી, પરારંભી, અને ઉભયારંભી માનેલા છે. તેમજ પ્રમત્તસંયતને અંગે શુભાગ અને અશુભયોગવાળી દશા માનેલી છે, તેથી આત્મારંભાદિવાળી અશુભ યેગવાળા અને પ્રમત્ત દશા પામવાવાળા સાધુઓને શ્રી તીર્થંકર મહારાજા વિગેરે દીક્ષાઓ આપે છે અને તે પ્રમત્ત દશા વિગેરે અવિધિરૂપ હોઈ દ્રવ્યચારિત્રરૂપ છે, તેથી શ્રી તીર્થકર ભગવાન વિગેરે દ્રવ્યચારિત્ર આપે એમ માનવું પડે, ૩ કુમાર શ્રમણ શ્રીમાનું અતિમુક્તમુનિજી સાધુપણું લીધા પછી વિરે સાથે સ્થડિલ ગયા, ત્યાં માટીની પાળ બાંધી પાણીમાં પિતાના પાત્રને નાવડી તરીકે તરાવ્યું, તે દેખીને સ્થવિર મહાત્માએ તે અતિમુક્તમુનિજીની સાધુપણાથી વિરૂદ્ધ ચેષ્ટા દેખીને તે અતિમુક્તમુનિને નિંદના-ગર્હણના સ્થાનભૂત ગણવા લાગ્યા અને તે અતિમુક્તમુનિજીનું વૈયાવચ્ચ વિગેરે કરવું ઉચિત નથી એમ ધારવા લાગ્યા હેય. અને તેથી ભગવાન મહાવીર મહારાજને સ્પષ્ટપણે એમ ફરમાવવાની જરૂર પડી હોય કે – Page #72 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું પપ હે સ્થવિર ! તમે તે અતિમુક્ત બાલમુનિ કે જેની બાલ્યાવસ્થાને લીધે કાચા પાણીમાં સચિત્ત માટીથી બાંધેલી પાળે પાણી રેકી, પિતાના પાત્રને નાવડી તરીકે તરાવવારૂપ સાધુપણાને સર્વથા ન છાજતી ચેષ્ટા થએલી છે, છતાં અતિમુક્તમુનિ ચરમશરીરી અને આ ભવમાં જ મોક્ષે જનારા છે, તેમની હીલના, ગર્વણું કરે નહિ, અને વૈયાવચ્ચદ્વારાએ તેમને ઉપગ્રહ કરો.” આવી રીતે શ્રીભગવતીજીસૂત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ હેવાથી વિચારક વર્ગ સ્પષ્ટપણે સમજી શકશે કે અતિમુક્તમુનિજીની અસમંજસ ચેષ્ટા ભવિષ્યમાં થનારા ઉદયની અપેક્ષાએ ઉવેખવા લાયક જણાવી તે વસ્તુ દ્રવ્યચારિત્રની મુખ્યતાવાળી દષ્ટિ વગર સંભવી શકે જ નહિ. - ૪ ભગવાન તીર્થંકર મહારાજાની આગળ ઐહિક ફળની અગર પૌગલિક વસ્તુની અભિલાષાએ પણ હિંસાદિક પાપને પરિહાર કરવામાં આવે તે કોઈપણ સ્થાને ત્રિલેકનાથ તીર્થકર મહારાજે તે પાપને પરિવાર ન કરવા ફરમાવ્યું નથી. જો કે આત્મકલ્યાણની દષ્ટિથી જ હિંસાદિક પાપને પરિહાર કરે તે ગુણસ્થાનકની દષ્ટિ અને પરમાર્થ વૃત્તિથી એગ્ય છે, પણ તેને અર્થ એ નથી કે આત્મકલ્યાણની દષ્ટિ ન થઈ હોય, તેટલા માત્રથી પાપને પરિહાર થતું હોય તે પણ ન કરે કે પાપની પ્રવૃત્તિ કરવી કે છૂટ રાખવી. ૫ શ્રીભગવતીજી અને પ્રજ્ઞાપના વિગેરે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે ફરમાવવામાં આવ્યું છે કે “વ્યવહારરાશિમાં જે જીવ અનંતકાળથી આવ્યો છે, તે દરેક જીવ અનંતી વખત દ્રવ્યચારિત્ર (આત્મકલ્યાણની સાધ્યદષ્ટિ સિવાયનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ચારિત્ર) પામેલ છે. અને તેને લીધે અનંતી વખત ચાહે તે ભવ્ય હોય કે અભવ્ય હોય તે પણ નવ વૈવેયક પામેલ છે. આવી રીતે વસ્તુસ્વરૂપ તરીકે ગણાવી તે દ્રવ્યચારિત્રનું હેયપણું જણાવવા માટે એક પણ સ્થાને એક પણ વચન કહેવામાં આવ્યું નથી (આત્મકલ્યાણની દષ્ટિના અભાવને અંગે થએલું ઘણું જ અલપ Page #73 -------------------------------------------------------------------------- ________________ આગમત ફળ જણાવતાં અવ્યાબાધ ફળરૂપી મહાસાધ્યની અપેક્ષાએ અધમપણું જણાવાય, પણ તેથી ફળના કારણરૂપ ચારિત્રનું અધમપણું તે કઈ પણ દિવસ કઈ પણ વિચક્ષણથી જણાવાય નહિ.) ૬ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીના જણાવવા પ્રમાણે “મોક્ષ પ્રાપ્તિને માટે સાધનભૂત ભાવચારિત્ર પ્રાપ્ત થવા પહેલાં અનંત વખત દ્રવ્યચારિત્ર હરેક જીવને પ્રાપ્ત થએલાં જ હોય છે.” (આ વાક્ય શાસ્ત્રોમાં સર્વ જીવને અનંત વખત રૈવેયકની પ્રાપ્તિ નિયમિત જણાવી છે, તેને અંગેજ હેય. મરુદેવામાતા જેવા કેઈક જીવને દ્રવ્યચારિત્રની પ્રાપ્તિ થયા સિવાય પણ એકદમ ભાવચારિત્રની તે શું પણ તદ્દભવે મોક્ષ સાધવાવાળા ભાવચારિત્રની પણ એકદમ પ્રાપ્તિ થાય છે, પણ તે બનાવ સૂક્ત અનંત વખત જૈવેયક પ્રાપ્તિના વાક્યથી બરાબર મળતું ન હોઈ આશ્ચર્યરૂપ ગણાય છે અને તેથી જ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મરુદેવામાતાની તે ચારિત્ર પ્રાપ્તિને આશ્ચર્યરૂપ જણાવે છે.) આ પ્રમાણે દરેક સિદ્ધિપદ પ્રાપ્ત કરનારા છે અનંત વખત દ્રવ્યચારિત્ર પામેલા હોય છે, નિયમિત જ છે અને તેવા તે ચારિત્ર શ્રી તીર્થકર ભગવાને કે ગણધર મહારાજાઓના હાથે ન થએલા હેય એમ કહી શકાય નહિ. ૭ વળી “કેઈપણ અભવ્ય કે ભવ્ય મિથ્યાદષ્ટિ જીવ તત્વથી જીવાદિક નવતત્વને ન માનનારો હેવાથી મેક્ષિતત્વને ન માને અને તેથી શ્રી તીર્થંકર મહારાજની ઋદ્ધિ અને પૂજા, માન્યતા દેખીને તે ઋદ્ધિઆદિને માટેજ દીક્ષા લે અને તેથી તેને તે વખતે કાંઈક ન્યૂન દશપૂર્વ સુધીના કૃતની પ્રાપ્તિ થાય.” આ વાત શાસ્ત્રકારે સ્પષ્ટપણે જણાવે છે. આ ઉપરથી સ્પષ્ટ એમ માની શકાય છે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાન, ગણધર મહારાજા કે અભિન્ન દશપૂર્વધર સુધીના આચાર્યાદિકેને હાથે દ્રવ્યતીક્ષા થાય. Page #74 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૫૭ ૮ ભગવાન મહાવીર મહારાજના સમયે અભૂતપૂર્વ અદ્વિતીય સન્માન કરવાની દષ્ટિએ સન્માન કરવા તૈયાર થએલા દશાર્ણભદ્ર મહારાજાની ચક્ષુ, ઇંદ્ર મહારાજની અનુપમ સમૃદ્ધિ દેખીને મીંચાઈ ગઈ, અને અનુપમતા જાળવવા માટે દીક્ષા લીધી. આ દીક્ષા દ્રવ્યચારિત્રરૂપ તે વખતે હતી, છતાં તેને વિરોધ ત્રિલોકનાથ તીર્થ કરે કર્યો નથી. ઉપર જણાવેલી હકીકતથી એમ માનવું અગ્ય નહિ ગણાય કે “ભગવાન તીર્થ કર દેના હાથે દ્રવ્યદીક્ષા ન થાય એમ નહિ.” મરિચિની દીક્ષા દ્રવ્યદીક્ષા નથી જે કે મરીચિકુમારની દીક્ષા સમ્યક્ત્વ રહિત તે નથી, કેમકે નિર્યુક્તિકાર ભગવાન ભદ્રબાહુસ્વામીજી સ્પષ્ટ શબ્દોમાં મરીચિના ભવમાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થયેલી જણાવે છે, અને તેથી તે મરીચિને દીક્ષા પર્યાય સમ્યગ્દર્શનરહિતપણાને લીધે દ્રવ્ય દીક્ષારૂપ ગણાય તેમ નથી કદાચ ઉત્તરકાળે બાધ થવાની અપેક્ષાએ કે દીક્ષા લેતી વખત પ્રતિબંધના ભિન્ન કારણે જણાવવાને લીધે કદાચ સમ્યકત્વ ન માની દ્રવ્યદક્ષા માનીએ તેટલા પૂરત જ આ ઉપર વિચાર જણાવેલ છે. મરીચિની ખાનદાની એવી રીતે દક્ષિત થયેલા મરીચિકુમારને અસ્નાનાદિક પરિષહનું સહન ન થવાથી શ્રમણનિગ્રંથના સુવિહિત માર્ગથી ચલાયમાનપણું થયું. આવી રીતે ચલાયમાન થયેલી અવસ્થામાં પણ તેઓ પિતાને ઘેર ભરત ચક્રવતી પાસે જઈ શક્યા નહિ. ટીકાકાર મહાશયે આ બાબતમાં કારણ સ્પષ્ટપણે ભારતની લજજાનું જ જણાવે છે. પિતાને પુત્રવત્સલપણને જગપ્રસિદ્ધ અવિચળ સ્વભાવ છતાં પણ ભરત મહારાજા જેઓ કેમરીચિના પિતા હતા, તેઓ પારલેક વિરૂદ્ધ એવાં કાર્યો આચરીને સ્વયં આત્માનું અહિત કરનારાઓ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અગમત તરફ પુત્રવત્સલતા અંશે પણ દેખાડી શકતા ન હતા. એટલું જ નહિ પણ તેવાઓ તરફ ઉદાસીન વૃત્તિથી રહેવાની સ્થિતિ પણ ભરત મહારાજા રાખી શકતા ન હતા, અને તેથી જ મરીચિકુમાર પરિષહને લીધે સાધુપણું પાળવા હિંમત હારી ગયા છતાં ઘરે પિતાજી ભરત મહારાજાને શરણે જઈ શક્યા નહિ. વર્તમાનમાં પણ શાસનપ્રેમીઓ એવા જ હોય છે કે ચારિત્રથી પતિત થનારા સાથે કોઈ પણ જાતને લેવડદેવડ કે શેઠનેકરપણાને સંબંધ રાખતા નથી. જો કે કેટલાક શાસનપ્રેમીપણાના રંગમાં કેમાં દેખાવ દેનારા એવા પણ હોય છે કે જેઓ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારથી દીક્ષાથી પતિત થએલાઓને પિતાનું આખું તંત્ર સેપે છે અને તેવા પતિ દ્વારા જ શાસનને સઢ ચઢાવવા માગી શાસનના ધુરંધર પુરુષથી વહેતા સત્ય માર્ગમાં તે ધુરંધર પુરુષો ઉપર ઈષ્યનલને દાવાગ્નિ વરસાવવાને બંધ કરાવી, તેવાઓના પેટ ભરાય છે. સંયમથી પતિત થનારાની ફરજ આ શાસ્ત્રકારના વચન મુજબ તે દ્રવ્ય દીક્ષાથી પતિત થએલા મનુષ્ય જન્મભૂમિ, દીક્ષાભૂમિ અને વિહારભૂમિને ત્યાગ કરીને અન્ય સ્થાને રહેવું શાસનની શોભા ઈચ્છવાવાળા માટે હિતાવહ છે, અને સંયમ પતિતપણને અંગે પોતાના આત્માની અધમતા માનતા અને જણાવતા રહેવા સાથે સંયમમાર્ગમાં સંચરતા સંયમીઓનું બહુમાન ગણુતા અને પ્રકાશતા રહેવું જોઈએ, પણ આ વસ્તુસ્થિતિ તેઓમાંજ હેય કે જેઓ સંયમથી પતિત થયા છતાં પણ સમ્યક્ત્વથી પતિત ન થએલા હોય તેમને માટે જ શાસ્ત્રકારોએ જણાવેલી છે, તેથી તેવી જ સ્થિતિવાળા માટે તે ગ્યા હોય અને ઈતર સ્થિતિવાળા ઈતર માર્ગ ગ્રહણ કરે અને કરાવે તેને બદલે શું કહી શકાય? તત્વમાં એટલું જ કહેવાનું કે ચક્રવત મહારાજા ભરત તેવા પતિતેના પડછાયે પણ નહિ જવાવાળા હેવાથી મરીચિકુમાર પિતાને શરણે જઈ શક્યા નહિ. Page #76 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૫૯ એટલે પરિષહથી હારી જવાને લીધે સાધુપણું પળાતું નથી અને ભરતની લજજાએ ઘેરે પણ જવાતું નથી તે કેવી રીતે હવે જીવનનિર્વાહ કરે એવી વિમાસણમાં મરીચિકુમાર પડે તે સ્વાભાવિક છે. વર્તમાનમાં કેટલાક સાધ્વાભાસે સંયમના મૂળગુણે નહિ પાળતાં ઘરે જવું અનુચિત ગણુ પાપાચરણેને પિટલે માથે ચઢાવે છે તેવી રીતે વર્તવું મરીચિકુમારને એગ્ય ન લાગે તે સ્વાભાવિક છે. આવા કેઈપણ કારણથી તે મરીચિએ વ્યવહારથી સાધુપણાથી ભિન્ન વર્તાવ જણાવવા સાથે બની શકે તેટલે પાપને પરિહાર રાખવાને વિચાર કર્યો અને તેથી જ તે મરીચિકુમારે દેશવિરતિમાર્ગમાં દાખલ થઈ શકે તેવું વર્તાવ અને પરિવ્રાજકને વેષ આદર્યો. મરીચિની શુદ્ધ પ્રરૂપણ જગતના સ્વાભાવિક નિયમ પ્રમાણે તે પરિવ્રાજકને ભગવે વેષ વિગેરે નવીન હોઈ તે તરફ લોકે દિક્ષા અને જિજ્ઞાસાદિક ધરાવે તે સ્વાભાવિક છે, અને તેથી જ સંયમમાર્ગને શુદ્ધ રીતે પાલન કરનારા શ્રમણનિ પાસે લેકેને જે દરોડે પડે, તેના કરતાં અધિક લેકોને દોડે તે મરીચિકુમાર પાસે પડવા લાગ્યા. આ દરેડે કેવળ સામાન્ય મનુષ્યને હતું એમ નહિ, પણ મેટા મોટા રાજકુમાર વિગેરે મહર્ધિક મનુષ્ય પણ તે નવીનતાની દિક્ષા અને જિજ્ઞાસા ધરાવતાં તેની પાસે ટેળાબંધ આવતા હતા પણ તે મરીચિકુમાર તે સર્વની જિજ્ઞાસાની તૃપ્તિ કરતાં સમ્યગ જિનેશ્વર મહારાજના નિરૂપણ કરેલા માર્ગને જ તેઓ જણાવે છે અને સ્વાભાવિક રીતિએ બનવું શક્ય છે, તેમ તે લેકે તેમની નવીનતાને પ્રશ્ન કરતા હતા. જગતમાં સામાન્ય રીતે શુદ્ધ માર્ગને શુદ્ધ માર્ગ તરીકે અને અશુદ્ધ માર્ગને અશુદ્ધ માર્ગ તરીકે નિરૂપણ કરે તે મુશ્કેલ નથી પણું પિતાની જાતને અંગે આવી પડતા પ્રશ્નમાં પિતાના અશુદ્ધ વર્તનને અશુદ્ધ વર્તન તરીકે જાહેર કરે એ ઘણું જ અશકય છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ આગમત જો કે કેટલાકે નાકટ્ટાની ટેળી વધારવાની નીતિને અનુસરવાવાળા બીજા સર્વની અધમતા જણાવવા માટે પિતાના નામે અધમતાજ જણાવવા તૈયાર થાય પણ પિતાનું સંયમ માટેનું અસામર્થ્ય જાહેર કરવા સાથે માર્ગમાં રહેલા મહામુનિઓના સંયમપણાના ગુણ ગાવા એ અશક્ય નહિ તે દુશક્ય તે જરૂર જ છે, પણ તેવા દુશક્ય માર્ગમાં પ્રયાણ કરતાં મરીચકુમારને અંશે પણ સંકેથ થયે નહિં. મરીચિની મને દશા કેટલાક માર્ગથી પતિત થએલા લેકે પોતાના આત્માને માર્ગથી ખસેલે માનવાવાળા અને માર્ગ સ્થિત બીજા મહાનુભાને માર્ગમાં ચાલવાવાળા છે એમ બહુમાનપૂર્વક માનવા છતાં પણ માર્ગ સ્થ જનની વૃદ્ધિને કે સ્વકલ્પિત માર્ગને અનુસરનારાઓની અલ્પતાને સાંખી શકતા નથી, પણ આ મરીચિકુમાર તે વિષમ દશામાં કઈ પણ પ્રકારે હતવીર્ય થયું નથી, પણ ઉલ્લસિત વયે તેવા પંથમાં જ તેણે સતત પ્રયાસ શરૂ રાખે છે અને તેથી જ તે નવીનતાની દિક્ષા અને જિજ્ઞાસાથી આવેલા સમગ્ર કેને તે મરીચિકુમાર શ્રમણમાર્ગની દેશના આપી તે શ્રમણમાર્ગ લેવા તૈયાર કરી શ્રમણ સિંહેની પાસે જ મોકલી આપે છે. મરીચિની મારૂચિ અહીં ખાસ વિચારવાનું એ છે કે-વર્તમાન શાસનના માલિક ભગવાન મહાવીર મહારાજ મરીચિના ભાવમાં પરિવ્રાજકપણું લીધા પછી પણ કેટલા બધા જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલા માર્ગની તરફ અભિરૂચિવાળા હતા જેથી કે તેઓ પરિવ્રાજકપણુમાં પણ અન્ય જીવોને ઉપકાર કરવામાં તત્પર થયેલા હતા. કેમકે સામાન્ય રીતે જિનેશ્વર મહારાજના માર્ગના વેષને ધારણ કરનારા છે પણ જ્યારે પાસસ્થા, એસત્તાદિ કુગુરુપણાની સ્થિતિમાં જઈ પડે છે ત્યારે તેઓને અન્ય સંવિગ્ન આચારવાળા અપ્રતિબદ્ધ Page #78 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું વિહારીઓનું સન્માન સહન થવું મુશ્કેલ પડે છે અને ઈર્ષ્યાના આવેશમાં તેઓ સંવેગીના આચારને શાસ્ત્રથી વિરૂદ્ધપણે જણાવવા કે લેકેને આચરવા ગ્ય નથી અગર માયાચાર છે વિગેરે કહી સન્માર્ગની નિંદા કરે છે, અને પિતાની પાસે સન્માર્ગ શ્રવણ કરવાની બુદ્ધિએ આવેલા મુમુક્ષુ જીવેને તે સંવેગીઓના સન્માર્ગથી દૂર રાખવાનાજ સતત પ્રપંચે કરે છે, એટલું જ નહિ પણ પિતાના અંગીકાર કરેલા અનાચારે શાસ્ત્રથી વિરૂદ્ધ અને ભદધિમાં ડૂબાડનારા છતાં તે અનાચારને સદાચાર તરીકે ગણાવવા મહેનત કરે છે. મરીચિની આદર્શ સંવિગ્ન-પાક્ષિકતા વેષધારી પાસત્યાદિની આવી સ્થિતિને જાણનારો અને વિચારનારો મનુષ્ય સમજી શકે છે કે-મરીચિકુમાર પરિવ્રાજક થયે છતાં પણ જે સન્માર્ગની જ મહત્તા છેતા આગળ સ્પષ્ટપણે જાહેર કરે છે અને શ્રેતા શ્રદ્ધા, પ્રતીતિ અને અભિરૂચિવાળે થઈને જ્યારે ઉચ્ચતમ માર્ગે આવવા માટે તૈયાર થાય અને તે મરીચિ પરિ. વ્રાજકની પાસેજ ત્યાગ માગ ગ્રહણ કરવા માગે તે વખતે જે આ મરીચિ યથાર્થ પ્રરૂપણ અને પરોપકારની પરમ કેટિએ ન પહચેલે હોત તે જે સ્થિતિ મરીચિએ જાળવી તે સ્વને પણ બીજાથી જાળવી શકાય નહિ. પ્રાચીનકાળની હકીકતને તે આ લેખક કે વાચકને અનુભવ ન હોય તે સ્વાભાવિક છે, પણ વર્તમાનને વર્તાવ જોતાં કેઈપણ સ્થાન એવા વર્તાવવાળું જોવામાં આવ્યું નથી કે આવવાને સંભવ પણ નથી કે જે મનુષ્ય ત્યાગી થયા પછી ત્યાગમાં તેને યથાર્થ રીતે ન પાળી શકે છે અને પિતાની અશક્તિના કે પતિત પરિણામના કારણથી સાધુપણાના શુદ્ધ આચારને ન પાળતાં હીન આચારપણાને પાળતે હય, છતાં શાસ્ત્રમાં કહેલા સંવિગ્ન પાક્ષિકોની માફક શુદ્ધ માર્ગની જ પ્રરૂપણ કરે એટલું જ નહિ પણ અંગુલિનિર્દેશ કરી અન્ય મહાપુરુષને જ મહાપુરુષ તરીકે ઓળખાવે. Page #79 -------------------------------------------------------------------------- ________________ આગમત આત્મપ્રશંસા-પરનિંદાની વિષમતા ધ્યાનમાં રાખવા જરૂર છે કે ઉપદેશકેએ સર્વધર્મ વર્તનને કે ઉત્કૃષ્ટ ધર્મવર્તનને પિતામાંજ ઈજારો રહેલે માને એ સંવિગ્નપાક્ષિકેને પણ ન શોભે તે વર્તાવ છે. સામાન્ય રીતે આત્મપ્રશંસા એ સમાજનેને ઉચિત નથી, ભવાંતરને માટે પણ આત્મપ્રશંસા તે પ્રશંસકના આત્માને અધમગતિમાં લઈ જનાર હોવાથી કેવળ અહિત. કરનારી છે, તે પછી આત્મપ્રશંસાની સાથે જે પરનિંદાને પ્રસંગ ઉપદેશક તરીકે ગણતા આચાર્યો, ઉપાયા, પચાસે, ગણિએ કે મુનિ મહારાજાઓ તરફથી હેય તે એમ કહેવું જ જોઈએ કે કડવા તુંબડાના શાકમાં સેમલને વઘાર થએલે છે. પક્ષપાતવાળી આત્મપ્રશંસાનું જોખમ અ ઉપર જણાવેલી વિદ્યમાન ગુણની પણ આત્મપ્રશંસા બીજા અવગુણે ન હોય તે પણ સજજનેને શેભે તેમ નથી, તે પછી પિતાના કે પિતાના સમુદાયના અનેક અવગુણે પિતાના લક્ષ્યમાં હોવા છતાં, તથા અન્ય વ્યક્તિ કે અન્ય સમુદાયના અનેક ગુણે પિતાના અનુ ભવમાં હોવા છતાં માત્ર એકાદ માની લીધેલા ગુણને અંગે સ્વ કે સ્વસમુદાયની પ્રશંસા કરવામાં આવે, અને અન્ય કે અન્ય સમુદાયના સાચા તે શું પણ માની લીધેલા અવગુણને નામે નિંદા કરવામાં આવે તે તે આત્મપ્રશંસક અને પરનિંદકની ગતિ અને પરિણતિ કેવી હોય? તે વિચારવાનું વાચકને જ સંપર્વ એગ્ય છે. શાસ્ત્રકારે તે શ્રી દશવૈકાલિક વિગેરે આગમ દ્વારા પાસસ્થા, એસન્ન, અને કુશીલિયા વિગેરેની પણ નિંદા કરવાની મનાઈ કરે છે તે પછી જેઓ ઈર્ષાની ખાતરજ માત્ર પિતાનાજ સમુદાયના અવયવની હીનતા ભદ્રિક લોકેની આગળ જાહેર કરી નિંદકની કટિમાં પિતના આત્માને દાખલ કરે, તેવા મનુષ્યને શાસ્ત્ર અપેક્ષાએ કઈ સ્થિતિ હોય તે સર્વજ્ઞ ભગવાન શિવાય અન્યને જાણવું મુશ્કેલ છે. મરીચિકુમારની ઉચ્ચ મને દશા આ પૂર્વે જણાવેલી હકીક્ત કેઈની પણ નિંદા કે પ્રશંસા મટે Page #80 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું નથી, પણ મરીચિકુમારે પરિવ્રાજકપણામાં પણ જે સન્માર્ગની દેશના આપી અને જે દેશનાને લીધે તામાંથી ઘણે સારો ભાગ ત્યાગમાર્ગ લેવા તૈયાર થાય છે અને તે પણ ખુદ મરીચિપરિવ્રાજક પાસે જ શિષ્યવૃત્તિ કરી ત્યાગમાર્ગ આચરવા માગે છે, તે દેશના કેટલી બધી ઉત્કૃષ્ટ હોવી જોઈએ? તેને વિચાર કરવાની સાથે એ પણ વિચારવું જોઈએ કે–તેઓ ત્યાગને સન્મુખ થએલા એટલું જ નહિ પણ પોતાની પાસે જ શિષ્ય થવા તૈયાર થએલાની આગળ પિતાથી સર્વથા ભિન્ન વેષવાળા અને આચારવાળાની પ્રશંસા કરવી અને તે એટલા જ માટે કે તે ત્યાગમાર્ગ લેવા માટે તૈયાર થએલે મનુષ્ય કે તેને સમુદાય મારી પાસે શિષ્યવૃત્તિ ન ગ્રહણ કરે પણ આત્માના કલ્યાણમાં કટિબદ્ધ થએલા ઉચ્ચતમ કટિમાં વર્તતા સાચી રીતે ભવસમુદ્રથી તારનારા આ અન્ય મહાત્માઓ જ છે, અને તેઓની પાસે જ આ રોતાવર્ગ જે શિષ્યવૃત્તિ આચરે તે જ તેઓનું કલ્યાણ છે, એવી ધારણા રાખી એ અન્ય મહાત્માઓની પ્રશંસા કરવી જરૂરી ગણી છે. આ ઉપરથી મરીચિપરિવ્રાજકને આત્મા શ્રેતાઓને ભદધિથી તારવારૂપી પોપકાર કરવા માટે કેટલા બધા સ્વાર્થને ભેગ આપે છે, એ સમજવું સામાન્ય મનુષ્યને માટે પણ અશક્ય નથી. સામાન્ય રીતે અન્યની પ્રશંસા કરવા દ્વારા પિતાના સ્વાર્થને ભેગ આપી, પરેપકાર કરે મુશ્કેલ છે, તે પછી પિતાના તાવમાં આગળ પિતાની અધમતા જાહેર કરી, છોતાને ભદધિથી તારવારૂપી પોપકાર માટે કેવળ કટિબદ્ધ રહેવું એ કેટલું બધું મુશ્કેલ છે એ તે દરેક વાચક સહેજે સમજી શકે તેમ છે. મરીચિની મનોદશાનું રહસ્ય સામાન્ય રીતે સામાન્ય તાજને ઉત્તમ માર્ગ ઉપર ચાલનારા મુનિઓની પ્રશંસા કરી, ઉત્તમ મુનિઓની સેવામાં દેરવા અને પોતાની ઉતરતી સ્થિતિ શેતાની પૃછા વગર પણ જાહેર કરી પિતાની સ્થિતિથી વિમુખ કરવા તત્પર રહેવું એ મુશ્કેલ છે, તે Page #81 -------------------------------------------------------------------------- ________________ આગમત પછી રાજકુમારાદિ જેવા મહદ્ધિક અને શાસનને શોભાવવા સાથે તેને ગુરુને અને તેના મતને શોભાવનાર પુરુષે શ્રેતા તરીકે આવ્યા હોય અને તેવા રાજકુમારાદિ મહદ્ધિકે જ્યારે પિતાના મતમાં દાખલ થવા માગતા હોય ત્યારે અન્ય ઉત્તમ માર્ગે ચાલ નારા મુનિઓની પ્રશંસા કરી, તે મહદ્ધિક રાજકુમારદિકને હંમેશને માટે પિતાથી સંબંધ વગરના કરી, તે ઉત્તમ માર્ગે ચાલનારા મુનિઓની પાસે મોકલવા તે પરોપકારને માટે કેટલે સ્વાર્થને ત્યાગ છે? તે સમજવું મુશ્કેલ નથી. વળી મહદ્ધિક એ રાજકુમાર દેશનાથી ઉત્તમ માર્ગે જવાને માટે તૈયાર થયે હેય તેને તીર્થકર મહારાજે પ્રરૂપેલા સાચા માર્ગે ચાલનારા મહાપુરુષની જ ઉત્તમતા છે” એમ જણાવવા થે પિતાના માર્ગમાં કેઈપણ પ્રકારે ઉત્તમતા નથી” પણ અધમતા જ છે અને તેથી “આ મારે માર્ગ, મારા જેવા પાપી આત્માને માટે જ લાયક છે” એમ સૂચવી મહાપુરુ પાસે ઉત્તમ માર્ગ પ્રહણ કરવાને માટે મોકલે, છતાં તે રાજકુમારની કેઈ તેવી જ ભવિતવ્યતા હવાને જ લીધે તે રાજકુમારને તે ઉત્તમ માર્ગ જેમ કાગડાને દ્રાક્ષ રૂચે નહિ તેવી રીતે રૂચે નહિ, અને તે જ પાછો અધમમાગમાં પ્રવતેલા ઉપદેશક પાસે આવે, અને ભગવાન તીર્થકર મહારાજે નિરૂપણ કરેલ અને ભાવભીરૂ સંવિગ્ન મહાત્માએએ આચરેલે જે માર્ગ તમે જણાવ્યું છે તે મને રૂચ નથી એમ સ્પષ્ટપણે જાહેર કરી તે અધમમાર્ગે રહેલા ઉપદેશકને શિષ્ય થવા પિતાની ઈચ્છા જાહેર કરે, તે વખતે તેવા રાજકુમારની ઈચ્છાને ને અનુસરવું અને લેભ તથા માનની ઈચ્છામાં ન તણાવવું પરંતુ ફરી પણ સ્પષ્ટપણે તે ઉત્તમ માર્ગને લેવા માટે તૈયાર કરવા રાજકુમાર જેવા શેતાની આગળ તે તીર્થકર ભગવાનના માર્ગની અને તેને અનુસરનારા મહામુનિએની જ ઉત્તમતા જાહેર કરવાપૂર્વક પિતાની અધમતા સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરી તે રાજકુમાર શોતાને તેની મરજી વિરૂદ્ધ પણ ઉત્તમ માર્ગનું આચરણ કરવા ઉત્તમ મુનિએ Page #82 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું પાસે મેકલ એ એક અસંભવિત નહિ તે દુસંભવિત તે જરૂર જ છે. મરીચિની શુદ્ધ-ભાવનાભરી ઉપદેશકતા અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે કેટલાક ગ્રંથકારોના કહેવા પ્રમાણે આ કપિલ નામના રાજકુંવરનું ઉપર જણાવેલું વૃત્તાંત ભગવાન શ્રી ઋષભદેવજીની હયાતિમાં બનેલું છે, અર્થાત એ વચન પ્રમાણે એમ કહી શકાય કે તે મરીચિ પરિવ્રાજકને ઉપદેશકપણાને પ્રભાવ એટલે બધે વિચિત્ર હતું કે જે પ્રભાવમાં અંજાએલે કપિલ નામને રાજકુમાર સાક્ષાત્ તીર્થકર ભગવાન ઋષભદેવજી અને તેમના પરિવારની સેવાના અને તેમના આચરેલા આચારમાં વર્તવાના લાભને પણ ધ્યાનમાં નહિ લેતાં તે મરીચિકુમાર પરિવ્રાજક પાસે જ ત્યાગ માગને ગ્રહણ કરવા આવે છે. આવે વખતે પણ તે મરીચિપરિવ્રાજક તે પિતાના નિત્ય નિયમ પ્રમાણે તે કપિલરાજકુમારને ભગવાન તીર્થંકરના મોગની ઉત્તમતા જણાવવા સાથે પિતાના માર્ગની અધમતા જણાવી તે કપિલકુમારને બીજી વખત પણ સન્માર્ગે જવા માટે શ્રી તીર્થકર ભગવાન પાસે મોકલે છે. અન્ય કેટલાક ગ્રંથકારોના કહેવા પ્રમાણે તે ભગવાન શ્રી ઋષભદેવજી નિર્વાણ પામ્યા પછી કપિલકુમારને પ્રસંગ બને છે, તે ત્યાં પણ ભગવાન ઋષભદેવજી મહારાજના મેક્ષથી લાખ ક્રોડ સાગરેમે સુધી પટ્ટપરંપરાએ મેક્ષમાર્ગ પ્રવતેલે હેવાથી મોક્ષમાર્ગની સીડીએ ચઢવાવાળા મહાન સિદ્ધપુરુષની પાસે તે કપિલરાજકુમારનું સન્માર્ગના ઉપદેશક એવા મરીચિના કહેવાથી જવું થયું અને તે સિદ્ધપુરુષને મોક્ષપદને પમાડનારે અવ્યાહત માગે તે કપિલને ન રૂએ અને તે મરીચિ પરિવ્રાજકના ઉપદેશ તરફ અત્યંત આકર્ષાએલે હેઈ પાછે તે મરીચિ પાસે જ આવ્યું, અને તે સિદ્ધપુરુષને મોક્ષ માટે અત્યાહત એ પણ માર્ગ પિતાને રૂએ નહિ અને પિતે તમારી જ પાસે એટલે મરીચિપરિવ્રાજક પાસે જ જે પરિ. વાજકપણારૂપ માગે છે તે જ તેને અનુસરવા માગે છે એમ સ્પષ્ટ Page #83 -------------------------------------------------------------------------- ________________ આગમત શબ્દમાં જણાવ્યું. કપિલરાજકુમારને મરીચિની સમજાવટ આવી રીતે કપિલરાજકુમાર અસાધારણ રીતે અનુરાગવાળે થઈ મરીચિ પાસે જ પરિવ્રાજકપણું લેવાની માગણી કરે છે, ત્યારે તે વખતે પણ મરીચિપરિવ્રાજક તે ભગવાન કાષભદેવજીના શાસનમાં પ્રવર્તનારા સિદ્ધપુરુષની ખરેખર ઉત્તમ માર્ગના પ્રયાણના કારણે મહત્તા જણાવવા સાથે પિતાની હીનતા અને અધમગતિની પ્રયાણતા જણાવી સ્પષ્ટ રીતે પિતાની અશક્તિ અને આસક્તિ જાહેર કરે છે, અને એવી રીતે તીર્થવર્તી મહાનુભાવની ઉત્તમતા અને પિતાની અધમતા જાહેર કરીને જ માત્ર નહિ બેસી રહેતાં તે કપિલ રાજ કુમારને બીજી વખત પણ ભગવાન ઋષભદેવજી પાસે કે સિદ્ધપુરુષ પાસે મોકલે છે. - આ બધી હકીકત વિચારતાં વાચકને સ્પષ્ટપણે માલમ પડશે કે તે મરીચિકુમાર પિતે અશક્તિ કે આસક્તિને લીધે ત્રિલેકનાથ તીર્થકરના સંયમમાર્ગથી દૂર થયે છે, છતાં પણ અન્ય જીને ભગવાન તીર્થંકરના સન્માર્ગમાં દાખલ કરવા માટે કેટલા બધા સ્વાર્થભંગ સાથે પ્રયત્ન કરવામાં કટિબદ્ધ થયેલ છે. આવી રીતે પતિતદશામાં પણ સ્વાર્થને ભેગ આપી પિતાની અધમતા જાહેર કરવાપૂર્વક તીર્થવતી મહાનુભાવની ઉત્તમતા જે કપિલને સન્માર્ગે લઇ જવા માટે જાહેર કરી છે, તે તેની મોક્ષમાર્ગના ઉપદેશરૂપી પરે પકારપરાયણતાને કોઈ પણ પ્રકારે ઘટિત થયા વગર રહેતી નથી. વર્તમાન દશાને વિચાર આ મરીચિપરિવ્રાજક અને કપિલરાજકુમારના પ્રસંગમાં એ વાત પણ જરૂર ધ્યાનમાં રાખવાની છે કે અન્ય કહેવાતા સન્માર્ગ પ્રરૂપકે જ્યારે નિરાધાર નથી હતા, ત્યારે પણ અન્ય મહાનુભાવોના સદ્દગુણે અને પિતાના દુર્ગાને (અવેલે ભક્ત ભાગી ન જાય તે અપેક્ષાએ) કહેવાને તૈયાર નહિ થતાં આવેલા ભકતે સાંભળેલા પણ અન્ય મહાનુભાવોના સદ્દગુણેને અનેક કલ્પિત રીતિએ વખોડીને Page #84 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું તથા અછતા અવગુણેને કલ્પનામાત્રથી દેખાડીને વળી સદ્દગુણોને પણ અવગુણરૂપે દેખાડીને આવેલા ભક્તને પિતાની સેવામાં જોડવા તૈયાર થાય છે, ત્યારે આ મરીચિપરિવ્રાજક નિરાધાર દશામાં પહેલે છતાં સન્માર્ગના સ્વરૂપકથનરૂપી શુદ્ધ દેશનાને કેટલી બધી અને કેવા પ્રસંગે જાળવે છે તે ખરેખર વિચારવા જેવું જ છે. મરીચિની મદશાની કસેટી વાચકે પ્રતિવર્ષ પર્યુષણાના દિવસોમાં અદ્વિતીય મંગળકારી પર્યુષણાકલ્પને સાંભળે છે, અને તેથી તેઓને સારી રીતે જાણવામાં આવેલું હશે કે મરીચિપરિવ્રાજક પરિવ્રાજકપણાની સ્થિતિમાં આવ્યા પછી અનેક રાજકુમારને સન્માર્ગને પ્રતિબંધ આપી શાસનના ઘેરી સરુ પાસે દીક્ષા લેવા મોકલી આપે છે, છતાં જ્યારે તે મરીચિપરિવ્રાજક અત્યંત બિમાર થાય છે અને ગોચરી તે શું પણ પાણી લાવવાની પણ અડચણ પડે છે, નથી તે તે પૂર્વ કાળના અત્યંત પરિચિત મહામુનિઓ તે મરીચિકુમારને અસંયત ધારીને તેનું વૈયાવચ્ચ કરતા, તેમજ તે મરીચિકુમાર પરિવ્રાજક પ્રતિબંધ આપીને મુનિ મહારાજા પાસે જેઓને ચારિત્ર લેવા મોકલ્યા છે અને તે મરીચિપરિવ્રાજકના પ્રતાપે ચારિત્રને પામ્યા છે તેવા રાજકુમારાદિ નિ છે પણ તે અત્યંત બિમાર એવા મરીચિ. પરિવ્રાજકનું અસયતપણું ધારીને જ વૈયાવચ્ચ કરતા નથી. - આ બધી હકીકતથી સ્પષ્ટ થશે કે મરીચિપરિવ્રાજક ઉપદેશની શૈલીને અંગે અત્યંત પ્રભાવશાળી છતાં પણ કેવળ નિરાધાર સ્થિતિમાં જ તે મરીચિપરિવ્રાજક પુરુષની ચરણસેવા આત્માને ઉદ્ધારનારી અને ધર્મનું કારણ છે એવા વિચારથી કે અન્ય કઈ પણ વિચારથી તે માર્ગવતી પુરુષથી જુદું પડતું નથી, એને કેટલાક ગ્રંથકારના હિસાબે ભગવાનના શાસનમાં રહેલા સિદ્ધપુરુષ સાથેજ વિહાર છે, અને સાથે જ રહે છે. મરીચિની ઉત્તમતા જણવનાર આદર્શ ઉપદેશ પ્રવૃત્તિ ઉપર જણાવેલી ગલનદશામાં પણ નિરાધારપણાને ખરેખર Page #85 -------------------------------------------------------------------------- ________________ આગમત અનુભવ તે મરીચિપરિવ્રાજકને થએલે હતું અને તે અનુભવની વખતે દુનિયામાં બને છે તેમ ભીડને ભાંગવાવાળા ભેરુને ભેટવા તેને તાલાવેલી થઈ, પણ ઉત્તમપુરુષેની ઉત્તમતાને એ જ પ્રભાવ હોય છે, કે તેઓ ઉન્માર્ગ અને અધમપ્રવૃત્તિના વિચારવાળા લાંબો કાળ હેય નહિ, અને તેથી તે મરીચિપરિવ્રાજકનું નિરાધારપણું એમને એમ રહેવા છતાં જ્યારે તે આરોગ્યદશામાં દાખલ થયે ત્યારે તે પિતાના નિરાધારપણાને સર્વથા ભૂલી ગયા અને તેથી ગ્લાનદશા આવવા પહેલાં જેવી રીતે રાજકુમારાદિકેને સન્માર્ગને પ્રતિબંધ આપી મુનિ મહારાજાઓની ઉત્તમતા અને પિતાની અધમતા જણાવધાપૂર્વક સન્માવર્તી મહામુનિઓ પાસે ચારિત્ર લેવડાવતે હતા, તેવી જ રીતે તે મરીચિપરિવ્રાજક ગ્લાનદશામાં નિરાધારદશાને અનુભવ કર્યા પછી અને ભીડ ભાંગનારા ભેરૂને ભેળવવાની ભાવના થયા પછી પણ અનેક રાજકુમાર વિગેરેને પ્રતિબોધ આપી, સન્માર્ગ વર્તી મુનિમહારાજાઓની ઉત્તમતા અને પિતાની અધમતા જણવાપૂર્વક ચારિત્ર ગ્રહણ કરાવતો જ રહ્યો. જો કે પરિવ્રાજકપણું લીધું ત્યારથી જ એકાકી, અદ્વિતીય હેવાને લીધે તે મરીચિકુમાર પરિવ્રાજકની નિરાધારતા હતી જ, અને ગ્લાનદશામાં પિતાની તે નિરાધારતાને તેને પૂરેપૂરો અનુભવ થવા સાથે ભીડને ભાંગનાર ભેરૂને ભેળવવાની ભાવના થઈ પણ હતી, છતાં તે મરીચિન જીવની ઉત્તમતાને લીધે કે પરોપકારવૃત્તિની પરાકાષ્ટાને લીધે અથવા સ્વાત્માને અપકાર થએલે છતાં પણ અન્ય આત્માને અપકાર ન જ કર જોઈએ એવી વૃત્તિને લીધે અગર તે કોઈ પણ કારણથી તે મરીચિપરિવ્રાજક આરોગ્ય દિશામાં આવ્યા પછી પણ હમેશાં અનેક રાજકુમારાદિકેને પ્રતિબંધ આપી સન્માર્ગવત મુનિએની ઉત્તમતાની પ્રશંસા અને પિતાની અધમતાની નિંદા જણાવવાપૂર્વક સન્માવત મુનિઓ પાસે ચારિત્ર ગ્રહણ કરાવે છે. કપિલને ત્રણ વાર ધકેલે છે તેનું રહસ્ય જો કે કપિલરાજકુમારના પ્રસંગમાં ત્રીજી વખત પણ સન્માર્ગ Page #86 -------------------------------------------------------------------------- ________________ - - પુસ્તક ૧-લું વતી મુનિઓની ઉત્તમતા અને પિતાની અધમતા જણાવવાપૂર્વક સાધુપુરુષેની સેવામાં ચારિત્ર લેવા માટે મેકલે છે અને તે કપિલ રાજકુમાર ત્રીજી વખત પણ ભગવાન શ્રી રાષભદેવજીની પાસે કે સન્માર્ગવર્લી મુનિઓની પાસે તે મરીચિપરિવ્રાજકના કહેવાથી જ ગમે છે અને તે ભગવાન કે સન્માર્ગવત મુનિઓની પાસે ચારિત્ર લેવાનાં પરિણામ થયા નહિ એટલું જ નહિ પણ તે કપિલરાજકુમાર મરીચિપરિવ્રાજકે પિતાની અરૂચિ છતાં ઘણી વખત મેકલેલે હેઈ, ઘણો જ ચીઢાઈ ગયે એમ કહીએ તે ખોટું નથી, કેમકે ત્રીજી વખત ભગવાન ઋષભદેવજી પાસે કે સન્માર્ગ વર્તી મુનિ મહારાજાઓ પાસેથી પાછા આવ્યા ત્યારે કપિલરાજકુમાર મરીચિપરિવ્રાજકને એ જ શબ્દો કહે છે કે “શું તમારા માર્ગમાં એટલે પરિવ્રાજકપણમાં સર્વથા ધર્મ નથી ?” આ વાક્યને ભાવાર્થ વિચારતાં એ અર્થ સ્પષ્ટ થાય છે કે મને તમે વારંવાર ભગવાન ઋષભદેવજી કે સન્માવત મુનિઓ પાસે ઉત્તમ ધર્મ હોવાને નામે મેકેલો છે અને તમારી પાસે હું આવીને શિષ્ય થવા વારંવાર માગણી કરું છું ત્યારે તમે પિતાની સંયમથી પતિતદશા જણાવી અધમતા જણવવાપૂર્વક અને શિષ્ય કરવાની ના પાડે છે તે તમે જે કે સંયમ માર્ગથી પતિત થયા છો એમ સ્પષ્ટ : જણાવે છે અને તમારા આત્મામાં કષાયસહિતપણું હવા સાથે નિષ્કચનપણું નથી એમ જણાવે છે, છતાં હું વારંવાર પ્રભુ ઋષભદેવજી અને સન્માર્ગવત મુનિઓ પાસે તમારા મેકલવાથી જઈ આવ્યો છું, પણ મને તે માર્ગ રૂચ નથી, તે હવે તમારામાં કંઈ પણ અંશે ધર્મ છે કે નહિ ? કપિલરાજકુમારના આ કથનની અસર મરીચિ ઉપર જબરદસ્ત થઈ અને તેથી અત્યાર સુધી પરોપકારવૃત્તિને અંગે જે ધર્મોપદેશની પ્રવૃત્તિને પ્રબંધ ચાલતું હતું, તે ઉથલી ગયે, ગ્લાનપણમાં અનુભવેલી નિરાધાર દશાને આબેહુબ ખ્યાલ ખડે થયે, ભીડ ભાંગનાર ભેરૂને ભેળવવામાં મરીચિને, આત્મા ઉત્સાહિત થયે અને તેથી પોપકારપરાયણતાની વૃત્તિને Page #87 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત વેગળી મૂકી તે મરીચિપરિવ્રાજકે કપિલરાજકુમારને જણાવ્યું કે વિહા! રિષિ ષિ એટલે હે કપિલ! અહીં પણ છે અને અહીં પણ છે.” પિનું રહસ્ય સામાન્ય રીતે આ વાક્યને અર્થ જૈન માર્ગમાં પણ ધર્મ છે અને પરિવ્રાજક માર્ગમાં પણ ધર્મ છે એ કરવામાં આવે છે, પણ આ અર્થ કરતાં તે મરીચિની દશા પૂર્વાપર વ્યાઘાતવાળી થાય, કેમકે તેજ મરીચિપરિવ્રાજકે ભગવાન જિનેશ્વરના મતમાં વતવાવાળા સાધુઓમાં સંપૂર્ણ ધર્મ છે એમ અનેક વખત જાહેર કર્યું છે, અને સાથે એ પણ જાહેર કર્યું જ છે કે હું એ ઉત્તમ એવા સંપૂર્ણ સંચમધર્મથી પતિત થયેલ છું. આવી અનેક વખત તેજ કાળમાં પ્રરૂપણ થએલી હોવાથી પિતે તે પ્રરૂપણાની વિરૂદ્ધ બેલે એ યુક્તિયુક્ત નથી એટલું જ નહિ પણ સંભવિત પણ નથી, અને તેથી આચાર્ય મહારાજ મલયગિરિજીએ “ ' પદને જે અર્થ કર્યો છે, તે વધારે અનુકૂળ થઈ શકશે. આચાર્ય મહારાજ મલયગિરિજીએ શ્રી આવશ્યકનિર્યુક્તિની ટકામાં જિને એવો અર્થ કર્યો છે કે “ભગવાન ઋષભદેવજના અને સન્માર્ગવત મુનિઓના આચારમાં સંપૂર્ણ ધર્મ છે. આવી રીતે ભગવાન તીર્થંકર અને સન્માર્ગવતી મુનિઓના આચારને શબ્દથી સૂચવવા સાથે તેમાં સંપૂર્ણ ધર્મપણું સૂચવ્યું છે. શ્રી ભગવતી સૂત્રના ઘંતિ નત્તિ , હરિ નમન એ સૂત્રના અર્થમાં સ્થિતિની જ ઉપર પ્રશ્નકાર ભગવાન ગૌતમસ્વામીજીથી ભિન્ન એવા ત્રિલોકનાથ શ્રમણ ભગવાન મહાવી મહારાજના આત્માને નિર્દેશ કરવામાં આવ્યું છે, તેવી રીતે અહીં પણ ત્તિ શબ્બી તે મરીચિ અને કપિલથી દૂર રહેલે એ સંપૂર્ણ દમણમાર્ગ લેવામાં આવે છે, અને સંપૂર્ણ શ્રમણમાર્ગ સ્થાને શબ્દથી લીધેલ હોવાથી તેમાં સંપૂર્ણ ધર્મ પ્રથમથી જ દેશના Page #88 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૭ દ્વારાએ સાબીત કરેલ હોવાથી માત્ર તેને અનુવાદ જ અહીં આગળ કરેલ છે. હનું રહસ્ય વળી જેવી રીતે શ્રીભગવતીજીના પિ સૂત્રમાં શક્તિ શબ્દથી પ્રશ્નકાર ગૌતમસ્વામીજીને જ આત્મા નિર્દિષ્ટ કરાએલે છે, તેવી રીતે અહીં પણ ચં િશબ્દથી મરીચિપરિવ્રાજકને ધર્મ નિર્દિષ્ટ કરાએલે છે, પણ પિતાના પરિવ્રાજકપણમાં શ્રમણમાર્ગના ધર્મને અંશ પણ નથી એમ અનેક વખત પિતે જણાવી ગયો. છે, છતાં અત્યારે તે કપિલરાજકુમારના સંજોગને અંગે બુદ્ધિને પરાવર્ત પામે અને અઢાર હજાર શીલાંગરૂપ હેઈ જે ચારિત્રધર્મ મરીચિમાં સર્વથા હવે નહિ, છતાં તે કપિલ રાજકુમારને હરિ એમ કહી કાંઈક ધર્મ મારા પરિવ્રાજકપણામાં પણ છે એમ જણાવ્યું. ધ્યાન રાખવાની જરૂર છે કે આ મરીચિપરિવ્રાજક અને કપિલરાજકુમાર વચ્ચે સમ્યગ્દર્શનરૂપી ધર્મને વિચાર નથી, સમ્યજ્ઞાનરૂપી ધર્મને વિચાર નથી દેશવિરતિરૂપી ધર્માધમ જેને નિશ્ચયકેટિએ અગારધમ કહી શકીએ તેને વિચાર પણ નથી, કેમકે એ ત્રણેને જે વિચાર હેત તે મરીચિપરિવ્રાજકમાં તે વખતે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને દેશવિરતિરૂપ ધર્મ સારી રીતે હતા ને તેથી આ પરિવ્રાજકપણામાં મલયગિરિજી મહારાજે ચંપની કરેલી વ્યાખ્યાના હિસાબે અલ્પ ધર્મ છે એમ કહેવામાં કઈ પણ પ્રકારે દુર્ભાષિતપણું નથી, પણ અત્રે તે પંચ મહાવ્રતરૂપી અઢાર હજાર શીલાંગમય ચારિત્રધર્મને અંગેજ પ્રસંગ અને વિચાર હોવાથી તેને અંશ પણ પરિવ્રાજકપણામાં નહિ છતાં તે મરીચિપરિવ્રાજકે તેવા શમણુધર્મને અંશ આ પરિવ્રાજકપણમાં” એમ જણાવ્યું તે દુર્ભાષિત કહેવાય તેમાં આશ્ચર્ય જ નથી. મરીચિની પ્રરૂપણ કેવી? વળી પરોપકારની વૃત્તિએ જે ધર્મની યથાસ્થિત પ્રરૂપણ થતી Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭ર આગમત હતી, તેજ સ્થાનકે સ્વાર્થવૃત્તિનું સામ્રાજ્ય જમાવવા માટે મરીચિપરિવ્રાજકે આ વાક્ય ઉચ્ચાર્યું છે, એ હકીકત પણ શાસ્ત્રના મરીચિપરિવ્રાજકના પ્રકરણથી સ્પષ્ટ હેવાને લીધે આ મરીચિપરિ વ્રાજકના વચનને દુર્ભાષિત તરીકે જણાવવામાં કઈ પણ પ્રકારે અનુચિતતા હોય એમ માની શકાતું નથી. જો કે આ મરીચિના વચનને કેટલાક મહાનુભાવેએ ઉત્સુત્ર તરીકે ગણાવ્યું છે, જ્યારે કેટલાક મહાનુભાવોએ ઉત્સત્રમિશ્રિત તરીકે ગણાવ્યું છે, પણ શ્રી આવશ્યકનિયુક્તિકાર શ્રી ભદ્રબાહસ્વામીજી અને ભગવાન મહાવીર મહારાજના જ હાથે દીક્ષિત થએલ એવા ઉપદેશમાલાકાર શ્રી ધર્મદાસગણિજી સુભારિપળ પળ વિગેરે પાઠથી મરીચિના તે ચં ચંપિ વાક્યને દુર્ભાષિત તરીકે સ્પષ્ટપણે જાહેર કરે છે, તેથી આ પ્રકરણમાં તેના તે વચનને દુર્ભાષિત તરીકે કહેવામાં આવ્યું છે અને તેથી જ તે વચનને ઉસૂત્ર કે ઉસૂત્ર મિશ્રિત માનવામાં તેમ માનનારાઓનું તત્વ ઘટિત છે કે અઘટિત એ વિચારવાનું ઉચિત ધાયું નથી. આ સમગ્ર મરીચિના અધિકારમાં કપિલ રાજકુમારની વક્તવ્ય તાને પાછલે ભાગ માત્ર વૃત્તાંતની પૂર્ણતાને માટે જ કહેવામાં આવ્યું છે, બાકી ચાલુ અધિકારમાં તે મરીચિકુમારની પતિત દશામાં પણ જે પરોપકારવૃત્તિ રહી, સ્વાર્થને ભેગ આપીને પણ પતિત દશામાં પણ પરોપકાર કર્યો એ જણાવી તીર્થકરના જીવોમાં અનેક ભાથી પરહિતરતપણું હોય છે એ જ માત્ર પ્રકૃત અધિકારને પોષણ કરનારૂં હેવાથી જણાવ્યું છે. શ્રમણ ભગવાન મહાવીરના બીજા ભવમાં પણ કેઈ કેઈ અંશે અનેક પ્રકારે પરેપકારનિરતપણું છે તે નહિ વિચારતાં ખુદ્દ ભગવાન મહાવીર મહારાજના ભવને અંગે પરહિતપણું એટલે પરોપકારમાં તત્પરપણું શ્રમણ ભગવાન મહાવીર • મહારાજનું જણાવવું વધારે ઉચિત છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ છે ક શ કિય નિ વે દન 8 દેવગુરૂકૃપાએ “આગમત નું પ્રકાશન ધીરે ધીરે -તત્વરૂચિવાળા પુણ્યાત્માઓનું માનીતું થઈ રહ્યું છે. : પૂ૦ વાત્સલ્ય સિધુ ગચ્છાધિપતિશ્રીના મંગલ આશીર્વાદથી પૂ૦ આગદ્ધારક આચાર્યદેવશ્રીના અપ્રકાશિત તાત્વિક વ્યાખ્યાને આદિ સામગ્રીને વ્યવસ્થિત કરી પ્રકાશિત કરવાનું કાર્ય પગભર થવા આવ્યું છે. પરંતુ બે વર્ષના અનુભવના પરિણામે એવું જણાયું છે કે આ પ્રકાશન ખાસ કરીને પૂ. સાધુ-સાધ્વી ભગવંતેને જ વધુ ઉપયોગી છે તેથી હવેથી આ પ્રકાશન પૂ૦ સાધુ-સાધ્વીઓ અને તત્વચિવાળા એગ્ય ગૃહસ્થાને પહોંચાડવું એ વિચાર થાય છે. તેથી પ્રકાશનની સુવ્યવસ્થા માટે નીચેની લેજના વિચારી છે. * ગ્રાહક પેજના બંધ કરવી. * ૧૦૧ કે તેથી વધુ રકમ સ્થાયી ફંડ ખાતે રાખવી. * ૧૦૧ થી ઓછી રકમ ભેટ ખાતે રાખવી. તે મુજબ નીચે નેધ બે જાતની આપી છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ nonchonengrenenengnoncncnong { “આગમતના સ્થાયી ફંડ ખાતે છેઆ વેલી રકમ 6 * wwwe. ૧૫૦૧) ગુજરાતી જેન શ્રીસંઘ, ૯૬ કેનીંગ સ્ટ્રીટ, કલકત્તાના જ્ઞાન ખાતા તરફથી પૂ૦ સાધ્વીશ્રી પઘલતાશ્રીજી, પૂ. સાધ્વીશ્રી નિરૂપમાશ્રીજી અને પૂ. સાધ્વીશ્રી મયણશ્રીજીના સદ્દ ઉપદેશથી. ૧૦૦૧) ભવાનીપુર જેન શ્રીસંઘ, કલકત્તાના જ્ઞાનખાતા તરફથી. સાધ્વીશ્રી પઘલતાશ્રીજી મ. તથા પૂ. મયણાશ્રીજી મ. ના ઉપદેશથી. ૫૦૧) વીશાશ્રીમાળી જૈન ઉપાશ્રય, જામનગર, જ્ઞાનખાતા તરફથી પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી ના ઉપદેશથી. ૫૦૧) શેઠ મણિલાલ રાઘવજી કે ઠારી–બેર (બિહાર) તરફથી પૂ૦ સાધ્વીશ્રી પઘલતાશ્રીજી અને પૂ૦ સાધ્વીશ્રી મયણાશ્રીજી ના ઉપદેશથી. ૫૦૧) શેઠ મેહનલાલ છોટાલાલ તથા માણેકબહેન મેહનલાલ, જૈન મર્ચન્ટ સોસાયટી, અમદાવાદ-૭ તરફથી પૂ૦ ગણિશ્રી. લબ્ધિસાગરજી મ.ના ઉપદેશથી. ૫૦૧) શેઠ શિવલાલ ફૂલચંદ, ચાણસ્મા, પૂ૦ મુનિરત્નશ્રી સૂર્યોદય સાગરજી મ.ના સદુપદેશથી. ૨પ૧) જેન શ્રીસંઘ હસ્તે શેઠ નંદલાલ એમ. શાહ, કતરાસગઢ (બિહાર) પૂપં. શ્રી વિનયવિજયજી મ.ના ઉપદેશથી.. Page #92 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૭૫ ૧૫૧) શેઠ વૃજલાલ હરિભાઈ જૈન ઉપાશ્રયની શ્રાવિકા બહેને તરફથી પૂસ્વસાધ્વીશ્રી સુમલયાશ્રીજી મ૦ ના શિષ્યા પૂ૦ સાધ્વીશ્રી વિચક્ષણશ્રીજીના ઉપદેશથી. ૧૧૦) નવાપુરા જૈન સંઘ, કે. શાંતિનાથ જૈન દેરાસર, સુરત તરફથી પૂ. આ. કસ્તુરસૂરીશ્વરજી મ. તથા ૫૦ ઉપાય શ્રી ચંદ્રોદયવિજયજી મ.ના સદુપદેશથી. ૧૦૧) શેઠ મીઠાભાઈ ગુલાબચંદ ટ્રસ્ટ, કપડવંજ ૧૦૧) શેઠ સેમાભાઈ ઝવેરચંદ, હસ્તે શેઠ જયંતીલાલ વાડીલાલ કપવવંજ. ૧૦૧) શેઠશ્રી કાંતિલાલ પી. શાહ, હૈદ્રાબાદ હાઉસ-ટાઈમ-૯, ફલેટ નં. ૭, નેવીયન સી રેડ, મુંબઈ૬ (WB) ૧૦૧) શેઠશ્રી પુખરાજજી ભંડારી, ફર્મ-કુંદનમલ સમરથમલ, મસ્કતી મારકેટ, અમદાવાદ ૧૦૧) ધાર્મિક શિક્ષક સ્વ. શ્રી મોહનલાલ છોટાલાલના ટ્રસ્ટમાંથી હસ્તે શેઠશ્રી મેહનલાલ ચેકસી, બેરસદ. . ૧૦૧) શેઠ બાબુલાલ સાકરચંદ ટેપીવાલા, બાબુલાલ રમણલાલ કંપની, રિફાઈનરી બિલ્ડીંગ, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ ૧૦૧) શેઠશ્રી લાલભાઈ એલ. પરીખ સી. એ. પરીખ બિલ્ડીંગ, એલિસબ્રીજ, અમદાવાદ-૬. ૧૦૧) ગુલાબબાઇ નાસકાવાળા, હસ્તે અંબાલાલ વેદમૂથા મહીદપુર (એમ.પી.), પૂ. મુનિશ્રી યશોભદ્રસાગરજી મના ઉપદેશથી ૧૦૧) સ્વ૦ જયંતિલાલ શંકરલાલ પાદશાહ, કપડવંજ. ૧૦૧) ચંદનબહેન રમણલાલ લુણાવાડા, પૂ. સાધ્વી શ્રી વિચક્ષણ શ્રીજીમના ઉપદેશથી. ૧૦૧) કોઠારી શાંતિલાલ દીપચંદ રાજકેટ, પૂવવૃદ્ધ મુનિશ્રી દીપસાગરજી મને ઉપદેશથી. Page #93 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યાત . ૧૦૧) ગે’ક્રમલજી માંડલિક શાજાપુર (મ. પ્ર.), પૂર્વ મુનિશ્રી યશેભદ્રસાગરજી મના ઉપદેશથી. ૧૦૧) જૈન ધર્મોત્તેજક મહિલા મંડળ, ઇંદોરના જ્ઞાનખાતામાંથી, પૂ વાવૃદ્ધ સાઘ્વીજી શ્રી મનહરશ્રી મના ઉપદેશથી. ૧૦૧) ઝવેરી ચ'પકલાલ ઉત્તમચંદ, સુરત. ૧૦૧) પૂ॰ સાધ્વીજીશ્રી હલતાશ્રીજી મના સિદ્ધિતપના પારણા પર આવેલ બહારગામના સગૃહસ્થા તરફથી. “ આગમજ્યાત” અંગે ભેટ રૂપે મળેલી રકમાની નોંધ ૨૫૧) ચાણુસ્મા શ્રીસ'ધના જ્ઞાનખાતામાંથી પૂર્વ ગણિવય શ્રી લબ્ધિ સાગરજી મ૦ ની પ્રેરણાથી. ૨૫૧) જૈન સાસાયટી (પાલડી) અમદાવાદ શ્રીસંઘના જ્ઞાનખાતામાંથી પુ॰ ગણીશ્રી સૌભાગ્યસાગરજી મ૦ ના ઉપદેશથી. ૨૦૧) લુણાવાડા શ્રીસંઘના જ્ઞાનખાતામાંથી પૂ॰ ગણીશ્રી વિમલસાગરજી મ૦ ના ઉપદેશથી. ૨૦૧) ખુશાલભુવન, અમદાવાદ શ્રીસ'ધના જ્ઞાનખાતામાંથી હસ્તે શેઠ ભાગીભાઈ સુતરીયા. ૨૦૦) નાગાર (મારવાડ) શ્રીસંધના જ્ઞાનખાતામાંથી પૂર્વ સાધ્વીશ્રી સ્નેહપ્રભાશ્રીજી મ૦ અને પુ॰ સાધ્વીશ્રી ચંદ્રગુપ્તાશ્રીજી મ૰ ના ઉપદેશથી. ૧૫૦) ઝરીયા (બિહાર) શ્રીસંઘના સગૃહસ્થા તરફથી પૂ॰ સાધ્વીશ્રી સ્વ॰ સુમલયાશ્રીજી મ૦ ના શિષ્યા પૂર્વ સાધ્વીશ્રી શુભેાક્રયાશ્રીજી મ૦ ના ઉપદેશથી. ૧૨૫) જૈન ઉપાશ્રય-દાદાવાડી, ભાવનગર તરફથી. ૧૨૫) ચંપાલાલજી મુÌાત મહીદપુર (મ. પ્ર.) ૧૦૧) શીહેારમાં થએલી પાંચ દીક્ષા નિમિત્તે હસ્તે ૫. કપૂરચંદભાઇ જૈન શ્રેયસ્કર મડળ, પાલીતાણા. Page #94 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૧૦૧) નાનાભાઈ ધનજી ટ્રસ્ટના ઉપાશ્રય, ઓસવાળ મહેલ્લે, હસ્તે મોતીચંદ કસ્તુરભાઈ ચેકસી, સુરત તરફથી પૂ૦ સાધ્વીશ્રી મૃગેંદ્રશ્રીજી મ૦ ના ઉપદેશથી. ૧૦૧) ભવાનીપુર જૈન સંઘ, કલકત્તા તરફથી સાધ્વી પઘલતાશ્રીજીના શિષ્યા વીરભદ્રાશ્રીજીના ઉપદેશથી. ૧૦૧) શ્રી શાંતિનાથ જૈન ઉપાશ્રય, પાયધૂની, મુંબઈ તરફથી ૫૦ સાધ્વીશ્રી પુષ્પાશ્રીજીના શિષ્યા પૂ. સાધ્વીશ્રી નિરંજનાશ્રીજી. ના ઉપદેશથી. ૧૦૧) શેઠ સૌભાગ્યમલજી આંચલીયાં મહીદપુર (M. P.) ૧૦૦) જૈન મર્ચન્ટ સોસાયટી અમદાવાદ-૭ તરફથી પૂ૦ સાધ્વીશ્રી સરસ્વતીશ્રીજી મ. ના ઉપદેશથી. ૧૦૦) પાંજરાપોળ જૈન ઉપાશ્રય, અમદાવાદ તરફથી, પૂ૦ સાધ્વીશ્રી નિરંજનાશ્રીજી મના ઉપદેશથી. ૧૦૦) એક સહસ્થ અમદાવાદ તરફથી, પૂ. સાધ્વીશ્રી સ્વયં પ્રભાશ્રીજી મના ઉપદેશથી. ૧૦૦) નેમુભાઈની વાડી, જૈન ઉપાશ્રય, ગોપીપુરા, સુરત તરફથી પૂ૦ ગણીશ્રી પ્રબોધસાગરજી મના ઉપદેશથી. ૧૦) એક સદ્દગૃહસ્થ તરફથી, પૂ. ક્ષમાસાગરજી મના ઉપદેશથી ૬૦) જુનાગઢ (સૌરાષ્ટ્ર)ની શ્રાવિકા બહેને તરફથી, પૂ૦ સાધ્વી જીશ્રી ઈશ્રીજી મના ઉપદેશથી. ૫૧) નાથજીને ઉપાશ્રય, પતાસાની વેળ, અમદાવાદ તરફથી પૂ૦ સાધ્વીજીશ્રી મનશ્રીજી મના ઉપદેશથી. ૫૧) બીકાનેર જેને શ્રીસંઘ ૫૧) જેન વે. મૂર્તિપૂજક આરાધના ભવન, વેજલપર-ભરૂચ. ૫૧) જેને શ્રીસંઘ બડેદ (મ. પ્ર.)ના જ્ઞાનખાતા તરફથી, પૂ. ગણી શાંતિસાગરજી મ. તરફથી. ૫૧) વસંતલાલ પાનાચંદ મુંબઈ , Page #95 -------------------------------------------------------------------------- ________________ Aડી આગમળે પ૧) જૈનસંઘ પેઢી, જુનાગઢ, પૂ. મુનિશ્રી મહાયશવિજયજી મના ઉપદેશથી. ૫૧) ડેલા ઉપાશ્રયના જેન શ્રીસંઘ અમદાવાદ તરફથી, ૫૦ પંરામવિજયજી મના ઉપદેશથી. ૫૦) શેઠ મણિલાલ વનમાળીદાસ, કલકત્તા. ૫૦) જેન શ્રીસંઘ, ગવાડા (વીજાપુર) (ઉ. ગુ.), પૂ. મુનિશ્રી ઈદુસાગરજી મના ઉપદેશથી ૫) જૈન શ્રીસંઘ, ગેધરા, પૂ. મુનિશ્રી રામચંદ્રવિજયજી મના ઉપદેશથી. ૫૦) શ્રી જેને મહિલા મંડળ, ઈદેરની બહેને તરફથી, પૂ. સાધ્વીશ્રી મનહરશ્રીજી મના ઉપદેશથી. ૨૫) જૈન શ્રીસંઘ, ચેટીલા, પૂ૦ ઉપાધ્યાયશ્રી હંસસાગરજી મ. ના ઉપદેશથી. ૨૫) દેવબાગ જૈન સંધ, જામનગર, પૂઠ મુનિશ્રી ગુણસાગરજી મ૦ ના ઉપદેશથી. ૨૫) જૈન સંઘ, વેરાવલ, પૂ૦ મુનિશ્રી સુબુદ્ધિવિજયજી મ.ના ઉપદેશથી. ૨૫) તપાગચ્છ જૈન સંઘ, મેરખી (સૌરાષ્ટ્ર) ૨૫) ગુજરાતી જૈન સંઘ, માલેગામ (મહારાષ્ટ્ર) ૨૫) રતનચંદ બાબુભાઈ, સુરત. ૨૨) એક સદ્દગૃહસ્થ, કપડવંજ તરફથી. પૂ. સ્વ. સાધ્વીશ્રી સુમલયાશ્રીજી મ૦ ના શિષ્યા સાધ્વીશ્રી તારકશ્રીજીના ૧૦ ઉપવાસના પારણુ નિમિત્તે. ૨૨) શ્રાવિકા બહેને તરફથી છૂટક હસ્તે પ્રભાવતીબહેન કપડવંજ ૨૧) પાંજરાપોળ જૈન ઉપાશ્રય, અમદાવાદ, પૂ. પંન્યાસ શ્રી સૂર્યોદયવિજયજી મ. ના ઉપદેશથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧- હું ૭૯ ૨૧) જેન લાયબ્રેરી, નીયાણા (રાજસ્થાન) તરફથી પૂ૦ દૌલત વિજયજી મ. ના ઉપદેશથી. ૨૧) મોરારિબાગ જૈન ઉપાશ્રય, જામનગર તરફથી પૂ૦ સાધ્વીશ્રી મલયાશ્રીજી મ૦ ના ઉપદેશથી. ૨૧) કાંતિલાલ સી. કાપડીયા. ૨૧) કનૈયાલાલજી રંડવાલ મહાદપુર. ૨૧) જેઠમલ રાજમલ ધેકા ૨૧) ફૂલચંદજી પિપરણ ૨૧) જૈન મહિલા મંડળ ૨૧) સથ્રહસ્થ તરફથી ૨૧) સાગરમલજી બેંકડ ૨૧) કેશરીચંદજી મહેતા ર૧) હસ્તીમલજી સેઠીયા ૨૧) રૂપચંદજી કેચર ૧૫) ડૉ. રમણલાલ વાડીલાલના સુપત્ની વિમલાબહેન, કપડવંજ. ૧૫) શાંતાબહેન રમણલાલ, કપડવંજ પૂ સાક્વીશ્રી વિચક્ષાશ્રીજી ઉપદેશથી. ૧૫) જૈન શ્રીસંઘ–નલખેડા (મ. પ્ર.), પૂ. પં. શ્રી સુંદર મુનિજીના. ઉપદેશથી. ૧૩) પરચુરણ છૂટક, મહીદપુર. ૧૧) જયંતિલાલ સોમચંદ, રામપુરા. ૧૧) હસ્તીમલ ભીમરાજ, કાનપુર. ૧૧) ફરાવ હસ્તીમલ ૧૧) શ્રીમાળી જૈન ઉપાશ્રયની બહેને તરફથી, પૂ. સાધ્વીશ્રી હેમેંદ્રશ્રીજીના ઉપદેશથી. Page #97 -------------------------------------------------------------------------- ________________ આગમત ૧૧) વીશા શ્રીમાળી જૈન ઉપાશ્રયની બહેને તરફથી, જામનગર, પૂ. સાધ્વીશ્રી રેવતી શ્રીજી મ.ના ઉપદેશથી. ૧૧) પ્રધાનબહેન ચીમનલાલ, કપડવંજ ૧૧) પનાલાલ મંગળજી, ડુંગરપુર, ૧૦) જેને શ્રીસંઘ, અંકલેશ્વર-ભરૂચ. ૧૦) શ્રી વર્ધમાન જૈન આશ્રમ, બેડેલી આગમ ત પ્રથમ વર્ષ અંક ૪ થા ને છેવટે આવક–જાવક પરિચય અને ભેટ આપનાર પુણ્યશાળી મહાનુભાવે તરફથી આવેલી રકમ સંબંધમાં પ્રેસ દેષ-દષ્ટિ દેષથી રહી ગયેલી ભૂલો નીચે પ્રમાણે સુધારી વાંચવા વિજ્ઞપ્તિ છે. આવક-જાવક પરિચય ૧. જમા રકમ પ૬૫–૦૦ દર્શાવેલી છે તેને બદલે ૪૫૮૦-૦૦ વાંચવી. ૨. તેમાં ત્રીજી આઈટેમ પ૨૫-૦૦ દર્શાવેલી છે તેને બદલે ૬૨૫-૦૦ વાંચવી. ૩. આમ જમા રકમ કુલ પર૩૮-૦૦ દર્શાવેલી છે તેને બદલે પ૨૬૫-૦૦ વાંચવી. - ૪. ઉધાર રકમને સરવાળે ૪૬૭૬-૨૪ દર્શાવે છે તેને બદલે તેને બદલે ૪૬૭૭-૨૪ વાંચ. ૫. ભેટ આપનારની રકમને સરવાળે પાના ૭૭ ઉપર ૪૬૫૩ દર્શાવેલ છે તેને બદલે ૪૫૮૦ વાંચ. થયેલી ભૂલ બદલ ક્ષમા. આ પુસ્તક શ્રી આગમેદ્ધારક ગ્રંથમાળા, કપડવંજ માટે શ્રી વસંત પ્રિન્ટીંગ પ્રેસ-વીકાંટા રોડ, અમદાવાદ છાપ્યું. Page #98 -------------------------------------------------------------------------- ________________ ' આગમોત વિર નિ. સં. ૨૪૯૪ વિ. સં. ૨૦૨૪ આગામો સં૦ ૧૯ વીસTrગો વર્ષ ૩ પુસ્તક जुग्गो धम्मस्स નિમg માંગો | વૈશાખ ધર્મઆરાધનાની સફળતા માટે ૨૧ ગુણેની આવશ્યકતાનું રહસ્ય (ગતાંકથી ચાલુ) અનંતકાળની વાત શા માટે? જે વાત આપણા ખ્યાલમાં ન હોય અથવા જેને જાણવા-સમજવા આપણી હાર્દિક તૈયારી ન હોય તેવી અનંતકાળની જન્મ-મરણની, ગર્ભાવાસની અને કર્મજન્ય ઉપાધિઓની વાત શાસ્ત્રકાર જ્ઞાની ભગવંતે સંસારી જી આગળ શા માટે છેડતા હશે? સ્થળ દષ્ટિથી ન સમજાય તેવી આ વાત છે, પણ દુનિયાના વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે મરી ગયેલે માણસ પિતાને કેસ ચલાવવા આવતું નથી, તે પિતાની તરફેણના કે વિરુદ્ધના ખરા ખેટા સાક્ષીઓને ઉભા કરી શકતે નથી, તે છતાં સરકારી વકીલેને તેના સંબંધની અનુકૂળ હકીકતે જે કેસમાં આવતી હોય, તે તે કેસ તે રીતે ચલાવે પડે છે. મરણ પામેલે માણસ કેસ ચલાવવા આવતું નથી, પણ સરકારને તે સંબંધમાં ઘટિત વ્યવસ્થા કરી લેવી પડે છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ આગમોત તે જ પ્રમાણે આપણે અજ્ઞાન છીએ, જન્મ જરા-મરણના મહાભયાનક સંકટને આપણે નથી જાણતા. છતાં આ દુનિયાના આત્મમાર્ગના વકીલે એ સંકટે કે એ દુઃખ આપણને આપણી જિજ્ઞાસા નહેવા , છતાં સમજાવે છે. વકીલ પિતાને અસીલને જેમ તેના કેસની વિગતે સમજાવે છે, તે જ પ્રમાણે આ જ્ઞાનમાર્ગના વકીલે પણ જન્મ–જરા-મરણના મહાભયાનક સંકટને આપણને ખ્યાલ આપે છે! તમે કહેશે કે એ ખ્યાલ આપેલે શા કામને? જે જન્મજરા-મરણના સંકટને, પ્રત્યક્ષ અનુભવેલે ખ્યાલ હોય અને તે ખ્યાલ ચોકકસપણે સમજી શકાતું હોય તે જ એમ કહી શકાય કે જન્મ–જરા-મરણના સંકટે મહાભયંકર છે. ! અન્યથા નહિ! પ્રત્યક્ષ કરતાં અનુભવ જ્ઞાનની મહત્તા ભાગ્યવાને! કેઈએ તો આવી દલીલ કરે છે તે દલીલ ઈષ્ટ નથી. ઘણી વાતે આપણે પ્રત્યક્ષ કે અનુભવી શકતા નથી, છતાં સામાન્યજ્ઞાનથી તે તે વાતનું સત્ય આપણે કબૂલ રાખીએ છીએ. ગાંડપણને તમને પ્રત્યક્ષ ખ્યાલ નથી જ ! તમે કેઈપણ ગાંડા થયેલા નથી જ! છતાં ગાંડપણની સ્થિતિ કેવી હોય તે તમે બધા સારી રીતે કલ્પી શકે છે. એજ રીતે ધૂમાડા ઉપરથી અગ્નિની શક્યતાને પણ તમે ખ્યાલ બાંધી શકે છે! તમે અગ્નિને પ્રત્યક્ષપણે જોતા નથી, તમારી આંખ અગ્નિના ભડકાને જોઈ શકતી નથી. અગ્નિની ગરમી તમારી ત્વચાને ઉષ્ણતા આપતી નથી. અગ્નિ તમારી સાથે કેઈપણ પ્રકારે પોતાના અસ્તિત્વની વાત કરે નથી, છતાં તમે ધૂમાડાના ગોટેગોટા નીકળતા શે, તે તમારે તરત જ કબૂલ રાખવું પડશે કે, જ્યાંધૂમાડે છે ત્યાં અગ્નિ છે!” તમે અગ્નિને જે નથી છતાં તમે અગ્નિ ના અસ્તિત્વને કબૂલ રાખ છે શાથી? એ પ્રશ્નને ઉત્તર એ છે કે એક માત્ર અનુભવને આધારે? અનુભવ ઉપરથી તમે જાણી શકે છે કે “જ્યાં ધૂમાડે છે ત્યાં અગ્નિ પણ હસ્તી ધરાવે છે!” Page #100 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ જન્મ-મરણની અનાદિતા બુદ્ધિગમ્ય છે તમે જેમ અનુભવ વડે ધૂમાડા ઉપરથી અગ્નિનું અસ્તિત્વ સ્વીકારે છે, તે જ પ્રમાણે અનુભવ વડે તમારે અનાદિની વાત પણ સ્વીકાર્યું જ છૂટકો છે! અહિ એક સર્વસાધારણ ઉદાહરણ ધ્યાનમાં લે! | એક ઘઉને દાણે છે. એ ઘઉંને દાણે કે વાગ્યે તે તમે જાણતા નથી ? એ કયા ખેતરમાં ઉગે તેની તમને માહિતી નથી ! એને કયા ખેડુતે વાળે, તેને કેણે પાણી પાયું, તેની આગળ શી વિધિ થઈ? તે કાંઈ પણ તમે જાણતા નથી! પણ તે છતાં તમારે એ ઘઉંનું ભટકવાનું પણ અનાદિકાળનું છે એ ઘટના સ્વીકારવી જ પડશે. - કેમ કે એ દાણે છે તે એટલી પણ ચક્કસ વાત છે કે તેને અંકુર હતો ! અને જે અંકુર હતું તે એ વાત પણ તેટલી જ સ્પષ્ટ છે કે એ અંકુરને જન્માવનારું બીજ પણ હતું જ ! આમ અંકુરમાંથી બીજ અને બીજમાંથી અંકુર એ ઘટમાળને આગળ ને આગળ લંબાવતાં તમારે એક અનાદિકાળ સુધી ચાલ્યા જવું જ પડશે. અંકુર અને બીજ તથા બીજ અને અંકુર પરસ્પર એક બીજાને જન્મ આપે છે, એનું જ નામ પરસ્પર કાર્યકારણ ભાવ છે. બીજ વગર અંકુર નથી અને અંકુર વગર બીજ નથી એટલે અહિ એવો પ્રશ્ન કેઈ ઉપસ્થિત કરે કે ભાઈ! અંકુર પહેલ કે બીજ પહેલું ? તો એ પ્રશ્ન કેવળ હાસ્યાસ્પદ ઠરે છે ! બીજ હતું તે અંકુર થયે! પણ બીજી તરફ એ પણ યાદ રાખો કે અંકુર હતો તે જ બી થઈ શક્યું. સ્થિતિ તમારી સામે એ આવીને ઉભી રહે છે કે તમારે અંકુર અને બીજી પારસ્પરિક પરંપરા અનાદિકાળની છે એવું જ માનવું પડે છે. પ્રત્યક્ષ તે ધાન્યને એક દાણે જ જે છે, તે પણ તે છતાં તમે બુદ્ધિ અને અનુભવથી એની પરંપરાને અનાદિ માને છે, એ જ પ્રમાણે કર્મ અને આત્માની પરંપરા પણ તમારે અનાદિકાળથી માનવી જ પડે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪. આગમત કર્મની પ્રત્યક્ષ સાબિતી જગતમાં તમે નિહાળે છે કે એક જન્મથી સુખી છે. બીજે જન્મથી દુઃખી છે, એક જન્મથી નીરોગી છે, બીજે જન્મથી રાગી છે, એક જન્મથી ડાહ્યો છે, બીજે જન્મથી ગડે છે. હવે વિચાર કરે કે જે કર્મ જેવી ચીજ જ ન હોય તે આ જગતમાં આવા ફેરફારે શા કારણથી દષ્ટિમાં આવે છે? માકુભાઈ જન્મે છે લાખે પતિને ઘરે; અને ત્યારથી જ લાખોના માલિક ગણાય છે જ્યારે કાકુભાઈ જન્મે છે ભિખારીને પેટે, અને ત્યારથી જ ભિખારી મનાય છે? માકુભાઈ લાખ રૂપિયા ક્યાં કમાવા ગયા હતા? તેમણે આ સઘળી સંપત્તિ ક્યાંથી પ્રાપ્ત કરી? - રેગિણને પેટે જન્મનાર નિરોગી હોય છે અને નિરોગીને પેટે જન્મના રોગી હોય છે. આ બે માંથી એકને નિરોગી અને બીજાને રેગી કે સના? આથી માનવું જ પડશે કે જેમ ઘઉંના દાણાના મૂળ રૂપે કંઇક છે, તે જ પ્રમાણે મનુષ્યજન્મના મૂળ રૂપે પણ કંઈક છે જ ! અને આ “કંઈક” તેનું જ નામ “કર્મ." કર્મ અને જન્મની અનાદિતા હવે આગળ ચાલે! કર્મ અને જન્મ આ બે વસ્તુઓ છે, એ આપણે નક્કી કર્યું. આપણે એ વાત પણ કબુલ રાખી લીધી છે કે જન્મ અને કમ પરસ્પરાવલંબી છે અને તેમની વચ્ચે કાર્ય–કારણભાવ રહેલો છે. એને અર્થ એટલે જ ઘટાવી શકાય છે કર્મના મૂળમાં જન્મ છે અને વળી જન્મના મૂળમાં કમ છે! અર્થાત જેમ ઘઉંને દાણે અને અંકુરની પરંપરા આપણે અનાદિની માની છે તે જ પ્રમાણે આ જન્મ અને કર્મની પરંપરા પણ અનાદિ જ છે એમ પોતાની મેળે જ સાબિત થાય છે! (ક્રમશઃ) બાલા ! Page #102 -------------------------------------------------------------------------- ________________ T આગાહારક જાતો છે Aaona. વ્યાયાલાસાદ (વિ. સં. ૨૦૦૦ શ્રા સુલ ૫ મંગળવારથી વિસં. ૨૦૦૧ પૌષ સુદ ૧૪ સુધી શ્રી ગોડીજી જૈન ઉપાશ્રય (પાયધૂની-મુંબઈ)માં આગમદિવાકર બહુશ્રુત ધ્યાનસ્થ સ્વ. પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાએ શ્રી સૂવકૃતાંગ સૂત્રના પાંચમા અધ્યયન ઉપર ખૂબ જ ઝીણવટથી મામિક વ્યાખ્યાને આપેલા. જેનું અવતરણ વિદ્વતય સ્વ. પૂવ બાલમુનિશ્રી મહેન્દ્ર સાગરજી મના શિષ્યરત્ન ગણિવર્ય શ્રી સૌભાગ્યસાગરજી મ. પિતાની ઝડપી કલમથી કરેલ. તેઓશ્રીએ શ્રત ભક્તિથી પ્રેરાઈને પ્રકાશિત કરવા માટે આ વ્યાખ્યાને આપ્યા છે, તે બધા સુવ્યવસ્થિત–સુવાચ્ય બનાવી આગમતત્વ જિજ્ઞાસુ ચતુર્વિધ શ્રીસંઘના લાભાર્થે રજૂ કરવામાં આવ્યા છે. આમાં પૂ આગમેશ્રીના આશયથી વિરૂદ્ધ કદાચ કંઈ છસ્થતા આદિથી થયું હોય તેની સકલ સંઘ સમસ્ત ક્ષમા પ્રાર્થવામાં આવે છે. ૪૦) છ છછછછછછે . શ્રી સૂત્ર કૃ તાં ગ સૂત્ર ના વ્યા ખ્યાન હwww અધ્યયન પાંચમું વ્યાખ્યાન-૯ શાસકાર મહારાજા ચૌદપૂર્વ ધારી નિયુક્તિકાર ભગવંત પૂર્વ આ શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજ શ્રી સૂયગડાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનની નિયુક્તિના પ્રસંગે પ્રથમ Page #103 -------------------------------------------------------------------------- ________________ આગમત જણાવી ગયા છે કે ચોથા અધ્યયનમાં પચ્ચકખાણને અધિકાર જણાવતાં પ્રતિજ્ઞા– પાપથી પાછા ફરવાના નિયત સંકલ્પનું મહત્વ જણાવ્યું. ઉપક્રમ આ જ વસ્તુ અન્ય ધર્મવાળાઓએ પણ વ્રત, મહાવ્રત, નિયમ, શિક્ષા, કુશલમ આદિ નામોથી માનવાને પ્રયાસ કર્યો છે, પરંતુ મૂળ વાત હિંસાના સ્વરૂપની યથાર્થ જાણકારી અને તેની અનુપાદેયતા સમજવા જે તેઓ પ્રયત્નશીલ હોય તે માત્ર શબ્દભેદને ઝગડે ઉચિત નથી આ બધી વિગત વિસ્તારથી સમજાવીને પૂર આવે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મના શબ્દોમાં “મુળતતુજે સરવે ગાથાને ઔદ પયાર્થ સમજાવી દષ્ટિસમેહનું સ્વરૂપ જણાવતાં પ્રાસગિક અને કામરાગ-સ્નેહરાગ કરતાં પણ દષ્ટિરાગની વિષમતા વિસ્તારથી દર્શાવી ગયા. દષ્ટિરાગની મામિકતા દષ્ટિરાગની માર્મિકતા ખરેખર વિચારવા જેવી છે, ગુણદોષને વિચાર તાત્વિક દષ્ટિથી કરવાના બદલે પક્ષપાતની દષ્ટિથી કરે એ દષ્ટિરાગનું સ્થૂલ સ્વરૂપ છે. ખરેખર દષ્ટિરાગી અભિનિવેશના રંગથી રંગાયેલી પિતાની માન્યતાના ચમાથી જે દેખાય તેને જ યથાર્થ માને ! ભલે પછી તેમાં ગુણ પણ અવગુણ રૂપ કે અવગુણ પણ ગુણરૂપે થતા હોય. દષ્ટિરાગની વિચિત્રતા ખૂબ જ આશ્ચર્યની વાત એ છે કે આ દુનિયામાં સાકરને કડવી અને કરીયાતને મીઠું કહેનાર કેઈ ન હોય! “સાકર ગળી અને કરીયાતું કડવું” એમાં કેઈને મતભેદ ન હોય છતાં દષ્ટિરાગમાં દેરવાયેલ જીવને ગુણ તે ગુણ તરીકે ન ભાસતાં પિતાની માન્યતાના ધોરણે ગુણ પણ અવગુણ રૂપે ભાસે! Page #104 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જું ખરેખર! સમજુની સાનને પણ ગુંચવી નાંખનાર દષ્ટિરાગની આ બધી વિચિત્ર માયા છે!!! દષ્ટિરાગ શી રીતે જમે છે? તેમ થવાનું કારણ એ છે કે-ઈન્દ્રિયેથી ચાલતા પ્રત્યક્ષ વ્યવહારમાં તે મતભેદ ન હોય, પણું જરા લાંબા ગાળાના વિચાર પૂર્વક કે અમુક ગણત્રીથી વ્યવહારને સવાલ આવે એટલે ભિન્ન ભિન્ન અભિપ્રાયે અવનવા મતભેદે ઉપજવાનો સંભવ છે. લૌકિક રીતે પણ જૂઓ! બજારમાં સીધા-સાદા વેપારમાં લેવડ– દેવડની રીતમાં કંઈ મતભેદ જેવું ન હોય, પણ જરાક લાંબા ગાળાની વાત આવે ત્યારે હાજર માલમાં કે વાયદામાં અગર તેજી-મંદીમાં જુદા જુદા મત વેપારીઓના થઈ જાય ! તે રીતે પુણ્ય–પાપ વગેરેની બાબતે અતીન્દ્રિય છે, તે સંબંધી વિચારે જરા લાંબા ગાળાના છે, એટલે તેમાં બુદ્ધિવાદના ડોળાણ અને મતાગ્રહની ગૂંચથી મતભેદની જાળ શું થાય તેમાં નવાઈ નથી! પુણ્ય-પાપ તુ કેમ નથી ફળતા? વળી પુણ્ય-પાપ જીભ પર મુકેલ સાકર કે કરીયાતાની જેમ મીઠા-કડવા સ્વાદની માફક સારા-ખાટા ફળને તુર્ત આપતા નથી, કેમકે પાપ-પુણ્યનાં ફળ તાત્કાલિક મળતા હોય તે દુનિયામાં કોઈ પાપ કરી શકત જ નહીં. - વ્યવહારમાં પણ ગુને કર્યો કે તરત સજા નથી મળતી, વ્યવસ્થિત કાયદેસર કામ ચાલ્યા પછી સજા મળે છે. વચગાળામાં વકીલની મદદથી ગુ કરનાર સજામાંથી કદાચ બચી પણ જાય છે, કેમકે વકીલે એ ધંધે લઈને જ બેઠા છે કે “સરકારની સજામાંથી છૂટવું હેય તે અહીં આવે! ભલે જુઠાણું હેય પણ નાણાં કોથળી સાવધાન રાખે અને અહીં આવે.” વકીલે કંઈ આવી જાહેરાતના પાટીયા નથી ચડતા, પણ તેમની વર્તણુકથી લેકે સમજી જ જાય કે “સરકારની સજામાંથી છુટવું Page #105 -------------------------------------------------------------------------- ________________ આગમત હેય તે અહીં જુઠે કેસ હેય તે પણ નાણાંનું જોર રાખીને જવું” જેમકે અમે કંઈ બેડ માર્યું નથી કે તમારે ધર્મ સાંભળ હેય તે અહીં અમારી પાસે આવે.” પણ લેકે એ સમજીને જ અહીં આવે છે કે અહીં ધમ સિવાય કંઈ સાંભળળા નહીં મળે!” એટલે કે ! સરકારી સજામાંથી કદાચ નાણાંના જોરે વકીલ ઉભે રાખી બચી જાય, પણ કુદરતની સજામાંથી લાંબાગાળે ભલે પાપપુણ્યની સજા મળતી હોય પણ કઈ બચી શકતું નથી. ટૂંકમાં કહેવાનું એ કે–પાપ-પુણ્યના ફળે તુર્ત નથી મળતા એ પ્રત્યક્ષ છે. પણ લાંબા ગાળે પણ તેમાંથી કેઈ છૂટી શકતું નથી. પાપ-પુણ્યનું ફળ વિલબે કેમ? પાપ-પુણ્ય તુર્ત નથી ફળતા એમાં ખરું કારણ એ છે કેકઈ પણ શુભ કે અશુભ કર્મને જઘન્ય પણ વિપાક દશગણે ભેગવવો પડે છે. કહ્યું છે કે-“સાગાળો ૩ વણકુળિો.” (શ્રી ઉપદેશ માળા) એટલે વર્તમાન કાળમાં કરાતા પાપ-પુણ્ય વખતે પ્રથમના બાંધેલા કર્મો ભોગવાતા હય, જ્યાં સુધી પૂર્વનાં બાંધેલા કર્મનું જોર ઓછું ન થાય ત્યાં સુધી નવા પાપ-પુણ્યનું ફળ શી રીતે ભેગવાય? જ્યારે પૂર્વકૃત કર્મનું જોર ઘટે ત્યારે નવાં કર્મનું ફળ ભેગવાય. - જેમ કે મેહનભાઈ વૈદ્યની પાસે જઈને કહે કે “વૈદ્યરાજ ! જરા તપાસોને કળતર બહુ કેમ થાય છે?” વૈદ્ય બરાબર તપાસીને દેખીતું કેઈ કારણ ન જેવાથી અનુભવ જ્ઞાનના બળે કહે કે “શેઠ! તમને નાની ઉંમરમાં અહીં કંઈ વાગ્યું હતું ખરું?શેઠ કહે કે-“હા! હા!” વૈવે કહ્યું કે-“બસ! ત્યારે શેઠજી! એ બાલપણમા જે વાગેલું તે આજ સુધી જુવાનીના ચઢતા જોમદાર લેહીના કારણે કળણું નહીં. પણ હવે ઘડપણના લીધે લેહીમાં જેમ ઘટવા માંડ્યું એટલે, આ કળતર શરૂ થઈ! લે! ત્યારે આ તેલ લઈ જાઓ! માલીશ કરી શેક કરજો! રાહત Page #106 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ રહેશે! બાકી દઈ જૂનું છે, એટલે હવે આ ઢળતી ઉંમરે મૂળમાંથી જવું મુશ્કેલ છે.”! આદિ. આ ઉપરથી સમજવાની વાત એ છે કે-જૂના બાંધેલા કર્મો જ્યાં સુધી ઉદયાગત પ્રબળ રૂપે ભેગવાતા હોય ત્યાં સુધી નવા કર્મો તુત ફળતા ન દેખાય એ સ્વાભાવિક છે. દણિરાગની વિષમતાનું રહસ્ય. ટૂંકમાં આ બધી વાતને સારાંશ એ છે કે-સાકર ગળી છતાં કડવી અને ફરીયાતું કડવું છતાં ગળ્યું જેમ કેઈ ન કહે તે ગુણને અવગુણ અને અવગુણને ગુણ દષ્ટિરાગવાળે શી રીતે કહે? એ શંકા કદાચ ઉઠે! પણ ઇન્દ્રિયજન્ય સ્થલ વ્યવહારમાં સાકર ગળી અને કરીયાતું કડવું કદાચ મનાય પણ જે ચીજો લાંબા ગાળે અનુભવાય કે અતીન્દ્રિય હોય ત્યાંતે વિચારભેદ થવાની શકયતા છે જ ! એટલે પુણ્ય-પાપ આદિબાબતેમાં વિચારભેદના કારણે માન્યતાના કદાગ્રહથી છતાં ગુણને પણ અવગુણ અને દેખીતા અવગુણને પણ ગુણ તરીકે માનવાની તૈયારી દષ્ટિરાગમાં થાય. આ કારણથી જ કઈ વસ્તુનું યથાર્ય નિરૂપણ કરવા માટે કે કઈ પણ ચીજને ન્યાય-ફેંસલે આપવા માટે પ્રામાણિકતાની ખાસ જરૂર મનાય છે. વસ્તુ વિચારમાં પ્રામાણિકતાની જરૂર પ્રામાણિકતા એટલે પ્રમાણ = જ્ઞાની નિર્દિષ્ટ વિચાર પદ્ધતિ, તેનાથી જે જણાય તેને સ્વીકારવાની તૈયારી. અર્થાત-જેનું કે હૈયું રાગે રંગાયેલું ન હોય કે દ્વેષથી દૂષિત ન હોય, તેથજ અજ્ઞાનથી વાસિત ન હોય તે પ્રામાણિક આ ભાગ્યશાળી વસ્તુના નિરૂપણમાં પિતાની ટૂંકી બુદ્ધિના માનદંડથી ડેબાણ ઊભું ન કરે, પણ યથાર્થ રીતે વસ્તુને વિચારવાની પદ્ધતિને પ્રમાણભૂત શી વસ્તુને સમજવા મથે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦. આગમત તેથી જ જ્ઞાનીઓએ સકળ જગતના જીનું એકાંત કલ્યાણ કરનાર ધર્મના નિરૂપણ કરનારનું વ્યક્તિત્વ જણાવતાં ફરમાવ્યું છે કે- જેના એક રૂંવાડે પણ રાગને રંગ, દ્વેષને દાવાનળ અને અજ્ઞાનને અંશ નથી, તેવા મહભાગ લેત્તર મહાપુરૂષે જ ધર્મનું યથર્થ સ્વરૂપે વર્ણવી શકે છે.” એટલે દષ્ટિરાગવાળે મનુષ્ય વસ્તુના પ્રામાણિક વિચાર ન જ કરી શકે. વીતરાગ તરફ દષ્ટિરાગીનું વિચિત્ર વલણ આવા વિષમ દષ્ટિરાગવાળાને જ વીતરાગ પ્રભુ એકાંત હિતકર સત્ય માર્ગ બતાવનારા પણ વિપરીતપણે ભાસે છે. ખરી રીતે તે દુનિયાના વ્યવહારમાં તે એમ દેખાય છે કે કેઈની પાસેથી કઈ ચીજ મેળવવી હોય તે તેને રાજી કરે પડે, જેમકે-નાના છોકરા પાસેથી કઈ ચીજ મેળવવું હોય તે તમે તેને સમજાવો. બુચકારે, પંપાળે છેવટે ધમકાવે કે છેલ મારે એટલે રાગ-દ્વેષને આકાય લીધા વીના કેઈ ચીજ મેળવાતી નથી. આ રીતે વિશિષ્ટ સત્તાધારી માણસ પણ રાજી થઈ જાય તે શિરપાવ આપે, નારાજ થઈ જાય તે દેહદંડ આદિ કરે. અર્થાત્ જગતમાં કંઈ પણ ફલની પ્રાપ્તિ રાગ-દ્વેષ વિના થતી નથી. આમ છતાં વીતરાગ દેવ પરમાત્મા સ્વયં રાગ-દ્વેષથી સર્વથા શૂન્ય છતાં જગતના ને એકાન્ત હિતકારી ધર્મની મામિકતા સમજવાનું અદ્ભુત ફળ પ્રાપ્ત કરાવે છે. આવા અચિંત્ય ગુણસંપન્ન વીતરાગ પ્રભુને પણ દષ્ટિરાગના દૂષણથી દૂષિત બુદ્ધિવાળા જ અનુચિત દષ્ટિથી જુએ! આ ખરેખર દષ્ટિરાગને પ્રભાવ છે !!! पन्नगे च सुरेन्द्रे च, कौशिके पादसंस्पृशि। निर्विशेषमनस्काय, श्री वीरस्वामिने नमः ।। Page #108 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ એટલે કે અસંખ્ય દેવેના માલિક સૌધર્મેન્દ્ર પ્રભુની લેકેત્તર ઉપકારિતાથી આકર્ષાઈ દેવતાઈનાટક અને ભેગ-સુખોને છોડી દેડતા આવી પ્રભુ મહાવીર દેવના ચરણમાં ભક્તિથી માથું ઝુકાવે છે. ત્યારે બીજી બાજુ ભયંકર હળાહળ ઝેરમિશ્રિત કાતીલ દષ્ટિથી મોટા મેટા ઝાડેથી ભરપુર જંગલેને ભસ્મ કરી નાંખનાર અગ્ર Bધના ધમધમાટથી ભરેલ ચંડકૌશિક નાગ પ્રભુના ચરણે (અંગુઠો) દષ્ટિના વિષની જવાલાઓની કંઈ અસર ન થવાથી ખૂબ જ છે છેડાઈને કચકચાવીને ડસે છે. બંને પ્રસંગે પ્રભુ મહાવીર ભગવંતની દષ્ટિ ઈન્દ્ર તરફ રાગવાળી નથી બનતી, તેમજ ચંડકૌશિક તરફ Àષવાળી નથી બનતી. આવા રાગ-દ્વેષના અચૂક પ્રસંગે પણ રાગ-દ્વેષને આધીન નહીં બનનારા વીતરાગ દેવ પરમાત્મા તેઓની સેવા-પૂજા ભક્તિ આદિનું ફળ સ્વર્ગ–મેક્ષની પ્રાપ્તિ રૂ૫ શી રીતે મેળવી શકીએ? તે પણ અહીં એક ગૂઢ પક્ષ છે! વિતરાગની ભક્તિ કેમ? પૂજ્ય આ૦ કલિકાલસર્વજ્ઞ આ૦ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મટશ્રીએ વીતરાગ તેત્ર (પ્ર. ૧૯ કલેક ૩)માં જણાવ્યું છે કે “સાણar૬ જયં પ્રાર્થો તરત ! ___ चिन्तामण्यादयः किं न फलन्त्यपि विचेत्तनाः ॥" અર્થા–જે પિતે વીતરાગ છે, રાગ-દ્વેષથી રહિત હાઈ કોઈના પર રાજી–બેરાજી ન થાય, તે તેમની પાસેથી ફળની પ્રાપ્તિ શી રીતે? આ પ્રશ્ન અસંગત છે. કેમકે વસ્તુભાવની દષ્ટિએ નિમિત્ત-આલંબન રૂપે ફળની પ્રાપ્તિ થવાની છે, જેમકે “ચિંતામણિ આદિ જડ પદાર્થો પણ આરાધનાદિથી નિમિત્ત રૂ૫ બની વિશિષ્ટ ફળ આપનારા બને જ છે” એટલે કે ભૂલ દષ્ટિથી એમ લાગે કે જેઓ સ્વયં વીતરાગ હઈ રાજી થતા નથી તે ફળની પ્રાપ્તિ તેમનાથી શી રીતે? વ્યવહારમાં Page #109 -------------------------------------------------------------------------- ________________ આગામીત સેવા નહી કરીએ તે નારાજ થશે, દંડ દેશે, માટે સ્વાર્થ બુદ્ધિથી પણ સેવા થાય પણ, આપણુ દેવ તે રાગ-દ્વેષથી સર્વથા રહિત એટલે “વીરાજત ૪ જાશં?” કહેતીના આધારે જે સર્વોત્તમ ઉત્કૃષ્ટ ફળ અચૂક રીતે આપનાર છે, તેવા વીતરાગ પ્રભુની સેવા પણ દષ્ટિરાગના દૂષણથી નિસાર લાગે? . પરંતુ ખરી વાત એ છે કે–અગ્નિ શું કેઈના પર દ્વેષ ધરાવે છે, જેથી કે તેને અડનારે દાઝે છે, અને સાકર શું રાગ ધરાવે છે કે ગળી લાગે છે, તે જેમ તે પદાર્થને ધર્મ-સ્વભાવ જ એ છે કે તેના નિમિત્તે આપણને સારાખટે ફળની પ્રાપ્તિ થાય, આ રીતે પરમાત્મા તે વીતરાગ છે, તેઓ કંઈ દેવલેક કે મેક્ષ પોતાની પાસે ખજાનામાં રાખી સેવા કરે તેને રાજી થઈ આપે છે, એવું નથી બનતું, પરંતુ તેઓની ભક્તિ-પૂજા–ગુણ-ગાન આદિથી થતી આપણી ભાવશુદ્ધિમાં આલંબન-નિમિત્ત રૂપ બની તે તે આરાધક છાને આલંબનને જેટલા પ્રમાણમાં પિતે લાભ લીધે, તેટલા પ્રમાણમાં નિર્જર કે પુણ્યબંધની પ્રાપ્તિ થાય, તે તેમાં વીતરાગ પ્રભુની જ મુખ્યતા વ્યવહારથી કહેવાય. આ રીતે વીતરાગ હોવા છતાં દેવાધિદેવ પરમાત્મા જગતના એકાન્ત હિતકર ઉત્કૃષ્ટ આત્મિક ફળની પ્રાપ્તિ કરનારા ખરેખર હેવા છતાં દષ્ટિરાગી આત્મા દૂધમાંથી પોરા કાઢવાની જેમ “વીતરાગ . તે વળી શી રીતે ફળ આપે?” આદિ શંકાઓ ઉભી કરી વિતરાગ દેવ પરમાત્માના એકાન્ત હિતકર મોક્ષ રૂપ ફળ અચૂક પણ આપવાના ગુણને પણ અસંભવ દેષ રૂપે માનવા-મનાવવા મથામણ કરે, અને પિતાના માનેલા હરિ–હરાદિ દેવેની અસંગત વાતે પણ ઈશ્વર લીલાના નામે સંગત રૂપે માનવા-મનાવવા તૈયાર થાય ખરેખર દષ્ટિરાગની વિષમતા અજબ છે!! દષ્ટિરાગની પ્રબળતા આ કારણે જ “સંય સતામ”િ શબ્દોથી જ્ઞાનીઓએ Page #110 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ દષ્ટિરાગના ફંદામાંથી છટકવું ભલભલા સમજુ-શાણું ગણાતા માનવીઓ માટે પણ અઘરૂં જણાવ્યું છે. કામરાગાદિને ત્યાગ સહેલું છે, અન્ય દર્શનવાળાએ બધા કંઈ ભૂખે મરતા અને અણસમજથી સંન્યાસ લે છે એવું નથી; તામલિ અને પૂરણુતાપસ સઘળી વાતે જોગવાઈ વાળા ભર્યા ઘરમાંથી નીકળ્યા હતા, પણ જે શાસ્ત્રો કે તેના ઉપદેશકે પર રાગ હોય છે. જેને લઈને કે પિતાની બુદ્ધિ-કલ્પનાને જરાપણ ઉપયોગમાં લીધા વિના માન્યતાના વ્યાહમાં ફસાએલા રહે છે. આવી સ્થિતિમાંથી જ ધીરે ધીરે દષ્ટિરાગ કેળવાય છે. દષ્ટિરાગનું પારદર્શક વિચિત્ર આવરણ દષ્ટિરાગ એ વિચાર-બુદ્ધિ-માન્યતાની આડે આવવાનું પ્રબલ આવરણ પણ પારદર્શક છે જેથી બુદ્ધિ-વિચાર પણ વિકૃત રીતે પ્રવર્તે તેને પિતાને ખબર ન પડે કે મારા વિચારે દષ્ટિરાગના પારદર્શક દૂષિત આવરણથી અવરાએલ છે. જેમકે-ગમમાં તડકાથી આંખનું જતન કરવા વાદળી કે લીલા ચશ્મા પહેર્યા હોય ત્યારે બધું કેવું દેખાય ? વાદળી કે લીલું ને! આપણી પિતાની બુદ્ધિ કે અકલ પણ ત્યાં કેવી અવરાઈ જાય છે ? કાચને રંગ પહેરનારની અક્કલ કે ધારણા સાથે સંબંધ ન રાખી પિતાને પ્રભાવ બતાવે છે, તે રીતે દષ્ટિરાગ નર્યું મિથ્યાત્વનું સ્વરૂપ હોવા છતાં, તે એવું પારદર્શક આવરણ કાચના જેવું છે, જેથી કે માણસને પિતાની વિપરીત માન્યતા કે વિચારની વિષમતા ઓળખાય નહીં. ગમે તેવી અક્કલ કે ધારણા સારી હોય તે પણ વાદળી કે લીલા કાચના ચશ્મા પહેર્યા પછી સફેદ ચીજ પણ વાદળી કે લીલી દેખાય તે રીતે ગમે તેટલું ભણેલ કે સમજુ હોય તે પણ દષ્ટિરાગના Page #111 -------------------------------------------------------------------------- ________________ આગામીત ચમાથી વસ્તુનું વિપરીત દશના પિતાની સાહજિક રીતે થતું હોય તેવું થાય. આ તે બધું પ્રાસંગિક રીતે વિચાર્યું ! દષ્ટિગ કરતાં દષ્ટિસમેહ વિચિત્ર છે. અહીં વાત દષ્ટિરાગની નથી પણ દષ્ટિસમેહની છે. દષ્ટિરાગ એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજણ છતાં ન એળખાય એટલે કે છતા ગુણે પણ અવગણ રૂપ ભાસે, અને અછતા અવગુણ પણ ગુણે રૂપ ભાસે. જ્યારે દષ્ટિસમેહ એટલે વસ્તુના સ્વરૂપમાં કંઈ ફેર ન હોય પણ માત્ર શબ્દને ફેરફાર હેવાથી મૂઢતાથી ઝઘડે કરવા તૈયાર થાય. આ દોષ વસ્તુવિચારણામાં ખૂબજ નિકૃષ્ટ કોટિને દર્શાવ્યો છે. કેમકે સ્વરૂપમાં કે ગુણધર્મમાં ફેર નહેય માત્ર શબ્દને ફેરફાર તેટલા માત્રથી ઝગડો કરવાની વૃત્તિ તે ખરેખર ખૂબ જ મેહની પ્રબળતા સૂચવે છે. પચ્ચક નું મહત્વ પ્રસ્તુતમાં વાત એ છે કે આ અધ્યયનમાં પચ્ચકખાણ-પ્રતિજ્ઞાનું મહત્વ છે. અહીં કદાચ કો’ક ઉપલકીયા વિચારવાળો કહે કે અહિંસા આદિ જે પાથની વાત તમે કરે છે તેમાં નવું શું છે? બીજા ધર્મવાળાઓ પણ વ્રત, મહાવ્રત, યમ, નિયમ શિક્ષા કુશળ ધર્મ આદિ જુદા જુદા નામથી અહિંસા આદિ પાંચને માને જ છે, તે તમે નવું શું કહે છે? અન્યદર્શનીઓની બધી વાતે મિથ્યાત્વી છે એમ કહેવું પણ સારું નથી. વસ્તુ એકજ હોય તે નામને ઝઘડે શા કામને? એ ઝઘડે કરે તે ખરેખર દષ્ટિસંહ નામને હલકે દોષ કહેવાય! Page #112 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ આ બધી વાત વાદીની થઈ! અહીં વિચારવાની વાત એ છે કે વસ્તુનું સ્વરૂપ સરખું હોય તે નામને ઝઘડો કર વ્યાજબી નહીં, પણ અહીં તે મૂળમાં–પાયામાં જ ભેદ છે! અન્ય દશનીઓ યમ, નિયમ-શિક્ષા આદિ નામે જે કહે છે તેમાં અને અધ્યયનમાં બતાવાતા અહિંસા આદિમાં જણે ફરક છે. પચ્ચકખાણ-પ્રતિજ્ઞાના ધોરણે અહિંસા આદિનું મહત્ત્વજ્ઞાનીઓએ જે દર્શાવ્યું છે, તે દષ્ટિએ તે વસ્તુ સ્વરૂપમાં જ આકાશ-પાતાળનું અંતર પડે છે, એટલે વાદી દષ્ટિસંહ દેષની આપત્તિ આપે તે ખરેખર ઉચિત નથી! મૂળ વાત એ છે કે અહિંસા આદિનું પાલન પચ્ચ. રૂપે થવું જરૂરી છે. પચ્ચ. એટલે આને પરિહાર, આ દષ્ટિથી અહિંસા આદિનું પાલન જ્ઞાનીઓએ વિદિત કર્યું છે. અન્ય દર્શનીઓની માન્યતા એવી હોય છે કે અહિંસા આદિનું પાલન કરવાથી પાપ રોકાય એ વાત અન્ય દર્શનીના ખ્યાલમાં જ નથી જે કેવળ અહિંસાદિના પાલનના પાયામાં રહેલ છે. અર્થાત અહિંસાદિનું પાલન પચ્ચ. રૂપે આશ્રને રોકવા રૂપે મહત્વનું છે. આ વાત સ્વીકાર્યા વિના શબ્દની સમાનતાથી ભેળવાઈ જવું ઠીક નથી. પચ્ચ. ની મહત્તા બાબત ફૂટ દલીલ અહીં કદાચ કઈ એમ કહે કે-આ બધી લમણાઝીક શી? અહિંસાદિનું પાલન આશ્રવ રોકવા રૂપે કે પુણ્યબંધના કારણ રૂપે ગમે તે રીતે ઉપયોગી માને! પણ અહિંસા આદિ તે જૈનતરે માને છે ને! બસ પતી ગયું! ભલેને ગમે તે રૂપે માને! ખાટલામાં આમ સુઓ કે આમ! પણ કમ્મર તે ખાટલા વચ્ચે આવે ને! આવી કૂટ દલીલ સામે ખરેખર ખૂબ જ હેરશીયારી રાખી વસ્તુને નિર્ણય કરવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. Page #113 -------------------------------------------------------------------------- ________________ આગમોત વેપારી ધોરણે ફૂટ તકને જવાબ ભલા! તમે બધા સામાન્ય બુધ્ધ તે નથી જ. વેપારી માનસ વાળા છેને! હું તમને પૂછું કે ૨૫૦ લેખે લીધું અને પ૦૦ લેખે વેચ્યું, અને ૫૦૦ લેખે લીધું અને ૨૫૦ લેખે વેચ્યું, એ બેમાં કશે ફરક ખરે કે નહીં! સભામાંથી. અરે! દીવા જે ફરક! એકમાં ૨૫૦ ને લાભ ! બીજામાં ૨૫૦ નું નુકશાન! નાને કરે પણ માને તેવી સીધીસાદી વાત છે ને! ભલાભાઈ! વેપારી માનસના ધેારણે તમે અંદરને ભેદ પારખી કાઢ! બાકી આમ ઉઘાડી રીતે તે બંને સદામાં ખરીદ્યુ ને વેચ્યું છે, માલ પતે નથી રાખે, ને એકમાં લાભ કેમ? અને બીજામાં નુકશાન કેમ? વેચ્યું તે બેય મેંદામાં છે ને! પછી અંતર શું? એમ સ્થલ બુદ્ધિવાળે તે કહેને? પચ્ચ. સંબંધી જૈન-જૈનેતરની માન્યતાનું અંતર એ રીતે એક પાપ રોકવા માટે અહિંસા આદિ પાલન કરે ! બીજે પુણ્યને આવવા-વધારવા અહિંસા આદિનું પાલન કરે! એ બે વચ્ચે આમ ભલે અંતર દેખાતું ન હોય કેમકે બંનેમાં અહિંસા આદિનું પાલન હોય છે પણ ઉંડાણથી વિચારતાં સ્પષ્ટ સમજાય તેમ છે કે પાપને રોકવા માટે અહિંસા આદિનું પાલન કરવામાં અહિંસા આદિ આપણું ઘરની પિતીકી ચીજ કહેવાય, અને પુણ્યને આવવા મેળવવા માટે અહિંસા આદિનું પાલન કરવામાં અહિંસા આદિ પારકા ઘરની ચીજ ગણાય. કેમ કે જ્ઞાનીઓએ આત્માને ચારિત્ર સ્વરૂપ જણાવી ચારિત્રને રોકનાર અવિરતિને પાપ રૂપ જણાવેલ છે. જેટલા અંશમાં તે અવિરતિ રૂપ પાપ શેકાય તેટલું વ્યાજબી માને, પણ જેઓ આત્માને જ્ઞાનમય કે ચારિત્રમય ન માને તેઓને પચ્ચકખાણ બહારની ચીજ થાય. Page #114 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ આમ સૂક્ષમ રીતે જૈન-જૈનેતરના અહિંસા આદિના પાલનમાં પાયાને જ મેટો ફરક પડે છે. ચારિત્ર આત્માને સ્વભાવ છે જેનેની તે એવી ચોક્કસ માન્યતા હોય છે કે "णाणं च दसणं चेव चरितं च तवो तहा। वीरियं उवओगो य, एयं जीवस्स लक्सण ॥ અર્થાત જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ એ આત્માનું સ્વરૂપ લક્ષણ છે. એટલે જ્ઞાન, દર્શન ચારિત્ર આત્માના સ્વરૂપ રૂપ છે, તે અચારિત્ર એ આત્માને વિભાવ થયે કહેવાય તે જેટલે અંશે તે અચારિત્ર-વિભાવ રૂ૫ પા૫ રેકાય તેટલે અંશે જેને તે વધુ મહત્વનું માને. સાચા જૈનની માન્યતા શી? એટલું જ નહીં પણ આવી સાચી માન્યતા જેને ન થાય તેને કમને બંધ ન માને, અને વિરતિને પ્રતિબંધ ગણે! બંધના કારણ કરણ તરીકે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, ભેગને માનીને વિરતિના બળે રોકાયાની વાત જેનેની ગળથુથીમાં હોય! આ જાતની ગળથુંથીને તત્વને વિકસાવવા માટે પચ્ચાની જરૂરીયાતને વિચાર ચોથા અધ્યયનમાં જણાવી ગયા. પાંચમા અધ્યામાં શું? હવે પાંચમામાં પચ્ચ કે ખરેખર લઈ શકે? અર્થાત્ ભાવપચ્ચખાણના અધિકારી કોણ? એ વાત વિચારાય છે. પંચાચારની મર્યાદામાં સ્થિર થયેલ કે થવા મથતે પુણ્યાત્મા ભાવપચ્ચને સાચે અધિકારી છે. અર્થાત્ આત્માને આચાર=જ્ઞાનીઓની આજ્ઞા-મર્યાદા પ્રમાણેની જીવન પદ્ધતિમાં વ્યવસ્થિતપણે રાખવા માટે જેની તત્પરતા કટિબદ્ધતા Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૮ માગમાયાત હેય, ભલે ગમે તેટલી આફતને સામને પર પડે પણ આચારની મર્યાદામાં ટકવા માટે જેની તીવ્ર તમન્ના હોય તે પચ્ચકખાણને સાચે અધિકારી છે. પચ્ચક ને અધિકારી કે અહીં પ્રાસંગિક એ સમજવાનું કે વ્યવહારમાં જેમ રણમેદાને પડેલે રજપૂત જેમ ખાવું-પીવું બધું ભૂલી જાય, શૂરાતનમાં શરીરની પણ પરવા ન રાખે, એટલે વ્યવહારિક રીતે એક અંદગીના શત્રુ પર વિજય મેળવવા જેમ શૂરા રજપૂતને બધું ભૂલાઈ જાય અને હું તાનિ કે શા સારવાર ને પ્રબલ તનમનાટ હોય એ રીતે આચારની મર્યાદામાં વ્યવસ્થિત જીવન ટકાવવા જેની પ્રબલ તમન્ના હેય તે પચવને અધિકારી છે. # વાઘાનિ પહં જાતવાનનું રહસ્ય વળી અહીં એક ખાસ વાત ધ્યાનમાં લેવા જેવી એ કે શરા રજપૂતને યે સાધવામિ ના ભાવ સાથે હું પરમિને ભાવ આવેશમૂલક હોઈ અનુચિત હોય છે. તે એક જાતનું વેવલાપણું છે. કાર્યસિદ્ધિ કરવાને દઢ સંકલ્પ તે સારી વાત છે, પણ તે માટે દેહને પાડી દેવાની વાત તે દેગલાપણું ગણાય. વિવેકી જીવ તે ક્ષાર્થ સાધયમના ભાવને મજબૂતાઈથી વળગી રહે હું પાયામિની વાતને દાટી દે! વાર્થ સાધવાનનું મહત્વ આચાર શુદ્ધિથી જે કાર્ય સાધવું છે તે કાર્યમાં આ દેહને તે ઉપગ છે. આ ભવે નહીં તે આગલા ભવે પણ જ્યારે કાર્ય સાધવું હશે ત્યારે આ દેહ તે જરૂરી છે, તે દેહને પાડી દેવાની વાત ભૂલી જઈ કાર્ય સાધવાના સંકલ્પને દઢતાથી વળગી રહેવાની દષ્ટિ જેનની હોય છે. ખરી વાત એ છે કે-કાયસિદ્ધિની પ્રબળ ઈચ્છા ભલે રહે કે Page #116 -------------------------------------------------------------------------- ________________ પસતક ૨-જુ મોક્ષરૂપ કાર્યને સાધું જ સાધુ! આ ભવે નહીં તે આગલા ભવે પણ મેક્ષરૂપ કાર્યને સાધું! પણ દેહને પાડવાની વાત નહીં. મેક્ષ રૂપ કાર્યની સાધનામાં દેહ પડી જાય તે ભલે ! પરવા નથી, પણ જાણી જોઈને દેહને નાશ કરવાની બુદ્ધિ ઉચિત નથી ! છે તામિ પાછળ અજ્ઞાન ઝળકે છે વળી વિચારણીય વાત એ છે કે “હું તાર” પ્રેરક અર્થમાં fજૂ પ્રત્યય છે. પ્રેરક કેણ? પોતે ને! એટલે કે મેક્ષરૂપ કાર્યની સાધનામાં દેહ પડી જાય એ જુદી વાત ! પણ દેહને પાડવાની પ્રેરણા આપવી એ તે આખી વાતને મુ જ ફરી ગયે! જિનશાસનમાં તે જીવન અને મરણની ઈચ્છાને સંલેખનાના અતિચાર રૂપ હેય જણાવી છે, કેમકે “ટા ઘરોડ વિલ અને ગાથામાં મરણશંસા પણ દેષરૂપ જણાવાઈ છે. એટલે દેહને પાડી દેવાની ઈચ્છા-પ્રેરણા આત્મહિતની દષ્ટિએ ઉચિત નથી. ભડભડતી ચિતામાં બળી મરીને કે પહાડ પરથી કૂદીને મરી જવામાં બહાદૂરી માનનારા શૂરવીરેના હૈયામાં પોતે જે કામ કર વાની હામ ભીડી તેમાં નાસીપાસ થવાથી દુનિયાની દષ્ટિએ કાયર તરીકેનું લાંછન–અકારું-ખૂંચનારું હોય છે, તેથી હું જાવામિનું સૂત્ર તેઓએ ગેખી રાખ્યું છે. કાર્યસિદ્ધિના દઢ સંકલ્પની જરૂર ખરેખર તે જ્ઞાનીઓના વચને તે એમ જણાવે છે કે જીવવુંમરવું એ કંઈ મહત્વનું નથી પણ કાર્ય સાધવાની કિંમત છે, જીવનની દરકાર કે મરણને ભય રાખ્યા વિના કાર્ય સાધવા માટે પ્રબળ તમન્ના કેળવવી ઘટે, વિલંબે કાર્ય સધાય કે જલ્દી સધાય તે મુખ્ય નથી, જેમકે મુસાફરીએ નિકળેલ માણસ રસ્તામાં ધર્મશાળામાં રાતવાસો કરે પણ સવારે ઉઠીને ફરી આગળ ચાલવા માંડે, તેમ Page #117 -------------------------------------------------------------------------- ________________ २० આગમત મેક્ષરૂપ કાર્ય સાધનારને દેવલેક કે મનુષ્યભવ રૂપ વચ્ચે વિસામે મળે; ફરી મેક્ષરૂપ કાર્યની સાધના આગળ ધપે. એટલે પચ્ચક્ખાણના અધિકારી તરીકે તે ગણાય જેના કે હૈયામાં જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે જીવન પદ્ધતિ ગોઠવવા રૂપે પંચાચારની મર્યાદામાં સ્થિર થવા રહેવાની પ્રબળ તમન્ના હોય. આ તમન્ના એવી કે મેક્ષરૂપ કાર્યની સાધના મા તીવ્ર ઝંખના રૂપ હેવી જોઈએ, ભલે તેમાં વિલંબ થાય, તેમજ જીવન-મરણની દરકાર રાખ્યા વિના. પ્રબળ ઈચ્છા રૂપ આ ઝંખના હેવી જોઈએ. પચ્ચ. એ આત્માને સ્વભાવ છે વળી પચ્ચ. એ આત્માને સ્વભાવ રૂ૫ ગુણ છે. કેમકે આશ્રમ ને રોકવા રૂપે પચ્ચ. ચારિત્રનું અંગ છે. અને તે રીતે સિદ્ધ ભગવંતેમાં પણ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર છે. આ જાતનું પચ્ચ૦ આચારમાં સ્થિત હોય તેને ઘટી શકે. આચારશુદ્ધિ ઉપર જેની દષ્ટિ સ્થિર હોય તે પચ્ચ૦માં ટકી શકે, ભલે ! તે પ્રમાણે ટકી ન શકાય પણ દષ્ટિ તે આચારશુદ્ધિના લક્ષ્ય ઉપર રાખવી જોઈએ. પચ્ચક માટે આચારશુદ્ધિના લક્ષ્યની જરૂર વ્યવહારમાં પણ ખેતી પાછળ કાળી મજુરી કરનાર કણબીખેડૂત પણ બહાળા અનાજના પાક ઉપર નજર રાખે છે, ભલે ! • તેમાં સાથે ઘાસ આવે જ છે પણ અજાણ કણબી પણ એમ તે નથી બલતે કે માનતા કે ઘાસ-કડબ મેળવવા ખેતી કરું છું. તેમ પચ્ચને ખરે અધિકારી તે કહેવાય કે જે આચારશુદ્ધિના દઢ લક્ષ્યવાળે હેય. સામાન્યથી દરેક ધર્મની ક્રિયા પાછળ આપણે કર્મનિજેરાને ઉદેશ રાખવાને છે. ધર્મથી આત્માનું કલ્યાણ થાય એ વાત મુખ્ય રીતે ધારણુમાં રાખવાની છે, પરિણામમાં ટકી ન શકાય કે આત્મ Page #118 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ કલ્યાણનું લક્ષ્ય વિચલિત થઈ જાય. અને પુણ્ય બંધાઈ જાય તે વાત જુદી ! પણ પુણ્યબંધને ઉદેશ નહીં. એટલે પરચ૦થી આચારશુદ્ધિનું લક્ષ્ય મુખ્ય રાખવું જરૂરી , પચ્ચ૦ લીધા પછી તે અસ્મલિત-અખંડિત અને અબાધિત રૂપે ટકયું રહે તે માટે આચારશુદ્ધિ જરૂરી છે. આચારશુદ્ધિ માટે અનાચારનો ત્યાગ જરૂરી છે અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે-આચારશુદ્ધિના લક્ષ્યની સફળતા અનાચારના ત્યાગ સાથે સંકળાયેલી છે. અનાચારના ત્યાગ સિવાય આચારનું પાલન એગ્ય રીતે થઈ ન શકે. તેથી આચારશુદ્ધિ મેળવવા ઈચ્છતા પુણ્યાત્માએ અનાચારને યથાશક્ય પરિહાર કરવા ઉપગ રાખ જોઈએ. આમ છતાં આચારનું પાલન જેમ અનાચારના ત્યાગ વિના સંભવિત નથી, તેમ અનાચારને ત્યાગ પણ આચારના પાલનની તત્પરતા વિના શક્ય નથી. આ રીતે બને વાત પરસ્પર સાપેક્ષ છે. આ કારણે આ (પાંચમા) અધ્યયનનું નામ “આચારા-નાચાર શ્રુત” પણ પૂર્વે વિચારાઈ ગયું છે. અનાચાર ત્યાગની સાપેક્ષ મહત્તા ખરી રીતે વિચારતાં એમ સમજી શકાય છે કે-આચાર એ કવાના છાંયડા જે , ભલેને ૭૦ હાથ ઉડે કૂ હોય, પણ તેને છાંયડો નાના ગલુડીયાને પણ તાપથી બચવા માટે ઉપયોગી ન થાય. જ્યારે અનાચારને ત્યાગ એ પાંચ-સાત હાથ ઊંચા ઝાડના છાંયડા જે છે. કે જેની નીચે તાપમાં બન્યા-ઝન્યાને થેડીક શાંતિ મળે છે. ભલે ને પછી કેરડાના ઝાડને છાંયડો હોય. • આ ઉપરથી એમ ફલિત થાય કે અનાચારના ત્યાગની મહત્તા વધુ છે, તેના ઉપર આચારશુદ્ધિનું સાપેક્ષ મહત્ત્વ છે, એટલે અનાચારનો ત્યાગ રૂ૫ પચ્ચેના આધારે જ્ઞાન, માન્યતા, આચારશુદ્ધિ Page #119 -------------------------------------------------------------------------- ________________ આગમત આદિનું મહત્ત્વ નાનકડા પણ ઝાડના છાંયડા જેવું છે, અનાચારના ત્યાગ વિના જ્ઞાન, માન્યતા, આચારશુદ્ધિ આદિ કૂવાના છાંયડા જેવું ગણાય. દેવે સંવર-નિર્જરાના અધિકારી કેમ નહીં? સમ્યગૃષ્ટિ દેવે અનાચારના ત્યાગની શક્યતાના અભાવે ઉચ્ચ આચાર-વિચારના પાલનની ભૂમિકાએ વ્યવહારથી દેખાતા છતાં સંવર-નિર્જરાના યથાર્થ અધિકારી બની શકતા નથી. અર્થાત્ પંચાચારના પાલનમાં પ્રવૃત્તિ થવા છતાં પણ અનાચારના ત્યાગ રૂપ પચ્ચ૦ના અભાવે આરાધક પણ પુણ્યાત્મા મોક્ષમાર્ગ તરફ વધી શકતું નથી. જુઓ ! નારકને સમ્યક્ત્વ હેય ને! મતિ આદિ ત્રણ જ્ઞાન હોય ને ! દેવે પણ સમ્યફ અને ત્રણ જ્ઞાનવાળા હોય છે ને! તેમ જ નારકીના છ દુઃખ સહન પણ કેટલું બધું કરે છે ! છતાં અનંત કાળમાં પણ ક્યારેય એવું બન્યું છે ખરું કે કોઈ દેવ કે નારકી મેક્ષમાં ગયે હોય? ટુંકમાં વાત એટલી કે–સાચે આચાર કથનીને નહીં પણ કરને જ્ઞાનીઓએ દર્શાવ્યું છે. તેથી અનાચારના પરિહાર રૂપે પરિચય રૂપ કરણી જરૂરી છે? કથની-કરણની એકરૂપતા જરૂરી છે જુઓ! અવિરત સમ્યમ્ દષ્ટિને માત્ર કથની જ છે ને? દેશવિરતિવાળાને પણ માત્ર સવારસાની દયા એટલે તે સિવાય બધું માત્ર કથની જ છે ! એટલે કરણી વગરની કથની જિનશાસનમાં વજુદવાળી નથી. આજે ચૌદશ છે, પર્વને મેટ દિવસ છે, કંઇક ભાગ્યશાળી ઓએ પૌષધ કર્યા છે, જેઓ પૌષધ ન કરી શક્યા તેઓ પણ જે આ કરણ તરફે આદરવાળા રહે કે આપણું કમભાગ્ય કે આપણે Page #120 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ આજે પર્વના દિવસે કંઈ કરી શક્યા નહીં, તે તેઓનું સ્થાન આરાધક તરીકે જિનશાસનમાં રહે. કરણની ખામીને ઢાંકવા કરાતે કુતર્ક પણ કેટલાક અજ્ઞાની છ સ્વચ્છેદ પ્રવૃત્તિ જીવહિંસા આદિની કરે અને બચાવ ખાતર એમ કહે કે એ તે એ જીના પાપને ઉદય કે આ રીતે મરે છે. આ રીતે કરણીની ઉપાદેયતા જ ન કબૂલે, ઉપરથી પાપને છાવરવાનું સાહસ કરે ત્યાં શું કહેવું? ખરેખર તે વિચાર એમ કરે જોઈએ કે પાપને ઉદય એ છેને કે મહારે ? અને એ જીના પાપના ઉદય કરતાં વધુ ગાઢ પપદય મહારે છે કે-આવી અનર્થકર પ્રવૃત્તિને છોડવાની વિચારણાના બદલે છાવરવાનું મન થાય છે ! એ એને પાપને ઉદય છતાં ભાગ્યને ઉદય સાથે છે જ, જેથી કે તેઓ દુઃખ ભેગવીને પાપ તેડી રહ્યા છે, પણ અજ્ઞાનવશ આવી સ્વછંદ પ્રવૃત્તિ કરનારા જે તે પાપ કરે છે, ઉપરથી તેની હેય બુદ્ધિ ન હોવાથી નવાં પાપના પિોટલાં સજે છે. - તે પાપને ઉદય કે અનિષ્ટ? ખૂબ જ સ્વસ્થતાથી વિચારે!!! કરણીને મેળ નથી ફક્ત કથનીમાં જ અટ રહ્યા છે, તેવાઓને જ આવી ભળતી વિચારણાઓ ગુંચવે છે? કથની-કરણના મેળવાળાની મનેદશા પર્વના દિવસે લીલેતારીને ત્યાગ ન કરી શકનારે કથનીમાં જ અટક્યો હોય તે લીલેતરીના જીવને પાપોદય સમજે. પણ કરણીની ઉપાદેયતા સમજનાર પુણ્યાત્મા હૈયામાં અરેરાટી ધરાવે કે આજે પર્વના દિવસે હું લીલેવરી પણ છેડી શકતો નથી. ખૂબ જ વિષમ પાપને ઉદય મહારે છે એમ સમજે ! આ ઉપરથી એમ સમજાય છે કે-કથની અને કરણીને મેળ જાળવ્યું હોય તે સાચો આચાર પાળે કહેવાય. Page #121 -------------------------------------------------------------------------- ________________ આગમત પ્રાસંગિક બાલદીક્ષાનું રહસ્ય ઘણી વાર સારી ચીજ કથનીમાં હેય છે, કરણીમાં નથી હોતી તે તેની સાચી કિંમત સમજાતી નથી. જેમ કે બાલમુનિઓને જોઈને કેટલાક એમ કહેવા તૈયાર થાય કે દીક્ષા સારી, પણ આ નાના બાળકે શું સમજે? તે આ કથન પાછળ દીક્ષાની વાત કથનીમાં જ છે. કરણીમાં ઉપાદેય તરીકે ઉતારવા જેવી માની નથી માટે આવું બોલાય છે. વ્યવહારમાં લગ્ન કરાય છે તે લગ્ન કરનારે નાની કે કાચી ઉંમરને પણ હય, લગ્ન એટલે શું? અને લગ્નની જવાબદારી કેટલી ? લગ્ન કર્યા પછી ભરણ-પોષણની કેટલી જવાબદારી માથે આવશે? એ બધું સમજતું નથી હોતે તે પણ લગ્નનું મહત્વ કરણી રૂપે સમજાએલ હોઈ ત્યાં કઈ એમ નથી બોલતું કે હે હૈ! આ નાના બાળકે લગ્નમાં શું સમજે? આદિ. દીક્ષા માટે તે નાની–કે કાચી ઉંમરમાં દીક્ષા આપતાં ધ્યાન રખાય છે કે બાળક કેણ છે? જૈનકુળમાં જન્મેલ છે, કે કેમ? કે જેને ગળથુથીથી સંસ્કાર એવા મળ્યા છે કે અમારા સાધુ સ્ત્રીને ન અડે. કઈ પણ બાળક સાધ્વીને અડશે નહીં, તેમ જ કેઈ બાલિકા સાધુને અડશે નહીં, અડી જવાય તે પાપ લાગશે એવી ધારણા કુળ સંસ્કારથી ઘડાયેલા હોય છે. એ રીતે ગોરજી- જતિને રેલગાડી-મેટરમાં ફરતાં જેવા છતાં નાનું બાળક પણ કુળ સંસ્કારોથી સમજે કે ના! આ મહારાજ નથી! આ તે ગોરજી છે. અમારા મહારાજ તે ગાડી–મોટરમાં ન બેસે. - આ રીતે કુળ સંસ્કારથી પાયાની સમજણ હોય જ છે? તે પછી દીક્ષા તેને આપવામાં શું વાંધો હોય? લગ્નમાં જવાબદારીનું ભાન બધાને ય છે? લગ્ન કરવાની વખતે નાના બાળકને ભરણ-પોષણની જવાબદારીને ખ્યાલ પણ નથી હોતે ! પરણ્યા પછી કંઈ વાંધે પડે કે Page #122 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ બીજી વાર લગ્ન કરવું હોય તે પરણેતરને ભરણપોષણ આપવું પડે. તેને સંતાન હોય તે સંતાન સાથે ભરણ-પોષણને ખર્ચ આપ પડે. તેને છોકરે કમાતો હોય તે પણ પરણેતર પૂરે ખર્ચ માંગે, ન આપે તે કેટે ઢસડે, અને સરકાર પણ કાયદાના બળે અપાવે. . આ બધાને ખ્યાલ પરણનારને નાની ઉંમરમાં નથી હોતે છતાં ત્યાં કરણી-કથની બંને એક હોવાથી નાની ઉંમરમાં પરણવાની વાત સામે કોઈ ફરિયાદ નહીં. . અને બાલ દીક્ષા સામે આટલી ઝુંબેશ એ શું સૂચવે છે કે દીક્ષા કથનીમાં છે. કરણીમાં ઉપાદેય તરીકે સમજાઈ નથી. અર્થા-કથની-કરણ બંને એકરૂપ જેની બુદ્ધિમાં હોય તે જ પિતાની જાતને અનાચારથી દૂર રાખી આચારમાં ટકી શકે. અને તે પુણ્યાત્મા પચ્ચને અધિકારી જાણ. આ અધ્યની વ્યાખ્યાને ઉપક્રમ આ રીતે પચ્ચના અધિકારી તરીકે અનાચારનો ત્યાગ સાથે આચાર પાલનની વાત જણાવીને આ અધ્ય૦માં જણાવાતા આચારની વાતનું સમર્થન કર્યું, હવે તે આચાર શબ્દની વ્યાખ્યા નિક્ષેપ દ્વારા જણાવે છે. નિક્ષેપની વ્યાખ્યા અને મહત્તા પૂ આ શ્રી ભદ્રબાહુસ્વામીજી પાંચમા અધ્યયનના નિરૂપણ પ્રસંગે આચાર શબ્દના નિક્ષેપો જણાવે છે. નિક્ષેપા એટલે શું? નિઃનિશ્ચયે કરી, લેપ બુદ્ધિમાં પદાર્થને સ્થાપે, નિક્ષેપ વસ્તુના અનેકવિધ સ્વરૂપને તે તે એગ્ય રીતે બુદ્ધિમાં સ્થિર કરવા પ્રયત્ન નિક્ષેપ માટે એવું કહે છે કે- " जत्थ य जं जाणेजा, तत्थ य तं णिक्खिवेज सव्वं । जत्थ य ण जाणेजा, णिक्खिवए चउक्कगं तत्थ ॥" અર્થાત્ જ્યાં જેટલું વસ્તુનું સ્વરૂપ જ્ઞાત હોય તે સઘળાની Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આગમત વ્યાખ્યા કરવી, જ્યાં વધુ ખબર ન હોય તે ત્યાં. જઘન્યથી નામ, થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપનું વર્ણન તે કરવું જ ! કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યશ્રીએ પણ તીર્થકરોની લેકે ત્તર ઉપકારિતા દર્શાવતાં જણાવ્યું છે કે નામા-તિ-–ા, પુનાન્નિનળકનારા क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥ અર્થાત્ સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી ત્રણે જગતના પ્રાણીઓને પવિત્ર કરતા અરિહંતની ઉપાસના કરીએ છીએ. આ શ્લોકથી ચાર નિપાનું વિશિષ્ટ મહત્વ જણાય છે. જઘન્યથી પણ ચાર નિક્ષેપો કેમ? આ ઉપરથી એમ નક્કી થયું કેઓછામાં ઓછા પણ દરેક વસ્તુના ચાર નિક્ષેપ થાય જ ! તેનું શું કારણ? એ વિચારતાં સ્પષ્ટ જણાય તેમ છે કે દુનિયામાં શબ્દને વ્યવહાર નામ, આકાર, ભૂત કે ભવિષ્યની સ્થિતિ અને વર્તમાનકાલીન સ્થિતિ આ ચાર બાબતને લઈને જ થાય છે. કેટલાક શબ્દો એવા પણ છે જે કે ઉપર બતાવ્યા તે ચાર કરતાં વધુ બાબતે સાથે પણ સંકળાયેલ હેય. - તે શબ્દ વ્યવહાર કરવા માટે જેટલી બાબતે તે પદાર્થની સાથે સંકળાયેલી હોય તે સઘળી નિક્ષેપ તરીકે કહેવાય. ઓછામાં ઓછી નામ, આકાર, ભૂત-ભવિષ્યની સ્થિતિ અને વર્તમાનકાળનું સ્વરૂપ આ ચાર તે દરેક પદાર્થમાં હોય જ! માટે જઘન્યથી પણ દરેક પદાર્થના ચાર નિક્ષેપ (નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ) થાય. Page #124 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ ૨૭ નામાદિ ચાર નિક્ષેપ સમજવા માટે વ્યવહારૂ દષ્ટાંત દુનિયામાં જોઈએ છીએ કે કોઈ પણ ચીજના આકાર અને તેના નામ ઉપરથી અમુક જાતને વ્યવહાર નક્કી થાય છે. જેમ ઘડિયાળ તે બધી ખરી! પણ અમુક આકાર અને કંપનીની એટલે તેના આકાર આદિ ઉપરથી ઘડિયાળની જાતે જુદી જુદી ગણાય તે રીતે પદાર્થની ભૂત-ભવિષ્યની અને વર્તમાનકાળની સ્થિતિ ઉપરથી પણ વ્યવહાર થાય છે. - જેમ કે હું બેલું કે એ! તમે પૂછે કે શું કહ્યું? હું કહું કે એશે. આ નામ નિક્ષે થયે. પછી એ કે તે આવે ! અથવા સાધુના ચિત્રમાં ઘાની આકૃતિને અનુલક્ષી કઈ પૂછે કે આ શું? તે કહે કે એ આ સ્થાપના નિક્ષેપ થયે. વળી કઈ બાઈ સાધુ મહારાજને વહેરાવવા માટે એઘાની દશીઓ વણવા માટે ઉનની કોકડીઓ લઈ બેઠી.–કઈ પૂછે કે બહેન ! શું છે આ ! શું કરે છે? તે કહે કે–એ બનાવું છું. ભલે પંદર દિવસ પછી એ (દશીએ) તૈયાર થાય. આ દ્રવ્ય નિક્ષેપ થયે-કેમકે એઘાની ભવિષ્યકાલીન સ્થિતિ આશ્રી વ્યવહાર થાય છે. વણેલી દશી એવાળા સુંદર રીતે બાંધીને તૈયાર કરેલ રજોહરણને પણ એ કહીએ છીએ. તે ભાવ નિક્ષેપ થયે. કેમકે એવાની વર્તમાનકાલીન દશાના આધારે વ્યવહાર થાય છે. આ રીતે નામ, આકાર, કારણ અને કાર્ય એ ચાર રીતે દરેક પદાર્થને ઓળખાવવા માટે જરૂરી છે. ખરેખર પદાર્થ માત્રને સાચા સ્વરૂપમાં ઓળખવા આ ચાર બાબતે જરૂરી છે. તેથી જ ચારે નિક્ષેપ સાર્વત્રિક છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આગમજ્યોત સ્થાપના નિક્ષેપ ન માનનારાઓની મદશા અહીં વિચારણીય બાબત એ છે કે દુનિયાના પુસ્તક, ઘડિયાળ આદિ પદાર્થો કે એવા આદિ ધાર્મિક ઉપકરણમાં ચાર નિક્ષેપ માનવા જ પડે, તે વિના વ્યવહાર અટકી પડે, એટલે માન્યા વિના છુટકે નહીં, તેથી માને છતાં શ્રી તીર્થકર દેવપ્રભુના સ્વરૂપની ઓળખાણ માટે ચાર નિક્ષેપાની વાત આવે ત્યારે ભડકી ઉઠે, ને કહે કે સ્થાપના નિક્ષેપ અને માન્ય નથી. આમ કહેનારા આપણા સ્થાનકવાસી ભાઈઓ કેમ એટલું વિચારતા નહીં હોય કે વસ્તુના સ્વરૂપના અંગભૂત આકારને જણાવનાર સ્થાપના નિક્ષેપ અમાન્ય કેમ? જેમ નામને જણાવનાર નામ નિક્ષેપ, કારણાવસ્થા ભૂત-ભવિષ્યની અવસ્થાને જણાવનાર દ્રવ્યનિક્ષેપ, અને કાર્યાવસ્થા-વર્તમાનકાલીન અવસ્થા જણાવનાર ભાવ નિક્ષેપ માન્ય છે તે વસ્તુના આકારને જણાવનાર સ્થાપના નિક્ષેપ કેમ માન્ય નહીં ??? ચેપડીમાં લેખકને ફેટે, સુધારનારને ફેટે, પૈસા આપનારને ફેટે હોય તેને વધે નહીં. વધે આવે ફક્ત ભગવાનના ફોટા સામે! આમ કેમ! તેમની સભામાં શ્રેતા તરીકે જનારાઓમાં કેઇના કપાળે મહાદેવનું આડું ટીલું હોય તે વધે નહીં. પણ કો'ક પીળા ચાંલ્લાવાળા શ્રાવકને જુએ કે એમને કંઈનું કંઈ થઈ જાય? અને ઝટ ખંડન શિલિમાં ઉતરી જાય ! આ શું અભિનિવેશનું તેફાન નથી? તેમના સાધુ કાળ કરી જાય તે તેની પાલખી કરે, ઠાઠથી કાઢે છે તે જડ શરીર, છતાં તેના આડંબર કરે પણ પ્રભુ પ્રતિમાની પૂજા-ભક્તિ એમને ખૂચે ! ટુંકમાં કહેવાની વાત એ કેદુનિયાના કોઈ પણ પદાર્થની ટુંકી પણ માહીતી આપવા માટે Page #126 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ ચાર નિક્ષેપ જોઈએ જ! તે વિના વસ્તુનું સાચું સ્વરૂપ જાણ્યું ન કહેવાય ! નિક્ષેપ દ્વારા આચાર-સંપન્નતાને નિર્ણય પ્રસ્તુતમાં આ અધ્યયનનું આચારશ્રુત જે નામ છે, તેમાં આચારના ચાર નિક્ષેપ થાય છે તે જાણ્યાથી જ આ અધ્યયનમાં પચ્ચ૦ના અધિકારી તરીકે જણાવાતા આચાર–સંપન્નની ગ્યતાને નિર્ણય સમજી શકાય. તે હવે તે આચારના ચાર નિક્ષેપ કેવી રીતે થાય છે? તેનું સ્વરૂપ કેવું છે? વગેરે અધિકાર નિયુક્તિકાર ભગવંત પૂ આ. શ્રી ભદ્રબાહુસ્વામીજી ફરમાવશે તે અધિકાર અને વર્તમાન. છે મનનીય શાસ્ત્રાગાઓ • आगमेण सवा परकममिजासि વિવેકીએ શાસ્ત્રજ્ઞા મુજબ વીયૅલ્લાસ છે છે પૂર્વક પ્રવતવા તત્પર થવું જોઈએ. 8 ૦ ઘા થી મારી . શ્રી તીર્થંકર પ્રભુએ પ્રરૂપેલ પંચાચારના છે છે બાબતના રાજમાર્ગ પર વીયૅલ્લાસપૂર્વક વધનારા વીરપુરૂષે કહેવાય છે. –શ્રી આચારાંગસૂત્ર છે Page #127 -------------------------------------------------------------------------- ________________ Uવ્યાખ્યાન ૧થી णामं ठवणायारे दवे भावे य होति णायव्यो । पमेव य सुत्तस्स, णिक्खेको बउविहो होति ॥ શાસ્ત્રકારમહારાજા નિર્યુક્તિકાર ચૌદપૂર્વધર શ્રુતકેવલી આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીજી શ્રી સૂત્રકૃતાંગસૂત્રના બીજા ગ્રુતસ્કંધના પાંચમા અધ્યયનની નિર્યુક્તિ શરૂ કરતા પૂર્વે ચોથા અધ્યયનમાં પચ્ચાની ક્રિયાનું મહત્ત્વ દર્શાવતાં જણાવી ગયા છે કે દષ્ટિ સમેહ એટલે? પ્રતિજ્ઞાને દરેક આસ્તિક દર્શનકાએ માન્ય રાખી છે. જેને તરેએ વ્રત નિયમ શિક્ષા રૂપે અને જેનેએ મહાવ્રત રૂપે હિંસાદિની પ્રતિજ્ઞા જણાવી છે. આમાં શબ્દભેદને લઈ વિવાદને સ્થાન નથી, આપણે હિંસાદિના ત્યાગને મહાવ્રત કહીએ જ્યારે બીજાએ વ્રત, નિયમ, શિક્ષા કે કુશળધર્મ કહે ! તેમાં તકરાર નથી, કેમકે પૂ૦ આ૦ શ્રી હરિભદ્રસૂરિજી મના જણાવવા પ્રમાણે જૈનત્વના પગથારે ચઢેલાને દષ્ટિસંમેહ ન હોય. દષ્ટિસંમેહ એટલે જ્યાં ગુણની અપેક્ષાએ પરમાર્થમાં ફેર ન હેય, આપણે મહાવ્રત શબ્દથી જે કહેવા માગીએ, તે જ વાત જે જૈનેતરોના વ્રત નિયમ આદિ શબ્દથી જણાવાતી હોય તે શબ્દભેદથી ભડકવું તે દૃષ્ટિસમેહ, નામ-સંજ્ઞાના શાબ્દિકભેદથી વસ્તુ સ્વરૂપની ભિન્નતા ન હોવા છતાં શાસ્ત્રોમાં પરસ્પર વિરોધાભાસ ઉભું કરે તે દષ્ટિસંમેહનું ફળ છે. પણુ– અહીં જરા ગંભીરતાથી તટસ્થપણે વિચારવાની જરૂર છે. વિવેક અને જિજ્ઞાસાના સુમેળ વિના ગુરૂગમ મેળવવાની બેદરકારીથી ઘણીવાર શાસ્ત્રવાક્યો પણ શસ્ત્રરૂપ બની જાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૩૧. પુસ્તક -જુ પૂ આ શ્રી હરિભદ્રસૂરિજી મ.ના વચને અતિ ગંભીર હોય છે, લેભાગુનીતિથી અદ્ધરથી તે વચનેને પકડવા જતાં મર્મ હાથમાં ન આવે. અને પરિણામે બુદ્ધિમાં વિકૃતિ પેસી જાય. તેથી દષ્ટિસંહની વ્યાખ્યાને જરા સૂક્ષમતાથી વિચારવી જરૂરી છે. નહીં તે ગોળ-અને ખેળ બેયની એકરૂપતાની જેમ જગતના અન્ય ધર્મો સાથે જૈન દર્શનનું સારૂપ્ય થઈ જશે. તેમ થતાં તાત્વિક દષ્ટિને લેપ થઈ જશે, માટે દષ્ટિસંમેહની વ્યાખ્યાના રહસ્યને પારખવાની જરૂર છે. પૂ. હરિભદ્રસૂરિજી મના વચનની ગંભીરતા જૂઓ ! આવું જ શૂટ આ શ્રી હરિભદ્રસૂરિજી મના નય સાપેક્ષ કલેક બાબત તેના મર્મને નહીં સમજવાથી થવા પામ્યું છે. તે લેક આ રહ્યો – “પક્ષપાતો ન જે વરે, ર તેજઃ પારિy. युक्तिमद् वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥” આ લેકને અર્થ આપણે માત્ર તાવિક-વિચારશૂન્ય પણે ઉપલકીયા રાગ-દ્વેષ નહીં કરવા પૂરતે ઘટાવીએ છીએ. ખરી રીતે તે જિનશાસનની તત્વનીતિ પ્રમાણે રાગ-દ્વેષમૂલક વ્યક્તિના પ્રામાણ્ય કે અપ્રામાણ્યને અનુચિત ઠરાવી આત્મહિતકર પદાર્થોના યથાર્થ નિરૂપણ અને તેની પદ્ધતિને આધારે વ્યક્તિના પ્રમાણ્ય-અપ્રામાણ્યની મહત્તા દર્શાવી છે. અથવા સ્વદર્શનને અતાત્વિક પક્ષપાત અને પરદર્શનને અનુચિત તિરસ્કાર સુજ્ઞ પુરૂષો માટે વ્યાજબી નથી એ આ લેકને ઇવનિ છે. પણ! ઉંડી સમજણ અને વિવેકપૂર્વક ગુરૂગમથી તત્વ વિચારની શિલિના અભાવે આવા લેકને અદ્ધરથી પકડી વિકૃત સત્યના પંથે આપણે ધપી જઈએ છીએ. આ લેકને ઉપલકિયે અર્થ સ્થલ બુદ્ધિથી એમ ઉપજાવે કે જૂઓ ! પૂ આ શ્રી હરિભદ્રસૂરિજી મને નથી તે જિનેશ્વર મહારાજના વચને પર આગ્રહ, અને નથી અન્ય દર્શનકારના શાસ્ત્રો Page #129 -------------------------------------------------------------------------- ________________ આગમત ઉપર અનાગ્રહ. તેઓ તે સર્વ દર્શન પર સમભાવ ધરાવતા હતા... આદિ!!! પક્ષપાત ન મે વીશ્લોકનું રહસ્ય પણ ભલા આદમી! જરાક તે વ્યવહાર બુદ્ધિથી વિચાર કરવો હતે કે- આપણું મુલચંદભાઈ ઉભા થઈને એમ જાહેર કરે કે “હું ચાર નથી! હું ચોરી કરું નહીં ! મેં ચોરી કરી નથી.” તે આવું જાહેર કરવાની મૂલચંદભાઈને જરૂર ક્યારે પડે જ્યારે કે એમના પર ચરીને બેટે આપ આ હેય ત્યારે ને! એટલે પૂ આ શ્રી હરિભદ્રસૂરિજી મ. પિતાના અનેક ગ્રંથમાં ઠેકાણે-ઠેકાણે વાતે-વાતે લીટીએલીટીએ પ્રભુ મહાવીર ભગવંતના તત્વજ્ઞાનનું મંડન-પોષણ અને અન્ય દર્શનીઓની વિચાર ધારાનું ખંડન-નિરસન કર્યું હશે. ત્યારે સ્કૂલ બુદ્ધિવાળા કોકની ટકેર થઈ હશે કે તમે તે જિનશાસનના રાણી અને અન્ય દર્શનને દ્વેષી છે એટલે જ તમે આટલે બધે ઝંડો લઈને જિનશાસનના પદાર્થોનું મંડન અને બીજાના મતનું ખંડન કરી રહ્યા છે.” એ વખતે પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરિજી મ.શ્રીએ પિતાની યથાર્થ મને દશાનું ચિત્રણ “પક્ષપાતો જે વ” લેકમાં દર્શાવ્યું. મહાનુભાવે ! હું જે મહાવીર પરમાત્માના વચનનું મંડન સમર્થન કરું તે કંઈ અંધશ્રદ્ધાથી દેરવાઈને નહીં હૈ! તેમ જ સાંખ્ય, બૌદ્ધ, નૈયામિક આદિનાં વિચારોનું ખંડન જે તમને દેખાય છે. તે પણ તેમના પ્રતિ અણસમજભરી અરૂચિ કે દ્વેષથી નહીં ! પણ મને મારા હૈયામાં ઉગેલા વિવેકના પ્રકાશમાં હીર અને કાચને ભેદ જે પરખાય છે તેને હું મારા જેવા બીજા અલ્પના હિતાર્થે જાહેરમાં સુકું છું. Page #130 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ વસ્તુ-સ્થિતિનું નિરૂપણ કરવું એ કંઈ ગુન્હ નથી ઝવેરીની સામે અસલી હીરો અને નકલી હીરે બંને લઈ જાઓ પછી બરાબર તપાસ કર્યા બાદ ઝવેરી હીરાની કિંમત હજાર કે લાખની કહે અને બનાવટી હીરાની કિંમત મામૂલી બતાવે તે એમાં કંઈ ઝવેરી રાગ-દ્વેષ કરે છે એમ તે ન જ કહેવાય ! રહસ્ય પૂર્ણ અન્ય વાક્યો આ વાત વાત પૂજ્ય આ૦ હરિભદ્રસૂરીશ્વરજી મ. બીજે પણ જણાવે છે કે “ ઇશૈવ સ્વર પક્ષપાત ” તથા લઘુહરિભદ્રાચાર્ય પૂ ઉપાઠ શ્રી યશોવિજયજી મ. પણ ફરમાવે છે કે રવામં ાનમાળા, ષનાજ્ઞાત riામના ન થાયત્યાનો વા, રિતુ મધ્યથા ૨ ” [ શ્રી જ્ઞાનસાર અષ્ટક ૧૬ ૦ ૭ ] અર્થાત્ “જિનશાસનના આગમને રાગ માત્રથી સ્વીકારતા નથી તેમ બીજાના શાસ્ત્રોને ઠેષ માત્રથી છોડતા નથી, પણ મધ્યસ્થ દષ્ટિથી ગુણ-દોષની પરીક્ષા કરવા પૂર્વક જિનશાસનના આગમે હિતકર જણાયા તેથી તેને સ્વીકાર કરીએ છીએ અને અન્ય શાસ્ત્રો તાત્ત્વિક દષ્ટિથી ગ્ય ન હોઈ તેને ત્યાગ કરીએ છીએ.” ટૂંકમાં કહેવાની વાત એ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ઘણે તફાવત છે. મેં પકડ્યું તે સાચું ! વસ્તુના સત્ય સ્વરૂપની જ્યાં દરકાર ન હોય તેનું નામ અંધશ્રદ્ધા! કાલાન્તરે તે પક્ષપાત રૂપે પરિણમે. પણ! ગુરૂકૃપાએ સત્ય વસ્તુને ઓળખવાની તાત્વિક દષ્ટિ સાંપડી હોય અને તેના બળે હીરા-પત્થરને ભેદ પરખાય, જિનશાસન હીરા જેવું લાગે અને અન્ય ધર્મો પત્થરા જેવા લાગે તેથી સાહજિક રીતે જિનશાસન પર રૂચિ અને અન્ય મતે પર અરૂચિ થાય, તે તે કંઈ રાગ-દ્વેષ ન ગણાય. Page #131 -------------------------------------------------------------------------- ________________ આગમત - અહીં કદાચ કઈ કહે કે-“આ તે બધી શબ્દ જાળ છે, વસ્તુ ગતે તે જિનશાસન પર આંધળે રાગ જ છે. તેથી જ આ બધી બોલવાની સફાઈ છે. આદિ.” આ વાતને ખુલાસે લેકના ઉત્તરાર્ધમાં કર્યો છે કે ગુત્તમ વર વર, તરણ રિવ્રા” ખરેખર! તર્કસંગત-યુક્તિગમ્ય જેનું વચન હેય તેને સ્વીકાર કર જોઈએ. એટલે કે દુનિયામાં ડાહ્યા સમજુ કે વિવેકી કેને કહેવાય? કે જે યુક્તિસંગત વચનને સ્વીકાર કરે તે! સજજન માણસની આ ખાસીયત હોય છે, કે યુક્તિસંગત જે લાગે તેને સ્વીકાર કરે અને યુક્તિગમ્ય ન હોય તેને પરિહાર કરે! પૂ. હરિભદ્રસૂરિ મહારાજ પણ જણાવે છે કે ભગવાન મહાવીર મહારાજાનું વચન યુક્તિસંગત લાગે છે, તેથી તેમના વચનને સ્વીકાર કરું છું. અને પરિણામે તેના પર મમત્વ-રાગ કેળવાય છે. તેમ જ અન્ય દર્શનવાળાના વચને યુક્તિસંગત ન લાગવાથી તેને પરિહાર કરું છું, પરિણામે તેના પર અરૂચિ થાય છે. આ રીતે ગંભીર પણ યથાર્થ તત્વદર્શન કરનારા મહામના પુણ્યાત્મા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મના નામે આજે એમ કહેવાય છે કે “એ આચાર્ય તે સર્વદર્શનસમભાવી હતા ! એમને “જૈનમતે આમ છે અને અન્યને આમ છે? એ બધી ભાંજગડ ન હતી.” આવું કહેવું-પ્રચારવું ખરેખર તે પુરુષની અલૌકિક દિવ્ય પ્રતિભાને કલંકિત કરવા જેવું છે. ખરેખર આવા લેકેના પર માથ" ગુરૂગમથી ગંભીર ભાવે સમજવા જરૂરી છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પુસ્તક રજુ કલિકાલસર્વજ્ઞના લેકનું રહસ્ય આ પ્રમાણે એક બીજો લેક છે, તેમાં પણ અધૂરી સમજણથી ગોટે વળે છે. "भवबीजांकुरजनना, रागाद्या क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥" કલિકાલસર્વજ્ઞના અર્થગંભીર આ લેકને ખૂબ જ વિકૃત રીતે આજે ઘટાવાય છે. પણ ખરી રીતે આશય એ છે કે સંસારને નવપલ્લવિત કરનાર રાગ-દ્વેષ–મેહ રૂપ બીજ જેના નષ્ટ થઈ ગયા છે, તે જ ખરેખર સુદેવ છે. આવા સ્વરૂપવાળા નામથી ભલે ને બ્રહ્મા હાય, વિષ્ણુ હોય કે મહાદેવ હાય ! એટલે આમાં ઝેક શેના પર છે? “બધા દેવ બરાબર !નામને ભેદ ભલે રહે!” એ વાત પર ઝેક નથી, પણ સુદેવત્વની અસલી વ્યાખ્યા રૂપે સંસારને ઉપજાવનાર રાગાદિ દૂષણો જેના જીવનમાંથી મૂળમાંથી ક્ષીણ થઈ ગયા છે. તે જ દેવ નમસ્કરણીય છે. એ વાત ઉપર ઝોક છે. જે હરિ–હરાદિમાં રાત્રાદિ દૂષણોને સર્વથા અભાવ હોય તે મને હરિહરાદિ નામથી ભડકામણ નથી, પણ હરિ-હરાદિના જગપ્રસિદ્ધ સ્વરૂપના વર્ણનમાં ભારોભાર ડગલે ને પગલે સામાન્ય માનવીને ન છાજે તેવા વિષમ રાગ દ્વેષના ઉછાળા દેખાય છે, કે જેને ઈશ્વરની લીલાના નામે ઢાંકવામાં આવે છે. આ રીતે ગુરૂગમથી પરમાર્થ પામ્યા વિના સ્વચ્છેદ મતિકલ્પનાથી જે તે ભળતી વાતે આપણું બુદ્ધિની વિકૃતિથી ઉપજાવી શાસ્ત્રોના રહસ્ય-દર્શી મહાપુરૂષના વાકની કિંમત ઘટાડવી ઉચિત્ત નથી ! દષ્ટિસમેહનું રહસ્ય મૂળ મુદ્દાની વાત અહીં આપણે એ વિચારવાની છે કે.. આપણે મહાવ્રત કહીએ, જેનેતરે યમ, નિયમ કે કુશળધર્મ આદિ કહે તે શબ્દને શે ઝગડે? અને તેમાં પૂ આ શ્રી હરિભદ્રસૂરિ Page #133 -------------------------------------------------------------------------- ________________ આગમત મા નું વચન ટાંકી શબ્દભેદથી ઝગડે કરે તે દષ્ટિસંમેહ નામે અધમ દેષ ગણાય એમ રજુઆત કરીએ, તે કેટલી બેહૂદી છે? એ સમજવા જેવું છે. પૂ૦ આ૦ શ્રી હરિભદ્રસૂરિ મના વચને ગંભીર હોય છે, તેને વિચાર પણ ઉપલક બુદ્ધિથી ન થાય, તેના માટે આપણે પણ ગંભીર થવું પડે, તે રીતે વિચારીએ તો જ તેમના વચનેની યથાથતા સમજાય ! વાત એ છે કે-શબ્દને ઝગડો વ્યાજબી નહીં, એટલી અધુરી વાત પકડવાથી ન ચાલે, તેની પૂર્વે શું કહ્યું છે તે ધ્યાનથી જુઓ! ગુ તતુ તવે.” એટલે શબ્દભેદ ભલે રહ્યો, પણ બંનેનું સ્વરૂપ એકસરખું હેવું જોઈએ, જેમકે ભાતને સાંવ, સોન કે RICE (રાઈસ) કહે પણ સ્વરૂપ તે સરખું જ છે ને! ભાત, વાવ, ન, કે RICE(રાઈસ) શબ્દભેદ છતાં ચીજ તે એક જ સ્વરૂપમાં સામે આવે છે. તે આવા પ્રસંગે ઝગડો કરે તે દષ્ટિસંહ ગણાય. પણ જ્યાં સ્વરૂપમાં જ ગોટાળે હાય, માત્ર શબ્દભેદ નહીં પણ સ્વરૂપભેદના કારણે કંઇના બદલે કંઈ સમજાવાતું હોય ત્યાં તે ગંભીરતાથી વિચાર કરવું જ પડે, એને કેઈ ઝગડે કે શબ્દની લડાઈ રૂપે ઘટવે તે તેની બુદ્ધિની ઓછાશ જાણવી, પણ તેથી કંઈ ભળતી ચીજોને સ્વીકારી અસલી ચીજ છોડી દેવી? - આ રીતે વસ્તુને વિચાર અસલી રીતે તાત્વિક ધોરણે ન કરાય તે ઘણી વાર આવા શાસ્ત્રવાક્યો છે કે સમ્યક્ત્વ-શ્રદ્ધાને નિર્મળ રીતે ટકાવનાર છે તે પણ સમ્યકત્વને ધક્કો લગાડનાર થઈ જાય. એટલે મૂળ સ્વરૂપમાં ફેર ન હોય તે નામને ઝગડે ઈષ્ટ નથી. આપણે હિંસા આદિનો ત્યાગ રૂપ પાંચ મહાવ્રત માન્યા. બીજાઓએ યમ, નિયમ, શિક્ષા, કુશળધર્મ આદિ માન્યા, અહીં શબ્દને ઝગડો નથી. પણ સ્વરૂપમાં જ ફરક છે. ' Page #134 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ ચારિત્ર સંબંધી જૈન-જૈનેતરની માન્યતા જૈનેએ ચારિત્રને આત્માનું સ્વરૂપ માન્યું છે, તેને આવનાર મેહનીયના ઉદયથી અવિરતિ અને તેમાંથી હિંસા આદિ વાતે ઉપજે, આ રીતે હિંસા આદિના ત્યાગની મહત્તા કર્તવ્ય રૂપે પિતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાની ફરજ રૂપે માની છે. જ્યારે જૈનેતરાએ, અવિરતિના પાપને રોકવાની વાતને ખ્યાલ જ નહીં હોવાથી, અહિંસા આદિનું પાલન કરવાથી ધર્મ થાય, પુણ્ય બંધાય એ રીતે અહિંસા આદિનું મહત્વ માનેલ છે. આ પાયાને ફરક છે. જૂઓ ! ચોથા અધ્યયનમાં આ વાત વિચારાઈ ગઈ છે. હું તમને પૂછું કે-જૈન-જૈનેતરમાં ફરક છે? કેસરને પીળો ચાંલે કરે તે જૈન ! બીજા નહીં? કેસરનું તિલક તે માત્ર ઓળખાણ માટે છે, તે કઈ વસ્તુનું સ્વરૂપ નથી, જેમ કે તે તે દેશની પાઘડી તે તે દેશની ઓળખાણ માટે છે, તે રીતે જૈનત્વની ઓળખાણ માટે તિલક છે. હૈયામાં વસેલા જૈનત્વ વીતરાગ પ્રભુની આજ્ઞાના સ્વીકાર રૂપે કરાતા તિલકથી. ઓળખાય છે. હકીકતમાં જૈનત્વ તિલકમાં નથી. કેસરમાં નથી, પણ અંતરંગ માન્યતાઓના સાચા ઘડતરમાં જૈનત્વ છે. તિલક અંતરના ઘડતરને સૂચવનારું છે. અર્થાત્ જેને “org વંસ જેવ” જીવને જ્ઞાનસ્વરૂપ, દશન સ્વરૂપ ચારિત્રસ્વરૂપ માને છે. આ ઉપરથી સ્વરૂપ તરીકે જ્ઞાન દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપગ માને તે જૈન, એ વ્યાખ્યા ફળિત થતી હેઈ ચેતના સ્વરૂપની જેમ ચારિત્રને પણ જીવનું મુખ્ય લક્ષણ માનવું તે જૈનત્વના પાયામાં જરૂરી છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત જૈનેતરો અહીં જ વિસંવાદ કરે છે તેઓ “નાધિરાજમારના” આદિ શબ્દથી ડબ્બામાં જેમ ઘી રહે તેમ આધાર-આધેય રૂપે આત્માને જ્ઞાનનું અધિકરણ આધાર માને છે, અર્થાત્ આત્મામાં જ્ઞાન માને, પણ આગંતુક તરીકે ! આત્માના સ્વરૂપ રૂપે નહીં. આ જ મુજબ દર્શન, ચારિત્ર આદિ અન્ય આત્મ ગુણ માટે પણ જેનેરેની આવી જ ધારણા છે. જેનેની માન્યતાએ જ્ઞાનાદિગુણે આત્માના સાહજિક ગુણે મૌલિક-સ્વરૂપની જેમ અભેદપણે રહેલ છે. એટલે ચારિત્ર-વિરતિ એ આત્માના ઘરની ચીજ થઈ, તે તેને મેળવવા તેની આડે આવનારી પાપ પ્રવૃત્તિઓ કે અવિરતિને વિકાર તરીકે માની રકવામાં શ્રેય સમજાય. આ બધી વાત ચોથા અધ્યમાં વિગતવાર જ્ઞાનીઓએ સમજાવેલ છે, અહીં તે માત્ર તેનું સ્મરણ કરાવી આવું મહત્ત્વપૂર્ણ પચ્ચક્ખાણ કે જે વિરતિ રૂપ આત્મસ્વભાવને પ્રકટાવનાર અને અવિરતિ રૂપ વિકારને રોકનાર છે. અધિકારી કેણ? એને વિચાર આ પાંચમા અધ્યમાં જણાવાય છે. પંચાચારની મર્યાદાથી સંપન્ન હોય, પિતે તેમાં ટકવા રૂપે પ્રયત્ન કરતે હેય તે પચ્ચ૦ (આપવા)ને અધિકારી છે. આમાં સમજવા જેવી વાત એ પણ છે કે-પ્રથમ જણાવ્યા પ્રમાણે પચ્ચ૦ બે જાતના છે. પિતે તે પચ્ચ-ની મર્યાદામાં હેય તે જ તે બીજાને પચ્ચ૦ આપી શકે, બીજું પિતે પચ્ચ૦માં ન હેય તે પણ બીજાને આપી શકે. આ બે જાતના પચ્ચને પ્રથમ મૂળગુણ પચત્ર અને ઉત્તરગુણ પચ્ચ૦ રૂપે જણાવાયા છે. તેથી જ પિરસી આદિ પચ્ચખાણમાં આગાર જુદા છે અને વચણા-ઘવજ્ઞાન અને રિવોલામિની વ્યવસ્થા છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ જ્યારે સામાયિક-પૌષધની પ્રતિજ્ઞામાં રેનિ-હિરની વ્યવસ્થા છે. કેમકે સામાયિક-પૌષધ આદિના પચ્ચક્ખાણ હિંસા આદિ મૂળ ભૂત પાપને રોકવા માટે હેઈ તેમાં જવાબદારી છે કે પિતે તે જાતની પ્રતિજ્ઞા લીધી હોય તે જ બીજાને તે પચ્ચેની પ્રતિજ્ઞા કરાવી શકે ! વળી આ બધી વ્યવસ્થા પાછળ જ્ઞાનીઓને ગંભીર આશય એ રહ્યો છે કે આત્માના મૂળભૂત સ્વભાવ રૂપ ચારિત્રની આડે આવનારા હિંસા આદિ પાપને રોકવાની પ્રતિજ્ઞાની જવાબદારી તે જ બીજા પર લાદી શકે છે કે સ્વયં યથાયોગ્ય રીતે તે જવાબદા રીને વફાદાર હાય. જ્યારે નવકારશી–પોરસી આદિ પચ્ચકખાણે ઉત્તરગુણ પચ્ચ૦ તરીકે જીવન–શુદ્ધિના અંગ રૂ૫ છે, તેથી તેમાં સ્વયં એકાસણું– આંબિલ–ઉપવાસ કરેલ હોય તે જ બીજાને તે પચ્ચ૦ કરાવી શકાય તે નિયમ નથી જણાવ્યું. આ બધા વિવેચનના આધારે સમજાય છે કે-પૂ. શીલાંકચાર્યજી મ. પચ્ચ૦ રૂ૫ ઈમારતના પાયા તરીકે આચાર શુદ્ધિને જણાવે છે. પૂ આ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજી મ. પણ “સમ્ય પ્રકારે આચારમાં વ્યવસ્થિત હોય તે પચ્ચને અધિકારી” વ્યાખ્યાન કાર મહર્ષિના આ શબ્દોના મર્મને વધુ સ્પષ્ટ કરવા આચાર શબ્દના ચાર નિક્ષેપો જણાવવા દ્વારા આ વાતનું સમર્થન કરે છે. તે આ પ્રમાણે વ્યવહારમાં જોઈએ છીએ કે ચીજ ગમે તે હોય પણ તેના ચાર સ્વરૂપ આબાલગોપાળ તુર્ત પ્રતીત થાય છે. નામ, આકાર, ચીજ, અને તેનું કાર્ય જેમ કે-ઘડિયાળ. Page #137 -------------------------------------------------------------------------- ________________ આગમત ઘડિયાળ તે નામ, તેને અમુક આકાર, ઘડિયાળ એક ચીજ અને તેનું સમય બતાવવાનું કાર્ય–આ ચાર ચીજે ગમે તે અલ્પજ્ઞને પણ તુત સમજાય છે. નામ-નિક્ષેપ એટલે જે ફક્ત વસ્તુનું પરિચાયક હેય પણ શબ્દના અર્થ સાથે જેને કંઈ સંબંધ ન હોય તે. સ્થાપના નિક્ષેપ-એટલે જેમાં નામ સાથે આકારની મુખ્યતા હાય, જેમ કે રૂપીયાની છાપવાળી ને કે સિકકા તે તે કિંમતવાળી ગણાય છે. અહીં સ્થાપના=સિક્કા છાપની મુખ્યતા છે. સાંપ્રદાયિક આગ્રહથી દોરવાયેલ કેટલાક સ્થાપના નિક્ષેપને અમાન્ય કરે છે. પણ વ્યવહારમાં ચલણી નોટોનું જે સામ્રાજ્ય છે, સંપત્તિ, ધનને જે કુગા ભલભલાને પણ મુગ્ધ કરે છે. તે બધી સ્થાપના નિક્ષેપની જ બલિહારી છે. ચલણ નેટે કે સિકકામાં માત્ર છાપ છે, છતાં દુનિયામાં તેનું મહત્વ કેટલું બધું છે? તે પછી આત્મકલ્યાણ માટે અનન્ય સાધનભૂત શ્રી તીર્થંકર દેવની મૂર્તિમાં સાક્ષાત વીતરાગની મુદ્રા અંકિત હોય તે તે સ્થાપના નિક્ષેપ અમાન્ય શી રીતે ? હજાર દશ હજાર કે લાખ રૂપિયાના ચેકને જીવની જેમ સાચવનાર “સ્થાપના નિક્ષેપને અમે માનતા નથી કે જડ મૂર્તિ શા કામની” આદિ કયા મેંઢે બોલી શકે? આ દુનિયામાં જે પક્ષ કે સંપ્રદાય ખાસ કરીને મૂર્તિને ન માનવાને ઝંડો લઈને ફરે છે તે આર્યસમાજી વગેરે જ્યાં જ્યાં લાગ મળે ત્યાં મૂર્તિનું ખંડન જેશરથી કરતા જ હોય છે, કેમકે વ્યવહારમાં દેખાય છે કે-નકલી ચીજ અસલ કરતાં દેખાવમાં વધુ હેય, કુલીન બાઈઓ જેટલી લાજ ન કાઢે તેથી વધુ વેશ્યાએ પ્રસંગ આવે ત્યારે ઢંગ-દંભ રૂપે લાજમર્યાદા રાખે. એટલે આર્યસમાજીએ એક જ વાત-મૂર્તિ ન માનવીને જોરથી પ્રચાર કરતા હોય છે. ખરેખર એ લેકે અજ્ઞાનમૂઢ બની સ્વ-પરનું ભયંકર અહિત કરતા હોય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ આવા એક આર્યસમાજ વિદ્વાન કરેલી ગામે આવ્યા, વિદ્વત્તા અને બાહ્ય આડંબરથી અંજાઈને ગામના લેકેએ ગામ વચ્ચે ચબૂ તરે તેમનું ભાષણ ગઠવ્યું. આર્યસમાજી પંડિત અવસર મલ્યા જાણી ઉપદેશમાંથી ખસી જઈને મૂર્તિપૂજાના ખંડનમાં ઉતરી ગયે, અને શ્રીકૃષ્ણ જેવા મહાપુરુષની છડેચોક નિંદાત્મક ભાષણ કરવા માંડયો. સમજુ માણસોએ પંડિતને સમજાવ્ય ખંડનમાં પણ વિવેક જાળવવા ઘણું સમજાવ્યું, પણ પંડિતે તે માઝા મુકી. એટલે સમય ચતુર વૃદ્ધોએ એક ગધેડાને લાવી તેની પૂંછડે દયાનંદ સરસ્વતીની છબી બાંધી છેકરાઓને શીખવાડી ગધેડાને ઉશ્કેરી પાછલા પગની લાતે દયાનંદ સરસ્વતીની છબીને વાગે તે રીતે સરઘસ કઢાવ્યું. તે જોઈ પંડિતનું મન ઘણું નારાજ થયું કે મારા પૂજ્ય ગુરૂ દેવનું ભયંકર હડહડતું અપમાન ગામના લેકેએ કર્યું. તુર્ત પિોલિસ સ્ટેશને જઈ ફરીયાદ કરી, અધિકારીએ ગામવાળાને બોલાવ્યા. બંને પક્ષની વાત સાંભળી પંડિતજીએ કહ્યું કે ગામવાળાઓએ મારી લાગણી દુભાવી છે. ગામવાળા કહે કે કેમ? પંડિતજી કે બોલ્યા મારા ગુરૂદેવને ગધેડાની લાત ખવડાવી માટે. ગામવાળા કહે કે-કક્યાં છે તમારા ગુરૂદેવ ? આ તે છબી છે! પંડિતજી હવે શું બેલે? પિલિસ અધિકારીએ કહ્યું કે–તમે મૂર્તિ-ફટાને તે માનતા જ નથી, તેથી તમે આજે તમારા ભાષણમાં મૂર્તિ પૂજાનું ખંડન કરતાં રામ-કૃષ્ણ જેવા મહાપુરુષની કેટલી પેટ ભરીને નિંદા કરી. તે ગામવાળાની લાગણી દુભાઈ નહિં હાય! ? ઉલટ કેસ તમારા પર થયે થે જોઈએ. માટે સીધે-સીધા પિટલાં–બચકાં લઈ હાલતા થઈ જાઓ! વિદેશી છે તમે એટલે રહેમ પર તમોને છેડી દઉં છું નહીં તે ગુન્હેગાર તમે છે.” Page #139 -------------------------------------------------------------------------- ________________ આગમત પંડિતજી તે છકક થઈ ગયા, શું બેલે! પોતાની જ વાત પોતાને ભારે પડી ! આ રીતે “સાપ છાપરી ઘા સુર”ની જેમ અજ્ઞાન મૂલક વાતની રજુઆત કરનારાઓ ખરેખર મારી મા વાંઝણીની જેમ પોતાના જ વાક્ય-વર્તનથી પોતાની વાતનું મહત્વ ઘટાડતા હોય છે. સ્થાપનાની યથાર્થતા ન માનનારાઓ દસ્તાવેજના સ્ટેપ ટિકિટ, ફટા આદિને માન્યા વિના લૌકિક વ્યવહાર ક્યાં ચલાવી શકે છે? તેથી શાસ્ત્રોને માન્ય રાખનારાઓએ જગતની કઈ પણ ચીજના જઘન્યથી પણ ચાર નિક્ષેપ માનવાની વાત કબૂલ રાખવી જ ઘટે ! ખરેખર! જ્ઞાનીઓએ એટલા જ માટે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ચાર નિક્ષેપોમાંથી એક પણ નિક્ષેપ અમાન્ય ન કરે તેનું નામ સમકિત ! સપ્ત ભંગીમાંના એક પણ ભાંગાને ઓળવે નહીં તેનું નામ સમકિત ! એટલે પ્રસ્તુતમાં પચ્ચને લાવનાર, ટકાવનાર અને વધારનાર જે આચાર તેને પણ ચાર નિક્ષેપ સમજવા જરૂરી. - હવે તે ચાર નિક્ષેપમાં કે નિક્ષેપ કેવી રીતે ઉપયોગી અને પચ્ચને ટકાવવામાં કોને કેટલે ફાળે ?...આદિ અધિકાર અગ્રે વર્તમાન... જીવનનું લક્ષ્ય લઘળrg વરિā જ દુન્ના મંજા ” સંયમીએ દરેક પ્રવૃત્તિમાં જયણ જ્ઞાનીની આજ્ઞા છે મુજબ વર્તવાની તત્પરતાથી વર્તવું. જયણાણ કંઈ જેર પડતું નથી, માત્ર ઉપગની જાગૃતિ આવશ્યક છે!!! શ્રી ઉપદેશમાળા Page #140 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૧. નિર્યુક્તિકાર મહારાજ શ્રુતકેવલી આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજા તથા વ્યાખ્યાકાર શ્રી શીલાંકાચાર્ય મહારાજ શ્રી શ્રી સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનની વ્યાખ્યાના પ્રસંગે ચોથા અધ્યયનમાં પચ્ચની જે વાત જણાવી છે તેની અધિકારીતાના વિવેચનમાં જણાવે છે કેજૈન-જૈનેતરની માન્યતામાં અંતર જૈન કે જેનેતર ચાહે તે શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ, વૈશેષિક કે નૈયાયિક ગમે તે આસ્તિક દર્શનકાર હેય પણ બધા નિયમને માને છે. હિંસા આદિ પાપના નિયમને બધા આસ્તિક દર્શનવાળા માને છે. છતાં જેને અને જેનેતરની ધારણમાં ફરક ઘણે છે. જેને હિંસાદિના ત્યાગને મહાવ્રત રૂપે માને છે. બીજા નિયમ તરીકે માને છે. એમાં કંઈ માત્ર શબ્દને જ ફેર છે એમ નહીં કેમકે ભાવાર્થ એક હોય તે ખાલી નામભેદથી ઝગડે કરવાને રહેતો નથી. પરંતુ જૈન-જૈનેતરમાં પાયાને ફરક એ છે કે જૈનેતર નિયમ થાય એટલે પુણ્ય થયું કે ધર્મ કર્યાનું માને છે. જ્યારે જેને નિયમને આત્માને ધર્મ રૂપ માની સ્વભાવની નજીક જવા રૂપ કર્તવ્યનું પાલન માને છે. જૈનેતરોએ આત્માના બુદ્ધિ સુખ દુખ પ્રયત્ન આદિ ગુણે માન્યા છે. જ્યારે જેનેએ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય ઉપગ આદિ ગુણે માન્યા છે. જેની દષ્ટિએ પચ્ચર ફરજ રૂપ છે એટલે જેને તે જ્ઞાનાદિ છ બાબતને આત્માની પિતાની ચીજ માને છે. એટલે ચારિત્ર પણ આત્માની પિતાની ચીજ માને છે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આગમત એટલે ચારિત્ર ગુણને રોકનાર હિંસાદિ પ્રવૃત્તિ રોકવા કરાતા પચ્ચખાણ તે નવા ધમર તરીકે નહીં પણ આત્માના ગુણ તરીકે કરવાના. દુનિયામાં માણસ આપવાનું કામ બે રીતે કરે છે, એક તે દેવું ચુકવતું હોય છે. એક દાનધર્મરૂપે આપે છે. દાનધર્મ રૂપે દેવું તે મરજીયાત છે. પણ દેવું ચુકવવા રૂપે દેવું તે ફરજીયાત છે. જૈનત્વના મર્મને પીછાણનારે એટલું સમજી શકે કે પચ્ચ૦ એ આત્માના ગુણ રૂપ ચારિત્ર ધર્મને લાવનાર માટે ફરજીયાત છે, પોતાનું દેણું ચુકવવા રૂપે કરવાનું છે. એમાં કંઈ ભલાઈનથી કરવાની. જેને પચ્ચને વૈકલ્પિક કર્તવ્ય માને છે જ્યારે જેનેતરની ધારણા મુજબ તે પચ્ચથી ધર્મ થાય, પુણ્ય થાય એટલે મરજીયાત થયું. પુણ્ય ધર્મની જેને અપેક્ષા હોય તે પચ૦ કરે, બીજાને શી જરૂર ? તેથી જ જુઓ! અન્ય દર્શનીઓને ત્યાં એક કલેક પ્રસિદ્ધ છે કે "न मांसभक्षणे दोषो, न मद्ये न च मैथुने । ___ प्रवृत्तिरेषा हि भूतानां, निवृत्तिस्तु महाकला ॥" એટલે કે હિંસા-જુઠ આદિ એ જગતની પ્રવૃત્તિ છે, બંધ કરવામાં આવે તે તે વધુ ફળદાયી છે. શું થયું? હિંસાદિ પાપોને ત્યાગ ફરજીયાત નહીં પણ નિવૃત્તિ કરે તે ફાયદે ખરે! આ રીતે જેનેતરો પચ્ચને કરણીય માનવા છતાં તેના પર વધુ ઝોક ન આપી શક્યા, કેમ કે આત્માના સ્વભાવ રૂપ ચારિત્ર ગુણની માન્યતા તેઓની જાણમાં નથી. જેનેએ તે “૪ સંત જેવ” (નવતત્વ ગાથા ૬)થી ચારિત્રને-મહાવ્રત-વ્રત-પચ્ચને આત્માને ગુણ માની પચ્ચને ફરજીયાત મૌલિક કર્તવ્ય રૂ૫ માન્યું છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ કર્મગ્રંથની દષ્ટિએ પચ્ચતની ઉપાદેયતા કર્મ સિદ્ધાંતની દષ્ટિએ પણ જુઓ! જ્ઞાની ભગવતે શું જણાવે છે. અનંતાનુબંધીના ઉદયે સમ્યકત્વ પ્રાપ્ત ન થાય. અપ્રત્યાખ્યાન કષાયના ઉદયે શ્રાવકપણે પ્રાપ્ત ન થાય. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયે સાધુપણું પ્રાપ્ત ન થાય, અને સંજવલન કષાયને ઉદય અપ્રમત્તભાવ વીતરાગતાથી વંચિત રાખે. તે આ રીતે સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને વિતરાગતા એ આત્માને ગુણ છે તે તેને આવરીને આત્માને તે તે ગુણેથી વંચિત રાખનારા આ કષાયે છે. કષા ચંડાલ ચેકડી કેમ? ખરેખર! જગતમાં ચાર દુષ્ટ માણસે ભેગા થઈ કર જના ઘડી ભલા માણસને મુશ્કેલીમાં મુકવા દાવ ગોઠવે તે તે ચંડાલ ચેકડી કહેવાય છે. તે રીતે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખાનાવરણ અને સંજ્વલન આ ચાર કષાયની ચેકડીને પણ પરમાર્થદર્દીઓએ ચંડાળ ચેકડી કહી છે. " કેમ કે આ ચેકડીના કષાયે પણ અજર, અમર, સિદ્ધ, બુદ્ધ, અને શુદ્ધ સ્વરૂપી પણ આત્માને સ્વરૂપ ભ્રષ્ટ કરી ચોરાશી લાખ નિના ચક્કરમાં રખડાવે છે. તેથી આ કષા ચંડાલ ચેકડી કહેવાય છે. આ ચંડાલ ચોકડી બધું રમણ-ભમણ કરનારી છે. આ નિર્ધાર થવું જરૂરી છે. તે જ આત્મા ધર્મ માર્ગો ઉપગ જાગૃત રાખી આગળ ધપી શકે. આત્માના મૌલિક ગુણ તરીકે ચારિત્ર ગુણની માન્યતાના પાયા પર જ ધર્મ આરાધના ટકી શકે છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત પચ્ચ સંબંધી પાયાની વાત જેનેતર ચારિત્રને નવા પુણ્યનું કારણ કે ધર્મનું રૂપ માનતા હઈ ચંડાલ ચેકડીની યથાર્થ જાણકારી મેળવી શકતા નથી. એકંદરે જૈન-જૈનેતર બંને વ્રત, નિયમ, પ્રતિજ્ઞા માને છે, પણ જૈનેતર જે માને છે તે દાન ધર્મ રૂપે મરજીયાત, જ્યારે જેને “જેટલું હવાયું નહીં તેટલું મેલું” એમ માને જ્યારે જેનેતરે હાયા તેટલું પુણ્ય" એમ માને. આ જૈન-જૈનેતરની માન્યતાને પાયાને ફરક છે. આ વાત ધ્યાનમાં રાખી પચ્ચને સાચે અધિકારી કેણ? એ વાત હવે વિચારવાની છે. પચ્ચના અધિકારી તરીકે આચારસંપન્ન એટલે? પ્રથમ જણાવી ગયા છીએ કે-જે આચારમાં સમ્યક્ પ્રકારે વ્યવસ્થિત હોય તે પચ્ચને અધિકારી છે. તે આચારમાં વ્યવસ્થિત રહેવું એટલે શું? એ સમજવું જરૂરી છે. પચ્ચને વિશુદ્ધ રીતે આચરવા માટે પાંચ આચારનું યથાસ્થિત પાલન જરૂરી છે. એટલે જે જ્ઞાનાચારથી જાણતું ન હોય કે મારે શું પચ્ચ૦ કરવું છે? દર્શનાચારથી પચ્ચ૦ની મહત્તા માનતે ન હેય. ચારિત્રાચારથી પચ્ચ૦માં પ્રવૃત્તિ કરતે ન હોય, તપાચારથી પચ્ચન પાલનમાં આવી પડતા કો સહન કરતે ન હોય, વીર્યાચારથી પચ્ચની પ્રવૃત્તિમાં જેને ઉમંગ ન હોય. આ પ્રાણ પચ્ચ૦નું પાલન કરી જ શી રીતે શકે? તેથી પ૦ના પાલન માટે આચારની મર્યાદાઓમાં આવવું જરૂરી છે. પરચ તે જ લઈ શકે, પાળી શકે કે ટકાવી શકે છે કે આચારનિષ્ઠ બનવા સક્રિય હોય ! આ હિસાબે આ પાંચમા અધ્યયનમાં આચારની વાત વિચારવાની છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ આચાર પાલનમાં સાવધાનીની મહત્તા - હવે એક વાતને જરા વિચાર કરે કે દુનિયામાં જોઈએ છીએ કે–એક વિઘ કે ગફલત-કે બેદરકારી સે સાધનથી જાળવળ ચીજને પણ બગાડી નાખે જેમ કે, આપણી અંદગી! કેટલા વિઘોથી બચેલી છે, પાણી, આગ, ઝેરી જનાવરે, દુષ્ટ પશુઓ, વિજળી આદિથી બચી છે, પણ હવે જરા ગફલત થાય અને એકાદ કે અકસ્માત નિમિત્ત મળે તે આખી જીંદગી જાય ને ? દશ વિધ્રોથી બચ્ચા પણ એકમાં ગફલત થઈ તે જીવન તે આખું જ જવાનું ને ! એમ નહીં કે એક પુરતું જ અમુક જીવન જાય, એટલે જ કહેવાય છે કે “બાધક એક પણ નકામો: એક પણ બાધકને એગ્ય રીતે ટાળી ન શકીએ તે “સચવાય સેથી પણ જાય એથી” કહેવત પ્રમાણે સેંકડે વિધ્રો-ઉપદ્રથી બચાવેલી ચીજ પણ એક ગફલતથી બગડી જાય, જેમ એક નાની કાંકરી ઘડે ફેડી નાંખે તેમ. જે રીતે એનેક આફતમાંથી બચેલું જીવન જરા જેટલી ગફલતથી ખરાબ થઈ જાય છે. તે રીતે પંચાચાર પૈકીના એક પણ આચારમાં ઉપગની જરાક ખામી આવી કે અમુક જ આચાર જ બગડશે. એમ નહીં પણ આખું આચારનું માળખું કથળવાનું. સે સાવચેતીથી જળવાયેલી ચીજ પણ એક ગફલતથી બગડી જાય. આવા જુગજૂના નિયમ પ્રમાણે મહાવતે પચ્ચકખાણ કે નિયમે આચારની મર્યાદાના બળે ટકે, જરાક જે આચારમાં ગરબડ થઈ કે બધામાં ફાંકું ! પાંચ આચારના ૩૬ ભેદ છે. જ્ઞાનાચારના આઠ, દર્શનાચારના આઠ, ચારિત્રાચારના આઠ, તપાચારના બાર એ મળી છત્રીસ ભેદ–તેમાં સતત મન-વચનકાયાના પેગ તે પ્રવર્તાવવાના તે વર્યાચાર. તે આ છત્રીશ ભેદમાંથી એક આચારના પાલનમાં ગરબડ થઈ Page #145 -------------------------------------------------------------------------- ________________ આગમત તે બાકીના પાંત્રીસ ભેદ તે બચ્ચા, એમ ધારવું વ્યાજબી નથી!!! - કેમ કે જળવાય તે છત્રીશ ભેદે જળવાય અને બગડે. તે એક ભેદથી, આ રીતે પચ્ચની વિશુદ્ધિને આધાર આચારના વ્યવસ્થિત પાલન ઉપર છે. અનાચારનો ત્યાગ પણ જરૂરી છે આચાર સંબંધી ગફલત થવા ન પામે એ માટે જ્ઞાનીઓએ પચ્ચની વિશુદ્ધિ માટે આચાર–પાલનના મહત્ત્વની જેમ આચારના વજનની પણ મુખ્યતા જણાવી છે. અનાચાર એટલે આચારની મર્યાદાઓની બેદરકારી, તે દૂર કરવાને પ્રયત્ન, આચારશુદ્ધિનું પ્રધાન અંગ બને છે. આ રીતે થતું પચ્ચ વિશુદ્ધ બને છે, ટકે છે, સાનુબંધ બને છે, અને પરાકેટિએ પહોંચી ઉચ્ચ લક્ષ્યને પ્રાપ્ત કરાવે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે-પચ્ચ૦ની વિશુદ્ધિને આધાર જેમ આચાર શુદ્ધિ ઉપર તેમ અનાચાર ત્યાગ ઉપર પણ છે. શ્રી મલ્લિનાથ પ્રભુના પૂર્વ ભવનું રહસ્ય જૂઓ! આ વાત ઉપર શાસ્ત્રીય એક પ્રસંગ સમજવા જેવું છે. એગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ પ્રભુએ પૂર્વ ભવમાં સ્ત્રી વેદ શી રીતે ઉપાર્યો ? માયાના બળે ને! પણ તે માયા કેવી હતી? ખૂબ જ ગંભીરતાથી વિચારવા જેવું છે. - તેઓશ્રીએ પૂર્વ ભવમાં રાજ્યાવસ્થાને છેડી ઉમંગથી ચઢતે પરિણામે સંયમ સ્વીકાર્યું, છ ગઠીયા ભાઈબંધ સાથે ચારિત્ર માગે ઉત્સાહભેર ધપે છે. એક જે પચ૦ કરે તે બધાએ કરવું આ જાતની મર્યાદા બાંધી. એક-બીજાને ઉત્સાહ વધે, આલંબન મળે તે રીતે તેઓ સારી રીતે સંયમ માર્ગો ધપે છે. કર્મની વિચિત્રતાને લઈને શ્રી મલ્લિનાથ પ્રભુના જીવના મનમાં વિચાર થયે કે હું રાજકુળમાં જન્મેલે–આ સૌમાં મેટે, પણ તપ આદિમાં તે બધાની સાથે જ દેખાઉ છું, હું જે કરે તે બધા કરે. Page #146 -------------------------------------------------------------------------- ________________ છે. પુસ્તક રજુ એટલે હું કંઈ એવું કરું કે જેથી બધા કરતાં મેટે લાગું. આ દુર્વિચારે સન્માર્ગ પર આગળ ધપાવનારી હરીફાઈમાંથી ઈષ્યના ફંદામાં ફસાવી દીધા !!! ઈષ્ય-હરીફાઈમાં ફરક હરીફાઈ એ સગુણ છે કેમ કે તેમાં આગળ વધવાની તમન્ના હોય છે. - જ્યારે ઈર્ષ્યા એ ભયંકર દુર્ગુણ છે, કેમ કે એમાં બીજાને પાછા પાડવાની કારમી વૃત્તિ હોય છે. આપણે સારું કરી આગળ આવવા પ્રયત્ન કરીએ એમાં કશું ખોટું નથી. પણ બીજાને પાછા પાડવાને વિચાર તો ખૂબ જ ખતરનાક છે. જો કે આમાં તે બીજાને પાછા પાડીને પણ પિતે ધર્મ માગે આગળ આવવા પ્રયત્ન કરે છે. તે પણ જ્ઞાનીઓએ આમાં માયા , અને સ્ત્રીવેદના બંધની સ્થિતિ દર્શાવી. ' વર્તમાન સુધારકેની શોચનીય દશા આજે તે પિતાને સારું કરવું નહીં અને બીજા કરતા હોય તેમાંય પત્થરા નાંખવા. “મેં મરું તે ભલે પર તુઝે તે રાંડ કરું હી” વાળી નીતિ અપનાવનારા પિતે દુર્ગતિમાં જવાની તૈયારી કરીને સંયમના માર્ગે જનારા પુણ્યાત્માને શેકવા કે દીક્ષા લેતાં રોકવા ધમાલ કરનારા અજ્ઞાનીઓની શી દશા? આ વાત ખૂબ જ વિચારવા જેવી છે. હરીફાઈ કરતાં ઈર્ષ્યા ખરાબ છતાં તેમાં જે ધર્મ માર્ગે આગળ વધવાની તત્પરતા હોય તે હજી પણ તેમાં કઈક સારાપણું કહેવાય. પણ આજે તે પોતાને ધર્મ કરવું નહીં, કરતા હોય તેને પણ અટકાવવા મથામણ કરવી. ખાવું નહીં પણ ઢાળી દેવાની વિકૃત મનેદશાવાળા આજના કેટલાક અજ્ઞાની છની ભાવદયા જ ચિંતવવી રહી. અg. શ્રી મલ્લિનાથ પ્રભુની પૂર્વ ભવની વિકૃત મનેદશા મલ્લિનાથ પ્રભુના જીવે હરીફાઈમાંથી ઈષ્યમાં ફસાઈને પારણાના Page #147 -------------------------------------------------------------------------- ________________ આગમત દિવસે “હા...હા....આજે પારણને દિવસ છે” એમ કહી બધાને એકાસણાનું પચ્ચ૦ કરાવે અને વાપરવાની વખતે “મારે હમણાં નથી વાપરવું” વગેરે છલભર્યા શબ્દથી પારણું ન કરે અને પછી ઉપવાસ કરી લે, આ જાતની વિસંવાદી નીતિથી જ્ઞાનીઓના શબ્દમાં તરણ તારણહાર શ્રી તીર્થંકર પરમાત્માના ઉચ્ચ કેટિને આરાધક જીવ પણ છથી છટકીને ઠેઠ પહેલે ગુણઠાણે પટકાણુ, સ્ત્રી વેદ બાંધ્યું. બીજાઓ એકાંતર કરે, હું અદમ કરું એટલે જરા વધારે કર્યું લાગે, આમાં સૂક્ષમ રીતે વિચારતાં ધર્મ કરવાની તીવ્ર રૂચિ છતાં બીજાને પાછા પાડવાની નિકૃષ્ટ મનેદશાએ જ ભાંગડે વાં. આવી મનોદશાના પરિણામે જ મિથ્યાત્વ જેવી ભયંકર સ્થિતિમાં અને તેમાં પણ અનંતપાપના ઉદયે બંધાતા સ્ત્રીવેદની ભૂમિકાએ એ મહાપુરૂષને પહોંચવું પડયું. મિથ્યાત્વની મામિક વ્યાખ્યા અહીં એક વાત એ પણ સમજવા જેવી છે કે–મિથ્યાત્વ એ પરિણતિની મલિનતા રૂપ છે. ડાકેરજીની છાપની જેમ કે-ગાંધીની દુકાને બંધાતા પડીકાની જેમ મિથ્યાત્વ કે સમ્યક્ત્વ સંભવે નહીં પણ પરિણતિની મલિનતા કે શુદ્ધિ એ મિથ્યાત્વ-સમક્તિની નિશાની છે. એટલે સમજવાની વાત એ છે કે-સહવર્તી સાધુઓને ઉપવાસનું પારણું કરાવી પોતે શબ્દ-છલ કરી પારણાના દિવસે અને બીજે દિવસે તે ઉપવાસ છે જ એમ કરી અક્રમ કરે છે. આ જાતની વિચારધારામાં પરિણતિની મલિનતા કેવી થઈ હશે? અક્રમ કરે એ કંઈ ખરાબ કામ નથી કે તે માટે પરિણતિ મલિન થઈ કહેવાય. તીર્થકરના જીવની થયેલ ભૂલ પરથી સમજવા જેવું અહીં જ જિનશાસનની સૂક્ષ્મતાને ભાસ થાય કે તીર્થંકર પ્રભુના જીવે પણ પ્રભુ શાસનની મર્યાદામાંથી જરાક બહાર પગલું મૂક્યું કે કર્મ સત્તાનું એકઠું આવી ભરાવું. Page #148 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ તપ, સંયમ, વૈરાગ્ય આદિ અનેક ઉચ્ચકેટિના સાધને હતા. તીર્થકર નામ કમની નિકાસના કરી છે, તે આરાધનામાં કસર તે મનાય જ કેમ! પણ આ એક વાતમાં ચુક્યા તે શું થયું? મિથ્યાત્વ અને સ્ત્રી-વેદ જેવી નિષ્કણ ચીજો પલે પડી. પૂર્વે જણાવી ગયા તેમ સો વખત સાચવ્યું પણ એક વાર ગફલત કરી તે ચીજ આખી ખલાસ! સંયમના પંથે બીજી બધી તકેદારીઓ પૂબ જ રાખવા છતાં પણ હું આગળ વધું પણ બીજાને પાછળ રાખીને ! આ દુર્ભાવનાએ મલ્લિનાથ પ્રભુના જીવને પણ મિથ્યાત્વના રવાડે ચઢાવી દીધા. તીર્થકર બનનારા પુણ્યાત્માની ભાવના કેટલી આદર્શ—ઉચ્ચ હેય કે “સવિ જીવ કરૂં શાસનરસી” તે સહવર્તી સાધુઓ આગળ ભલે વધો પણ મારા જેટલા નહીં, હું તેમનાથી આગળ રહું–આટલી એક સો મણ દુધપાકના કડાયામાં જરાક સેમલ જેવી કાતીલ ભાવનાએ કે ભાંગડે વાટો કે તીર્થંકર નામ કર્મ બાંધવાની સાથે અનંતકાલ ન બને તેવી અઘટિત ઘટના રૂપ સ્ત્રી વેદને પણ બંધ પડ્યો. શ્રી મલ્લિનાથ પ્રભુના જીવની મનેદશાનું રહસ્ય બીજી એક વાત સમજવા જેવી એ છે કે એ પુણ્યાત્માના મનમાં સાથેના છ શેઠીયા-મિત્ર સાધુને ડુબાડવાની કે એઓ ધર્મ ન કરે તે સારૂં એવી ભાવના ઉગી પણ નથી–પણ તેઓ બધા સંયમ પંથે ખૂબ આગળ વધે, એ ભાવનાથી જ તે પિતે પ્રેરણા કરી બધાને સાથે લઈ દીક્ષા લીધી. અને સંયમી જીવનમાં પણ વિવિધ જાતની પ્રેરણા આપી પિતે તે રીતે તેઓને આગળ વધારવા પ્રયત્ન કરે છે. છતાં પતે તેમનાથી કંઈક ઉંચા રહેવાની ઘેલછા ને આધીન બન્યા કે આ બધા ૯૯ સુધી વધે ને હું ૧૦૦ થઉં એક ટકે પણ આ બધા મારાથી પાછળ રહે. આ ભાવનાએ એવું નિકંદન કાવ્યું કે છઠે ગુણ ઠાણેથી પટકાયું તે ઠેઠ મિયાત્વમાં–તેમાં પણ અત્યંત નિકૃષ્ટ સ્ત્રી વેદ બંધાયે. Page #149 -------------------------------------------------------------------------- ________________ મિલન માટે નાણાની પાછળ રહેલા હું સો ટકા પર . આગમત પરિણતિની મલિનતા કેવું અનિષ્ટ સજે છે, તેને પ્રત્યક્ષ દાખલ છે. બ્રાહ્મી-મુંદરીના પૂર્વ ભવનું રહસ્ય બ્રાહ્મી-સુંદરીના પૂર્વ ભવમાં પણ આ જ પ્રસંગ વિચારણીય છે. બ્રાહ્મી-સુંદરીના જીવે પૂર્વ ભવમાં ખૂબ જ જ્ઞાન ધ્યાન અભ્યાસ જીવનને સ્વાધ્યાયમય બનાવી દીધું પણ ભરત–બાહુબલીજીની વિનય વૈયાવચ્ચની પ્રશંસા સાંભળીને જરા મનમાં દુભાણું–તેમાં સ્ત્રી વેદ બંધાઈ ગયે. સ્ત્રી વેદ માટે તેઓને મિથ્યાત્વે આવવું પડયું. એકદમ આ વાત મગજમાં ન ઉતરે પણ શ્રી મલ્લિનાથ પ્રભુના પૂર્વ ભવની વાતની રીતે જ્યારે વિચારીએ ત્યારે બધી ગેડ બેસી જાય કે બધા વધે ખરા! પણ નવાણું સુધી ! સે ટકા રહું, મારાથી બીજા એક ટકે પણ પાછળ રહેવા જોઈએ. બીજાને માટે નવાણુને અને પિતા માટે સે ને વિચાર પણ મિથ્યાત્વમાં તાણ જાય. આવું ઝીણવટ ભર્યું જિનશાસન છે. બ્રાહ્મી-સુંદરીના જીવને ઇર્ષ્યાનું નિમિત્ત શું ? એટલે બ્રાહ્મી-સુંદરીના જીવને શું થયું? ભરત-બાહુબલીના જીવ સંઘાડામાં રહેલ ૫૦૦ સાધુની ગોચરીપાણી, માગું પરઠવવું, પગ દબાવવા, પડિલેહણ-કાપ આદિ વિનય વૈયાવચ્ચમાં તત્પર છે. પ્રાસંગિક આચાર્ય મહારાજે નિરાશસપણે તમન્ના પૂર્વક દિલથી વિનય–વૈયાવચ્ચ કરનારા ભરત–બાહુબલીના જીવની ઉપબૃહણું સમુદાયમાં કરી કે “માન-અપમાન, ભૂખ-તરસ આદિની પરવા કર્યા વિના નાના-મોટા દરેક સાધુની એક સરખી અખંડપણે વર્ષોથી સેવા ભક્તિ કરનારા પુણ્યશાળી છે... આદિ.” આ સાંભળી બ્રાહ્મી-સુંદરીના જીવના મનમાં ઓછું આવ્યું કેઅમે આટલું બધું ભણાવવાની મહેનત કરીએ, છતાં અમારી કંઈ કિંમત નહીં અને હાર્દિક દુર્ભાવને એટલા જ શબ્દોમાં વ્યક્ત કર્યો Page #150 -------------------------------------------------------------------------- ________________ પ૩ પુસ્તક ૨-જુ કે “કરે તેને ગાય” “કાર્ય પૂર્ણ કન” “કામ કરે તે વહાલો લાગે. ' જગતને નિયમ છે “ખુશામત સહુને પ્યારી* આદિ વાક્યોથી હૈયું પરખાઈ આવ્યું કે વિનય વૈયાવચ્ચની ઉપાદેયતા, ગુણાનુરાગ, વડિલ આચાર્યોના વચને પ્રતિ આદર, પિતાની જાતને પોતાની રીતે આગળ પડતી ન માનવાની તત્પરતા આદિ જીવન શુદ્ધિના પાયાના ગુણે ઘડીભર માટે અલેપ થઈ ગયા. તેથી જ તેઓ મિથ્યાત્વે પહોંચી ઈર્ષ્યા, અદેખાઈથી સ્ત્રી–વેદને બંધ કર્યો. - મહાપુની જ્યારે વાતવાતમાં આવી દશા થાય તે પછી આપણું જેવા પામર આરાધકનું શું થાય ! આચાર–પાલનમાં સાવધાનીની જરૂર બ્રાહ્મી-સુંદરી કે શ્રી મલ્લિનાથ પ્રભુને જીવનમાં એકાદ વાર થયેલ આવી પરિણતિની મલિનતા કેટલી ખતરનાક નિવડી? એ વાતના ગંભીર મર્મને ધ્યાનમાં રાખી પચ્ચ૦ની આરાધના શુદ્ધિ માટે આચારના પાલનમાં ક્યાંય પણ જરા જેટલી ખામી ન રહેવી જોઈએ. એકાદ અનાચારનું અજાણયે પણ સેવન ન થવું જોઈએ. એ માટે પૂરતી તકેદારી રાખવી જોઈએ. અનાચારના ત્યાગમાં થતી બેદરકારી અનિષ્ટ છે લૌકિકમાં શ્રી કૃષ્ણ કંસ (શિશુપાલ)ના ૧૦૦ ગુન્હા માફ કર્યાનું કહેવાય છે, પણ અહીં તે એક અનાચારનું અજાણ્ય પણ થઈ જતું સેવન સંતવ્ય નથી, જે એ રીતે સંતવ્ય હોય તે બ્રાહ્મી-સુંદરી અને શ્રી મલ્લિનાથ પ્રભુના જીવને સ્ત્રી વેદ અને મિથ્યાત્વને પ્રસંગ ન આવત. પાંચ આચારના ૩૬ ભેદ પૈકી પાંત્રીશના પાલનની બરાબર તત્પરતા કેળવી, પણ એક અનાચાર પેસી ગયા અને એક આચારનું પાલન ન થયું તે, પાંત્રીશ તે પાળ્યા છે ને! એકનું શું! એવી ત્રિરાશિનું ગણિત ન ચાલે!, આત્મશુદ્ધિના ધ્યેય પર જે એવું ગણિત મુકવામાં આવે તે “ભયે કણબી કુટુંબ બોળે? કહેવત મુજબ થાય ! Page #151 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આગમત ભણેલા કણબીનું માર્મિક દષ્ટાંત જૂઓ ! કેક ગામડાને કણબીને છેકરે સંજોગ મળતાં જરા ભણ્યા અને તેમાં પણ ગણિત શિ, ઉંમર કાચી અને પરણી ગયે. જાન લઈને પાછા આવતાં વચ્ચે એક મોટી નદી આવી, આગળ વરસાદ વધુ થએલ તેથી નદીમાં પાણી ઘણું, તાણ પણ ઘણી, અનુભવી ડાહ્યા ઘરડાઓએ ભવા કહ્યું, નદીનું પૂર ઓછું થયે સામે પાર જવાની વૃદ્ધોની વાતને ભણેલા કણબીએ હસી કાઢી કહ્યું કે જૂએ! પાણી કેટલું ઉંડું છે. બે ત્રણ માથડા ને ! એટલે એક માથે ડું પાણી એટલે ૫ ફૂટ ત્રણ માથડા એટલે પાંચ ગુણ્યા ત્રણ (૫*૩=૧૫) ૧૫ ફૂટ પાણી છે ને! અને આપણે જણ કેટલા છીએ! દશ પંદર જણને ! તે પંદરને દશ કે પંદરથી ભાગાકાર કરે. ગણિત મુકી કહ્યું કે એં! એકેક જણને ફાળે માંડ ૧ કુટ કે એક કુટ પાણી આવશે–એમાં શું એ તે ઘુંટણે ય પાણી નહીં પોંચે–આમાં આટલા બધા ગભરાઈ શું ગયા ! એમ કરી પોતાના કુટુંબીઓને લઈ નદી ઉતરવા માંડ્યો એટલે અધવચ્ચે ગળાબૂડ પાણીમાં-પાણીના પૂરપાટ પ્રવાહમાં ડૂબવા લાગ્યા. બીજા અનુભવી વૃદ્ધ પુરુષેએ જ ઝડપથી તે બધાને બચાવી લીધા. પણ આ રીતનું ત્રિરાશિ ગણિત મુકાય ખરું! છત્રીશ પ્રકારના આચારમાંથી પાંત્રીશ તે પાન્યા છે ને! પાંત્રીશ તે સાજા છે ને ! હવે એક ન પાળે કે ભૂલથી તેમાં ગડબડ થઈ તે વાંધ! આવું માનનાર ખરેખર પચ્ચને વિશુદ્ધ રીતે પાળી શકતો નથી. પણ પૂર્વે જણાવ્યા પ્રમાણે મલ્લિનાથ પ્રભુ અને બ્રાહ્મી–સુંદરીના પૂર્વ ભવના દષ્ટાંતની જેમ આખી આરાધના હારી જઈ, મિથ્યાત્વ આદિ અનિષ્ટમાં દુખાવું પડે છે. આચાર પાલનના ટેકામાં શું જોઈએ? àટલે પચ્ચ૦ની વિશુદ્ધિ માટે આચાર પાલનમાં જરા પણ ગરબડ ન થાય તે જરૂરી છે. સાથે જ અનાચારને પણ ત્યાગ જરૂરી છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પુસ્તક ૨-જુ કેમ કે-આચારના વ્યવસ્થિત પાલનથી પચ્ચ આવે છે, પણ અનાચારના પરિવારની દરકાર રાખીને પચ્ચ૦ પાળવાથી પચ્ચ૦ ટકે છે. સાનુબંધ બને છે. અને પરા કેટિએ પહોંચે છે. પચ્ચ૦ નિયમ વ્રત કે મહાવ્રત અખલિત ક્યારે થાય, જ્યારે કે-અનાચારનો ત્યાગ માટે અને આચારના પાલન માટે જરા પણ શક્ય પ્રયત્ન કસર રાખવામાં ન આવે. તેથી જ આ પાંચમું અધ્યયન આદરવાની દષ્ટિએ આચારાધ્યયન અને ત્યાગની દષ્ટિએ અનાચારાધ્યયન હાઈ આચારકૃત, અનાચારકૃત, અને આચારાનાચારશ્રુત એમ ત્રણ જાતના નામને વિચાર પૂર્વે વિચારી ગયા છીએ. વિધિ-નિષેધનું રહસ્ય જ્ઞાનીઓના શાસનમાં કઈ પણ ચીજ એકાંતે કરણીય કે વજનીય નથી, સાપેક્ષ રીતે ગુરૂગમથી ચગ્ય રીતે સમજીને અમલ કે ત્યાગ કરવાનું જણાવ્યું છે. આદરવું અને ત્યાગવું બંને એક બીજાના પૂરક હોઈ પરસ્પર સાપેક્ષ છે. જેમ કે ચાલવું સાધુ માટે વિહિત ખરૂં! પણ ચાલવું એ એ ચાલવા તરીકે નહીં પણ જીવની જયણ જળવાય, જ્ઞાનાદિની સાધનાના લક્ષ્યથી ચાલવાનું વિહિત છે. અન્યથા ચાલવું એ પણ અનાચાર છે. આમ દરેક ક્રિયા અનાચાર છતાં આચાર રૂપ બને છે; આચાર રૂપ ક્રિયા પણ ક્યારેક અનાચાર રૂપ પણ બને છે. એટલે આચાર–અનાચાર કંઈ ભિન્ન જુદી ચીજ નથી, એક જ ચીજના બે સ્વરૂપ છે. મૂળ ચીજ તે એક જ છે, પ્રભુની આજ્ઞાનું પાલન–તેને અમલી બનાવવા માટે બે પ્રકાર પરસ્પર સાધન રૂપે જણાવ્યા છે. આચારના પાલનની શક્યતા અનાચારના ત્યાગ સાથે અને અનાચારના ત્યાગની શક્યતા આચાર-પાલન સાથે સંકળાયેલી છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ આગમત તેથી જ પાંચ સમિતિમાં રત્નત્રયીની સાધના માટે કરવી પડતી પ્રવૃત્તિનું બંધારણ દર્શાવ્યું છે. આજ્ઞાની મુખ્યતા ચાલવું-બોલવું આદિ પ્રવૃત્તિ એકાન્ત હેય નથી તેમ ઉપાદેય પણ નથી. આજ્ઞા એ મુખ્ય લક્ષ્ય છે. ઈર્યાસમિતિ પૂર્વક રત્નત્રયીની સાધનાના લક્ષ્યથી ચાલવું તે આજ્ઞા છે, એ રીતે ભાષા સમિતિ પૂર્વક રત્નત્રયીની સાધનાના લક્ષ્યથી બોલવું તે આજ્ઞા છે. આ રીતે દરેક ક્રિયાઓ માટે સમજવું. આનું નામ સ્વાદુવાદ, જે અપેક્ષાથી વિધાન હોય, તે અપેક્ષાથી ન હોય તે નિષેધ, જે અપેક્ષાથી વિધાન તે અપેક્ષાથી ન હોય તે વિધાન. આ રીતની વ્યવસ્થા સ્યાદ્વાદ દ્વારા જ્ઞાનીઓએ દર્શાવી છે. સ્યાદ્વાદ એટલે? સ્યાદ્વાદ એટલે ઘડીકમાં હા, ઘડીકમાં ના. અગર જેનું વિધાન તેને નિષેધ, એમ પરસ્પર વિરોધાભાસરૂપ કેટલાક સમજે છે. તે તેમની અણસમજ છે. ખરી રીતે જિનશાસનની મર્યાદાઓને ધ્યાનમાં રાખી અપેક્ષાનું રહસ્ય એગ્ય રીતે સમજવું જોઈએ. એટલે આ અધ્યયન પાલન કરવાની દષ્ટિએ આચારકૃત, ત્યાગ કરવાની દષ્ટિએ અનાચારકૃત અને પરસ્પર એક બીજાના બંને પૂરક હેઈ ઉભયની દષ્ટિએ આચારાનાચારકૃત પણ કહી શકાય. અધ્યયનના આ નામ પૈકી આચાર અને શ્રુતના અને અનાચારના નિક્ષેપ કેવી રીતે કેટલા પડે છે? તેના સ્વરૂપમાં શું રહસ્ય છે? વગેરે અધિકાર સાથે આ સંબંધી વધુ વિવેચન અગ્રે વર્તમાન. પ્રકાશક : શ્રી આગદ્ધારક ગ્રંથમાળા વતી શાહ રમણલાલ જેચંદભાઈ કાપડ બજાર, મુ. કપડવંજ. મુદ્રક : શ્રી. જ્યતિ દલાલ, વસંત પ્રિ. પ્રેસ, ઘીકાંટા રોડ, ઘેલાભાઈની વાડી, અમદાવાદ Page #154 -------------------------------------------------------------------------- ________________ આગમ થતો કરી ** વીર નિ. સં. | કુકાવાળો વર્ષ ૩ ૨૮૯૪ પુસ્તક વિ. સં. ૨૦૪ जुग्गो धम्मस्स આગમોસં૧૯ માંગો | શ્રાવણ S ધર્મ આરાધનાની સફળતા માટે ૨૧ ગુણની આવશ્યકતાનું રહસ્ય (ગતાંકથી ચાલુ) કર્મની સાબીતી ભાગ્યવાને! તમને ભલે અનાદિને ખ્યાલ ના હોઈ શકે. તમે ભલે ગતજન્મના સંસ્મરણો પણ તમારા સ્મૃતિપટલ ઉપર તાજા ન કરી શકે, પણ “જ્યાં ધૂમાડો છે ત્યાં અગ્નિ છે.” એ જેમ તમે બુદ્ધિથી માન્ય રાખે છે, તે જ પ્રમાણે “જન્મ-કર્મ પરાવલંબી છે માટે તે બન્ને અન દિ છે” એમ પણ તમારે બુદ્ધિથી માન્ય રાખે જ છુટકે છે. જન્મના મૂળમાં કર્મ છે. ત્યારે હવે વિચાર કરે કે એ કર્મ ક્યારે બંધાયા હશે? માનસિક, વાચિક, કે કાયિક પ્રવૃત્તિઓ થઈ ત્યારે જ ને ? આ તત્વજ્ઞાનને વિષય છે તે સમજે તમારે જરૂરી છે. જો કે આ વિષય કઠિન તે છે, પણ જો તમે સહજ લક્ષ્ય પહોંચાડશે તે. આ સિદ્ધાંત સમજતાં તમને બહુ મુશ્કેલી નહિં પડે. Page #155 -------------------------------------------------------------------------- ________________ આગમત જુઓ! મન નહિ હોય એવા કાયવાળા છે હેય છે. મન અને વચન નહિં હેય એવા પણ કાયવાળા જ હોય છે, પણ કાયા વગરના કોઈપણ જીવે હેતા નથી. આથી એમ માનવું પડે છે કે મન અને વચન એ બે વસ્તુઓ કાયાને આધારે જ રહેલી છે. એટલે કે મન વચનને પાયે કાયા જ છે. મન અને વચનને વેગ રચાય તે પહેલાં કાયવેગ આ રીતે માનવે જ પડે છે? કાયાના ગે. કરીને વચન અને ભાષાના પુદ્ગલેનું ગ્રહણ થાય છે. પુદગલ શબ્દનું રહસ્ય અહીં સમજવા જેવી એક વાત એ પણ છે કે વૈદિક તત્વજ્ઞાનમાં પુદ્ગલેને માટે લગભગ અણુ શબ્દ વાપરે છે. પશ્ચિમના સાયન્સવાદીઓ વસ્તુઓના નાનામાં નાના અણુને એટમ (ઈથર?) જેવા શબ્દથી કેટલેક પ્રસંગે સંબંધે છે. હાલમાં એનાથી પણ નાના અણુની શોધ થઈ રહી છે. આ સર્વ શબ્દો કરતાં પુદગલ એ વધારે ભાવવાહી શબ્દ હોઈ તે પદાર્થને છેવટને અવિભાજ્ય સ્થિતિને કણ દર્શાવે છે, તેથી જૈનદર્શનને પુગલ શબ્દ બહુ વ્યવસ્થિત છે. - ભાષા અને વચનને ગ્રહણ કરવામાં કારણભૂત કાયા છે. અને તેથી જ મન અને વચનના પેગ પહેલાં જૈનતત્વદર્શીઓએ કાયાને યોગ પહેલે માનેલ છે. શાસ્ત્રકારોએ પર્યાપ્તિ દર્શાવતી વેળાએ પણ પહેલાં શરીર પર્યાપ્તિ જ માની છે. અથાત્ પર્યાતિના હિસાબે જૈનદર્શનકારને હિસાબે અથવા કેન્ટ ઈત્યાદિ પશ્ચિમના તત્વદર્શીઓને હિસાબે પણ પ્રાણીમાત્રને–પછી તે ગમે તે પ્રકારને જીવ -કાયા છે, એમ તે માનવું જ પડે છે. હવે આ કાયા શાથી થઈ તેને વિચાર કરે! ઉત્તર એજ છે કે જન્મથી. ત્યારે કર્મથી જન્મ સાબિત થાય છે? કર્મ વગર જન્મ અને જન્મ વગર કર્મ માનીએ તે તમને એ સવાલ મુંઝવશે સ્થિતિને કાબુ હોઈ તે રાખો કરતાં Page #156 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩–જું કે-જો કર્મ સ્પી વૃક્ષ ઉપસ્થિત થયું છે, તે તે શું બીજ રૂપી કાંઈક ચીજ વગર થઈ શકે? જે જન્મ રૂપી ફળ માનીએ તે તમારે એ પ્રશ્નને ઉત્તર આપવું પડશે કે જન્મરૂપી ફળ શું વૃક્ષ વગર જ પરિણમ્યું છે? કર્મ-જન્મની અનાદિ પર પર આખરે તમારે ઘેર પાછા જ આવવું પડશે અને જેમ બીજ અંકુરની પરંપરા અનાદિ માની છે તે જ પ્રમાણે તમારે જન્મકર્મની પરંપરાને પણ અનાદિ માનવવી જ પડશે? જન્મ પહેલાં કમ માની શકાતું નથી, તેજ રીતે કર્મ પહેલાં જન્મ. પણ માની શકાતું નથી, અર્થાત્ ઘઉને અને અંકુરની માફક આ પણ જન્મ અને કર્મની પરસ્પર સાપેક્ષ પરંપરા જ બની. - હવે: પરંપરામાંના કેઈ પણ પક્ષને પહેલે માની શકાય નહિ જ્યાં એક બીજા પર અવલંબેલી સાપેક્ષ પરંપરા થઈ કે એ પરંપરા તમારે અનાદિની માનવી જ પડે છે. આથી આપણે કબૂલ રાખીએ છીએ કે જન્મ અને કર્મની પણ પરંપરા હેઈ એ અનાદિની જ છે. મહાનુભાવો? તત્વજ્ઞાનને વિષય ગહન છે. અને તેમાં જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ છીએ તેમ તેમ શકાની પણ પરંપરા વધીને તે સામાન્ય માણસને ગુંચવાડામાં નાખે છે, અહીં પણ તમે એ જ પ્રશ્ન ઉઠાવી શકે છે. કે ભલે કર્મ અને જન્મની પરંપરા હેય પણ તેથી તે અનાદિ છે તેની સાથે શ્રેતાઓને શે સંબંધ છે? અને તે માત્ર આ બંધ તેડવાને જ માર્ગ દર્શાવ હિતકર છે. અનાદિની વિચારણાનું રહસ્ય આ વાતના ટેકામાં તમે એમ પણ કહી શકે અગર તમે એમ પણ પ્રશ્ન કરી શકે છે કે બે મિત્ર છે. તેઓ જંગલમાં જાય છે. એક કૂવામાં એ સમયે એક છોકરો પડે છે. તે આ મુસાફરોએ તે છોકરાને પહેલાં કાઢી લેવું જોઈએ કે એ છેકરે કે છે? Page #157 -------------------------------------------------------------------------- ________________ આગમત ક્યા ગામને છે? કયા કુળને છે? કૂવામાં કેમ પડ્યો? ક્યારે પડ્યો? ઈત્યાદિ તે બાળકને ઈતિહાસ શોધવા બેસવું ઘટિત છે? જેમ બાળક કૂવામાં પડશે; માટે બીજી ગરબડ-સરબડ મૂકી દઈને તેને બહાર કાઢવે તે કર્તવ્ય છે? તેમ જન્મ-કર્મની પરંપરા સિદ્ધ છે. તે હવે તેને આદિ-અનાદિ ઠરાવવાની ગરબડ-સરબડ મૂકી દઈને એ પરંપરાને ભેદવાને ઉપાયે દર્શાવવા અને જવા એ કર્તવ્ય છે? ફલાણું અનાદિ છે. અને ફલાણું પરસ્પરાવલેખી છે. એ ટકટકારે ખાલી ઢગ છે. એમાં પણ તમારા હૃદયમાં કદાચ શંકા થાય એ સંભવિત છે? આવી શંકા તમને થાય છે તેથી ડરતા નહિં શંકાનું તરત નિવેદન કરે અને ધર્મબુદ્ધિએ તેને તેડ લાવવા પ્રયત્ન હાથમાં ઃ તે જૈન શાસન તમને એને ઉત્તર આપવા તૈયાર છે. ઠીક. મામિક વિચારણાનું મહત્વ હવે અહીં એક સાધારણ ઉદાહરણ , તમારા પગમાં એક કાંટે વાગે છે, આ કાંટે બહુ નાનું છે, તે તમને ખૂચતે પણ નથી, તેમજ તેનું સંકટ પણ નથી હવે હું એમ પૂછું છું કે આ કાંટે કાઢવાને માટે તમે વિલાયતી સર્જન લાવી તેની પાછળ હજારો રૂપીયાને ખર્ચ કરશે ? નહિ જ! હવે ધારો કે તમને કાય વાગે છે? કાચને ટુકડે અંદર રહી ગયું છે. ભયંકર દદ થયું છે, હેરાન ગતિને પાર નથી, તાવ લાગુ પડે છેજીવવાની આશા નથી અને તમારી તીજોરી તર છે તે હવે તમે શું કરશે? જે તમને એમ ખબર થાય કે જર્મનીમાં ફલાણે ડોકટર છે. અને તે આ વિષયને નિષ્ણાત છે. તે તમે લાખ રૂપીયા આપીને પણ તેને બેલાવશે? આ ઉદાહરણ ઉપરથી સહજ તમારા ખ્યાલમાં એ વાત આવી જ જવી જોઈએ કે જલ્લાદ ઉપાયે આપણે ત્યારે જ લઈએ છીએ Page #158 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ કે જ્યારે રેગની મહાભયાનક પીડાનું આપણને જ્ઞાન થાય છે. ધારે કે એક નાદાન છોકરાને ક્ષય લાગુ પડે છે. દરરોજ છોકરાને બાપ તેને બોર ખાવાને એકેક પૈસે આપે છે, અને એક વૈદ્ય પણ પૈસો જ દવાની ફી લઈ ક્ષય મટાડવાની દવા આપે છે? હવે આ છોકરે દવા લેશે કે બેર લેશે? છોકરે પૈસાની દવાને ત્યાર કરીને પૈસાના બેર લેવાનું જ વધારે પસંદ કરશે. જલ્લાદ ઉપાની જરૂર આ ઉદાહરણે એમ કહી આપે છે કે દવા કરવાને ત્યારે જ ખ્યાલ આવે છે કે “રોગ છે” એ પાનમાં આવે? અને એવા એ ઉપાય જલ્લાદપણે ત્યારે જાય છે કે, જ્યારે રેગની ભયંકર તાને ખ્યાલ આપણા મનમાં વસે છે! એજ સ્થિતિ આપણી પણ છે, જીવન્મ અને કમની જંજાળમાં જકડાયેલું છે. એ ખબર પડે તે જ તેને નાશ કરવાની એ જંજાબને તેડવાની ઈચ્છા થાય છે. માટે જ જીવ જન્મ અને કમની જ જાળમાં જકડાયેલે છે, એ વાત તમારા ખ્યાલમાં લાવવી જ જોઈએ. જીવને જન્મ અને કર્મને રેગ લાગુ પડે છે. એ વાત હવે તમે કબૂલ રાખી, પણ હવે રાગ કે ભયંકર છે? અને કેટલે જુને છે? તે વાત તમારા ખ્યાલ પર લાવવી જોઈએ, કારણ કે એ રેગની ભયંકરતાને જ્યારે તમને ખ્યાલ આવશે ત્યારે જ તમે તેને ઘટિત એવાં જલ્લાદ પગલાં પણ લેવા માંડશે ! મહાનુભાવ! આ પ્રમાણે આત્માને લાગેલી જન્મ-કમની જંજાળી ભયંકર છે. તે સુજનની છે. તે રાક્ષસી રોગ છે ! એવું બતાવવા માટે જ અને તેને તમારા મગજમાં ખ્યાલ લાવવાને માટે જ શાણ તમને વારંવાર ટેકીટેકીને અમને એવું તમને કહેવાની ફરજ પાડે છે કે ચેતે ! ચેતે! આત્માને જન્મ-કમને લાગે રે અનાદિને છે! અનાદિને છે! અનાહિત છે!!!” Page #159 -------------------------------------------------------------------------- ________________ આગમત અજ્ઞાનથી બચાવ નથી જન્મ-મરણના આ ભયંકર રોગને તમને ખ્યાલ હે જ જોઈએ, રેગથી મૂચ્છમાં પડેલા માણસનું શીર ફુટી જાય, તે તેની ભયંકરતાને તેને ખ્યાલ હેત નથી પણ તેને ખ્યાલ નથી, માટે માથું કુટીને લેહી વહી જવાનું પરિણામ તેને છોડી દેવાનું નથી, અર્થાત્ વસ્તુની મહત્તા ન સમજીએ તે પણ તેમાં રહેલે સ્વભાવ તે તેનું ફળ ક્ષણના વિલંબ વિના આપે જ જાય છે વીજળીના બળની ભયાનકતા ન સમજે એ પ્રવાહ શી રીતે ઉત્પન્ન થાય છે. એ ભલે ન સમજે, પણ જ્યાં વીજળીને તાર તમે પકડ્યો કે ખલાસ બે જ સેકંડમાં તેને આંચકે તમેને પુરા કરી નાખે છે, એ જ પ્રમાણે જીવ જન્મ-કર્મની ભયંકરતા ન ઓળખે, તેથી તે તેને છોડી દેવાની નથી! ભયંકરતા ન સમજવાથી લાભ છે જ નહિ, અને જો એ ભયંકરતાને સમજી લઈએ તે તેવાજ જલ્લદ ઉપાય યોજવાનું પણ બની શકે એમ છે. આવા સંયોગમાં કેઈપણ ડાહ્યો માણસ ભયંકરતાને સમજી લેવામાં જ ડહાપણ માનશે, એટલે કર્મ અને જન્મ અનાદિના છે. એ જાણ્યા પછી પણ તેની ભયંકરતાને ખ્યાલ તમારે કરી લેવામાં જ લાભ છે. વિતંડાવાદથી સિદ્ધિ નથી પહેલે એક કર્મ વિનાને જન્મ કલ્પઃ એ જન્મમાં માણસાઈને સંપૂર્ણ ખ્યાલ કર જે આ કલ્પના ખ્યાલમાં આવી જતે તે આત્મા પહેલે જ જન્મ જન્મ ઉપર ધિક્કાર વરસાવત! તેનું સ્મરણ સરખું પણ ન જ કરત! અલબત્ત જે બેશરમી છે, જેને ગર્ભાવાસના દારૂણ દુઃખોમાં જ મજા આવે છે. તેવાની વાતે દૂર રાખે પણ જે એ બેશરમી નથી, નફફટ નથી, તેને તે જરૂર પહેલે જ જન્મ જન્મ ઉપર શરમ અને તિરસ્કાર આવત! યાદ રાખો કે આ સઘળું કર્મ કરાવે છે, તમે કદાચ આ કર્મને ન માને તેની હયાતી સ્વી Page #160 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જું કારવાની ના પાડી “કર્મ” જેવી કેઈ ચીજ નથી જ એ દા કરે; તે તમારા આવા વિતંડાવાદથી કર્મ કંઈ તેની ભયંકરતાને ત્યાગ કરી દેવાનું નથી, સસલાની આગળ કુતરે દેડી આવી રહ્યો છે. સસલે આંખ મીંચી લે છે. તેથી એમ નથી થતું કે સસલે બચી જાય? આંધળે સાપને નથી દેખી શકતે, માટે તેને સાપ નહીં કરડે તે નિયમ નથી જ ! ત્યારે હવે એ પ્રશ્ન ઉપજે છે. કે વસ્તુ કે તેના સ્વભાવનું પરિણામ ઉપજાવવાની જ છે. ત્યારે હવે એ વસ્તુની ભયંકરતા જાણવાથી લાભ છે. કે તેની ભયંકરતા ન જાણવાથી લાભ છે? આંધળે ન દેખી શકે તેથી સપ તેને છેડતો નથી, પણ જે તે દેખતે હેય, સાપનું યમકૃત્ય જાણતા હોય, તે તે સાપને દૂર ફેંકી દઈ શકે છે. એ જ પ્રમાણે કર્મને ફેંકી દેવાના પ્રયત્ન પણ તે જ કરી શકે છે એની ભયંકરતા જાણે છે. અર્થાત્ હવે તમારે કબૂલ રાખવું જ પડશે કે જન્મ અને કમમાં આત્મા ફસાયે છે. એટલું જ તમારે જાણવાની જરૂર નથી જ પણ એ ફસામણ અનાદિની છે. એ ભયંકરતા પણ તમારે જાણવી જ રહી ! અને તે ભયંકરતા પણ અમારે તમને દર્શાવવી જ રહી !!! સાચી જાણકારી જે સાપ દેખે છે. તેજ સાપને દૂર ફેંકી દઈ શકે છે. તે જ પ્રમાણે કર્મ અને તેના કારણે તથા એની ભયંકરતા પણ જે જાણતે હોય તેજ એને દૂર ફેંકવાના પ્રયત્ન કરી શકે દશબાર દહાડા લાગી લાગ2 તાવ આવે છે. ત્યાં આપણે ગભરાઈ જઈએ છીએ, દેશબાર મહિના જે લાગલગાટ તાવ આવે તે ક્ષયની વ્હીક આપણને ગભરાવે છે દાકતર કહે કે ક્ષય છે. પરેજી કરે, તેલને સ્પર્શ ન કરે, મીઠા મરચાની ગંધ પણ ન લેશે તે આપણે તે કબૂલ રાખીએ છીએ હવે જે હાડકાચામડાને તાવ આટલે બધે ભયંકર છે. અને તેને ટાળવાને માટે આપણે આવા આકળા થઈને ઉપાય Page #161 -------------------------------------------------------------------------- ________________ આગમત કરીએ છીએ, તે પછી તમેજ ખ્યાલ કરે કે આત્માને જે કષાયે રૂપી તાવ લાગે છે. તેને ટાળવાને માટે આપણે તેટલી જ ઉત્સુકતાથી પ્રયત્ન શા માટે કરતા નથી? આનું કારણ એટલું જ છે કે એ આત્માને લાગેલી તાવની ભયંકરતા અને તેના જુનાપણથી આપણે અજ્ઞાત છીએ. એ ભયંકરતાને અને આત્માના તાવની મહત્તાને જો માણસને ખ્યાલ હોય તે જેમ શરીરના તાવને તે ભયંકર લેખે છે. અને તેને ટાળવાના યત્ન કરે છે. તેવા જ યત્ન તેણે આત્માના તાવ ટાળવાને માટે પણ અવશ્ય કીધા જ હેત શરીરને તાવ શરીરને નાશ કરી આત્માને છુટો પાડે પણ આત્માને તાવ એ ઝેરી છે કે ત્યાંથી જે નિગોદમાં ગયા તે ખલાસ એ તાવ આ રીતે નિગોદમાં મોકલે, તે ત્યાં ચાર ઇન્દ્રિએને લેપ એને માત્ર એક ઈન્દ્રિય હોય, તેવા ભવને જન્મ મળે છે. અને ત્યાં ભટકવું પડે છે. - તાવની શાયંકરતાની ખબર નથી કે આ તાવ ક્ષયને છે. એમ જે જાણ નથી તે માણસ ચરી પાળવાની જરૂર પણ નહીં સમજી શકે એ વાત તદ્દન વાસ્તવિક છે. જે માણસ ક્ષયની ભયંકરતા જાણતા નથી તેને તમે ચરી પાળવાનું કહેશો તમને એ તમારો શત્રુ જાણશે તમને જોશે ત્યાંથી તમારા ઉપર દાંતીયાં કરશે અને છતાંય જો તમે તેને બલાત્કારે ચરી પળાવવા જશે તે છેવટે બજાર હોટલમાં પણ જઈને તે ચરી ભાંગી આવશે, આ બધાનું કારણ એટલું જ છે કે રોગની ભયંકરતાને ખ્યાલ એ માણસના દિલમાં હજી વચ્ચે નથી. પ્રભાવનાનું રહસ્ય આ પ્રમાણે શ્રી જિનેશ્વર દેવ આપણા આત્મિક ધનંતરીઓનું કામ કરે છે, દાકતર તે એક ભવના શારીરિક રોગને વિનાશક છે જે દરદી રોગનું મહત્વ સમજે છે, તે રેગી તે પિતાને માટે દાક્તરની આવશ્યકતા અને તેની ઉપકારિતાને સમજી જ જાય છે Page #162 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ પણ જે રોગી રેગની મહત્તા નથી સમયે તેને માટે શું ઉપાય કરવો પડે છે તેને જરા ખ્યાલ કરે? મેટે સમજણે દરદી હોય તે તેને સમજાવી ધમકાવી દવા પીવામાં આવે છે અને જે દરદી બાળક હોય તે તેને મીઠાઈની લાલળ આપીને પણ દવા પાવામાં આવે છે જેમ મીઠાઈની લાલચ આપીને પરાણે દવા પીવડાવાય છે. તે જ રીતે ધર્મ કરવાને પંથે પણ વિષય-કષાયને યથાર્થ ખ્યાલ નહીં રાખનારા માનવીઓને પરાણે પ્રેરવા પડે છે, લાલચ દેખાડીને પણ તેમને ધર્મમય જીવન ગાળનારા બનાવવા પડે છે અને એમ કરવામાં જરૂર કર્તવ્ય રહેલું છે. પ્રભાવનામાં પતાસાં, પેંડા, નાળિયેર વગેરે વહેંચવામાં આવે છે. આપણે કબૂલ કરવું જ પડશે કે એટલી એ લાલચ છે. પણ આ લાલચ શા માટે આપવામાં આવે છે? મનુષ્યને ધર્મને પંથે પ્રેરવા માટે; નહિ કે કઈ બીજા કારણને માટે? તેમ છતાં એટલું તે કહેવું જ પડશે કે જેમ પતાસાની લાલચે દવા પીનારા દવાની મહત્તાને કે રેગની ભયંકરતાને સમજી શકેલા નથી, તેજ પ્રમાણે પ્રભાવનાની લાલચે વ્યાખ્યાન સાંભળવા આવનારાએ અથવા લાડવા માટે પૌષધ કરનારાઓ એ વ્રતને અને આત્માને લાગુ પડેલા તાવની ભયંકરતાને સમજી શક્યા નથી, આજે ભલે તેઓ લાલચથી ધર્મનું વર્તન કરી છે. આજે ભલે લાડવાની લાલચે પૌષધ કરે છે. પણ નકકી માનજે કે આજે જે કઈ જાતની લાલચથી પણ ધર્માચરણ કરે છે. તેઓ આવતી કાલથી લાલચ વિના પણ તેમ કરવાને જરૂર પ્રેરાયા વિના નહીં રહે. અજ્ઞાનીઓના કુતર્ક બાળક માને છે. દવા પીતે નથી તેથી, તેને ગોળને લાડુ બતાવી દવા પીવી પડે છે. આ ગેળને લાડુ બાળક ન ખાય એ આપણી સૌની ઈચ્છા છે? પણ ગેળના લાડુ વિના દવા નહીં જ પીતે હોય તે “ગેળને લાડુએ ન આપે અને દવાએન આપ!” Page #163 -------------------------------------------------------------------------- ________________ આગમત એવું પ્રતિપાદન કરીને બાળકની દવા તેડાવી નાખનારને તમે કે માનશે? જરૂર એમ કહેવું જ પડશે કે જે બાળકની દવા તેડાવી નાંખે છે તે બાળકને મિત્ર નથી પણ શત્રુ છે એજ પ્રમાણે ધર્માચરણ માટે પણ સમજી લો ! લાડુ પતાસા પ્રભાવના વિના અજ્ઞજન ધર્મવર્તન નથી કરી શકતે તે એવા અજ્ઞાનીને લાલચ પણ ન આપે અને તેની પાસે ધર્મક્રિયા પણ ન કરો એવું કહેનારો પેલો અજ્ઞાન માણસને શત્રુ નહિં પણ ભયંકર શત્રુ છે, જેમ બુદ્ધિહીન બાળકની દવા રેકનારે બાળકને શત્રુ છે, તે જ પ્રમાણે ધર્માચરણ રોકનારે તે માણસને પણ પરમ શત્રુ છે, અલબત્ત લાલચ રોકવા જેવી છે એની તે કેઈપણ ના પાડી શકતું જ નથી પણ આજે જે ધર્મની યથાર્થ કિંમત સમજ્યા વિના લાડુ, પતાસાં કે નાળિયેરથી ધર્મક્રિયા કર વાને પ્રેરાય છે, તે કાલે વર્તનની મહત્તા સમજતાં આપોઆપ પિતે તે લાલચને ત્યાગ કરશે જ પણ બીજાને પણ લાડવા આપી પૌષધ કરાવવાની પ્રવૃત્તિને આદરશે જ એ વસ્તુ નિર્વિવાદ છે, અર્થાત દવાને રોકનારો બાળકને શત્રુ છે, તેમ લાડવા આપી પૌષધ શા માટે કરાવે એવું કહીને આજે તેઓ ધાર્મિક ક્રિયાઓને અવરોધવાની વાત કરે તેઓ પણ માની લે કે માનવ સમાજના મહાભારત શત્રુઓ જ છે! વ્યક્રિયાનું મહત્વ આ કથનને અર્થ પણ એટલો જ છે કે દ્રવ્યક્રિયા પણ રોકવા જેવી તે નથી જ, આજે જે દ્રવ્ય ક્રિયાથી ધર્મમાં જોડાયેલ છે. તે દ્રવ્યકિયા વગર પણ સ્વતંત્ર ધર્મ પાલન કરવા તે શીખવાને જ છે, માત્ર એ વાતાવરણને વાર લાગશે એ જ્યારે સમજણ થશે, ધર્મની સાચી મહત્તાને સમજશે, દ્રવ્યક્રિયા વિનાના ધર્માચરણની ઉત્તમતા દેખશે કે પછી તરત જ એ લાડવા માટે પૌષધ કરનારે કિંવા પ્રભાવના માટે વ્યાખ્યાન સાંભળનાર નહીં જ રહે? પણ એ Page #164 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ સમજણે થયેલ નથી તે સ્વતંત્ર ધર્મની મહત્તાને જોઈ શક્યો નથી ત્યાં સુધી તે દ્રવ્યકિયાને અનુસરીને પણ ધર્માચરણ કરતે હોય તે એનું તે ધર્માચરણ “લાડુ સાથેની દવા” પ્રમાણે ચાલવા દેવું જોઈએ અને એવા ધર્માચરણ સામે જેઓ લાલ આંખ કરે છે તેઓ નિઃસંશય સમાજના શત્રુઓ છે. મિત્રે તે નથી જ! એ તમારે સમજી લેવું ઘટે!! હિત શત્રુઓની કરતૂત બાળક દવા નથી પીતે, ત્યારે તેના માબાપ તે બાળકને બળાત્યારે દવા પાય છે. આ દવા પાવામાં માતાપિતાની શું કૂરતા છે એમ તમે કહી શકશો? કેઈપણ સમજણે માણસ એમ કદી ન કહે કે આ રીતે માં બાપ બાળક પર અત્યાચાર કરે છે, બાળક વધારે તોફાની હોય! દવાનું નામ સાંભળીને કંપતું હોય ત્યારે માબાપને બાળકોને પરાણે પકડીને તેના મોઢામાં વેલણ ઘાલીને તેને દવા પીવી પડે છે? દેઢ ડાહ્યાઓ આ પ્રસંગે માબાપની કૂરતા જુએ છે. પરંતુ તેઓ દવાને અંગે માતા પિતાની દયાને નથી જોઈ શકતા, એટલું જ નહી પણ સામા પેલા છોકરાને શિખામણ આપવા તૈયાર થાય છે. કે; તારા મા-બાપ ઘાતકી છે, હવે દવા પાવા આવે તે સત્યાગ્રહ કરજે! દવા ન પીત! મોટું ના ઉઘાડ અને મેંઢામાં બલાત્કારે વેલણ ઘાલે તે પકડી લેજે ! કહે મહાનુભાવે આવા સલાહકારોને તે બાળકના મિત્ર કહેશે કે બાળકના ઘેર શત્રુઓ કહેશે? તમારે આવા મૂર્ખ સલાહકારેની ગણના બાળકના શત્રુઓમાં જ કરવી પડશે? આવી રીતના મૂર્ખાઓ ધર્મને વિષે પણ નજરે પડે છે; જેમ બાળક આવા મૂર્ના સલાહકારોને જ અવલંબે તે રેગથી તે બાળકને વિના શજ થાય છે. તે જ પ્રમાણે ધર્મને વિષે પણ આવા જે મૂર્ખાઓ છે. તેમને અનુસરનારાઓની એવી જ દશા થાય છે! સાધુની પાસે છોકરાને બે કલાક ભણવા બેસાડ્યા, બાળકે Page #165 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત ઉપવાસ કર્યો, પૌષધ કર્યો કે આવા નકલી ધુતારાઓ તરત બૂમ મારી ઊઠે છે કેઃ “અરે બિચારાને ગેધી મૂક્યો બિચારાને ભૂખે માર્યો.” આવા આવા શબ્દ બેલીને આ મૂર્ખાઓ બેટી દયા ખાઈ મનુષ્યોને ઉપવાસ આદિમાં રેકે છે. પણ દિલગિરીને વિષય છે કે તેઓ અધમ આત્માની ભયંકર રખડપટ્ટીને ખ્યાલ કરી શકતા નથી, આવા સલાહકાર પિતે ડુબે છે અને સાથે સાથે તેઓ બીજાને પણ ડુબાડતા જાય છે. વિચારે જ ન કરનારા કરતાં વિચારે કરનારે સારે છે. જેને બિલકુલ ધર્મ સાથે લેવા દેવા જ નથી તેના વિચાર સરખે પણ જેના મનમાં આવતું નથી, તેના કરતાં જેના અંતરમાં “હું ધમ ક્યારે સાધીશ? એ વિચાર આવે છે. તે પણ ઉત્તમ છે તેજ પ્રમાણે દ્રવ્યથી થયેલી ધર્મપ્રવૃત્તિ પણ સારી છે. કારણ કે તેથી ધાર્મિક ભાવનાની ઉત્પત્તિ થવા પામે છે. (ક્રમશઃ) poosso cosmosscosessen મેહનીયની પ્રબળતા ૪ ૪૪ પાપની વ્યાખ્યા વખતે પાપ 6 બધા સમજે, પણ મેહનીય કર્મની ચકરી 8 આવે ત્યારે પાપની પાપ તરીકેની શ્રદ્ધા ખસી છે જાય છે, પાપની શ્રદ્ધા હોય તે અરરર છે છેર થયા વિના રહે જ નહિ.” છે –પર્વ વ્યાખ્યાનસંગ્રહ (સંપાપૂ અમરેંદ્રસા મટ) છે પા. ૧૪૭ Page #166 -------------------------------------------------------------------------- ________________ ELITESHWYCIU જી . દદદદ s (આ વિભાગમાં બહુશ્રુત સૂરિપુરંદર, આગમ રહસ્ય વેત્તા આગમ વાચનદાતા પૂ૦ ધ્યાનસ્થ વ૦ આશ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતે તે તે પ્રસંગે વિવિધ વિષયો ઉપર આપેલ વ્યાખ્યામાંથી ચુંટીને મહત્વના વ્યાખ્યાને અપાય છે. ) જૈનપણું શું અને શા માટે? (વિ. સં. ૧૯૮૭ના વૈશાખ...દિને તા. ૨-૫-'૩૧ શુક્ર વારના મંગલ પ્રભાતે અમદાવાદ પાછીયાની પળમાં મંગલાચરણરૂપે ફરમાવેલ વ્યાખ્યાન યોગ્ય સુધારા સાથે અહીં અપાય છે. આ વ્યાખ્યાનની મૂળ નકલ પૂર આગમઆચાર્ય દેવશ્રીના નિકટના અંતેવાસી તેમજ પૂ. આગમેદેવશ્રીની વાણીને લિપિબદ્ધ કરવામાં સિદ્ધહસ્ત પૂ૦ શાસન પ્રભાવક શાંતમૂર્તિ વિદ્વદર્ય આ૦ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પાસેથી મળી છે. ) सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति नजन्म ॥ ભવિતવ્યતા ક્યાં ? શાસ્ત્રકાર મહારાજા શ્રી ઉમાસ્વાતિજી વાચકપ્રવર ભવ્ય જીના ઉપકાર માટે જણાવે છે કે – Page #167 -------------------------------------------------------------------------- ________________ આગમત આ સંસારમાં દરેક આત્મા અનાદિકાળથી રખડી રહ્યો છે. રખડતાં રખડતાં કઈ ભાગ્ય યોગે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા છે અનાદિ સૂક્ષ્મ નિગોદમાં આ આત્મા અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા શરીરમાં અનંત જેની સાથે રહ્યો છે. અનંતા જીવે એકઠા થાય ત્યારે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું સૂક્ષ્મ શરીર બનાવી શકે. સાથે ઉપજવાનું, સાથે આહાર, અને સાથે જ શ્વાસોશ્વાસ એમાંથી અમુક સંખ્યાવાળા આગળ વધી શક્યા બાકી બધા એમ જ રહ્યા. એક કંપની એક લાખ ભાગીદારની એમાંથી ૯૯૯૯ દેવાળું કાઢે અને એક જ શાહુકાર રહે. એ જે રીતે નસીબદારી હોય ત્યારે બને. તે રીતે આપણે મનુષ્ય ભવમાં આવ્યા તે પણ ઉત્કૃષ્ટ પુરૂષાર્થના બળે જ ! ભવિતવ્યતા એટલે? જે વખતે આપણે અનંતકાયમાં હતા, ત્યારે મનુષ્યપણું, ત્રણપણું, કે બાદરપણું શી ચીજ હતી એને ખ્યાલ ન હતે. બસ, બાદર કે મનુષ્યપણાને જાણ્યા વિના એને વિચાર શી રીતે આવે, અને વિચાર આવ્યા વિના મેળવવાની ઇચ્છા તે ક્યાંથી? કાર્ય માલુમ ન હોય તે એના કારણની ઈચ્છા ન હોય અને કારણ અમલમાં ન મુકાય ત્યાં સુધી કાર્ય થાય નહીં. સામાન્ય નીતિકારોને પણ એ નિયમ છે કે-કારણ સિવાય કાર્ય થતું નથી. અનાદિ નિગદમાં અજ્ઞાનપણું હતું. કાર્ય-કારણ જાણતા ન હતા એની ઈચ્છા ન હતી. છતાં મનુષ્યપણું શી રીતે મળ્યું આપણને ? એ એક ખૂબ જ ગંભીરપણે વિચારવા જેવી બીના છે. શાસ્ત્રકારે કહે છે કે એનું નામ જ ભવિતવ્યતા એ ભવિ તવ્યતાના જોરે એકની કાર્યસિદ્ધિ થઈ બાકીના પડયા રહ્યા. ભવિતવ્યતા શાસ્ત્રકારોએ ક્યાં રાખી? લાકડીને ટેકાથી ચાલવાનું કેને? આંખો હોય અગર કેડ ભાંગેલી હોય અને યુવાન મનુષ્ય લાકડીને ટેકીને ચાલે તે હાંસી થાય. જેને કારણની સામગ્રી નથી એવાને માટે જે ભવિતવ્યતા રાખી છે, તે મનુષ્યભવ આર્યક્ષેત્ર Page #168 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ઉત્તમકુળ, ઉત્તમજાતિ, પંચેન્દ્રિય પરિપૂર્ણતા અને દેવગુરૂની જેમ વાઈ પામ્યા છતાં ભવિતવ્યતાને વળગે એ હસી પાત્ર છે. નિગોદમાં ભવિતવ્યતા સિવાય બીજો આધાર ન હતો. પણ ઉદ્યમ કરવાને લાયક થયા પછી ભવિતવ્યતા પર બેસી ન જવાય. ભવિતવ્યતા કેવી છે? એક મનુષ્ય જંગલમાં ભૂલે પડ્યો, આંખે ગઈ, પાણી પીવા જતાં ઘેનની ચીજ ખવાઈ ગઈ આગળ ચાલતાં પડી જવાથી ઢીંચણ ભાંગી ગયા. આ મનુષ્ય માર્ગ પર કઈ રીતે આવે ? - બિચારો જંગલમાં મરી જવાને એમ જ કહી શકાય. એવામાં કેઈ એ વિદ્યાધર કે દેવતા આકાશમાં જતે હેય, એને દયા આવે અને માર્ગ પર મૂકી દે તે કાંઈ અસંભવિત નથી આ સાંભળીને ઈરાદા પૂર્વક જાણી જોઈને તમે જંગલમાં જાઓ, આંખે ફેડે, ઘેનની ચીજ ખાઓ ને પગ ભાગે નહિં જ! કંઈ દરદીઓના રોગો મટે છે એ ધારીને રોગ ઊભું કરવાનું કે તૈયાર નથી. આંધળા લૂલા અને બેભાનનું માર્ગમાં આવવું થયું, તે પણ આપણે આંધળા લુલા કે બેભાન થવા તૈયાર નથી. એ રીતે ભવિતવ્યતા સાહજિક રીતે નિગદમાંથી જીવને ઉંચે લાવે-પણ હવે તેને ભૉસે પુરૂષાર્થ હીન ન રહેવાય ! ચૂક્યા એટલે હતા ત્યાંના ત્યાં બીજી વાત સૂક્ષમ એકેન્દ્રિય નિગોદમાં ફરીને આ જીવ નહિ જ જાય, એવું કેઈએ લખી આપ્યું નથી. પ્રમાદી બન્યા, દેવ-ગુરૂધર્મની જોગવાઈ છતાં તેને હારી ગયા. તે આપણે માટે પણ ત્યાં જવાનું બંધ થઈ ગયું નથી. અહીં આવીને પણ ઉત્તમ માર્ગ કે આત્મ કલ્યાણની દિશા ચુક્યા ને પાછા પડ્યા તે દશા શી? ભગવાન શ્રી મહાવીર દેવ જેવા કથક અને ગણધર દેવશ્રી Page #169 -------------------------------------------------------------------------- ________________ આગમત ગૌતમસ્વામીજી મહારાજ જેવા સાંભળનાર એમને પણ ભગવાન કહે છે કે-સમય માત્ર પ્રમાદ કરીશ નહિ, એમને માટે તે નિર્ભયપણું હતું. જેમાં શ્રી તીર્થકર દેવ તે ભલે મેક્ષે જાય, તેમ શ્રી ગણધર ભગવાન પણ તેજ ભવે મોક્ષે જાય છતાં, આવી આવી રીતે રખડી જવાય, એમ એમનેય કહ્યું તે આપણા માટે તે શું કહેવું? દેવગુરૂ ધર્મની આરાધનાથી જેઓ વંચિત રહ્યા તેમને ગબડતાં વાર શી? નરક નિદેશકે “મનુષ્યભવ પામીને દેવ-ગુરૂ-ધર્મની આરાધના ન કરે. ઉલ્ટી વિરાધના કરે તે નરક અને નિગદમાં જાય.” એમ કહેનારને “નારક નિદેશકે છે” એમ કરીને મશ્કરી ન થાય! ચેરી કરે તે કેદમાં પડે, ચેરી કરનારને જેલની સજા થાય, એ શબ્દનું દુઃખ કેને થાય? શાહુકારને નથી થતું પણ ચોરને થાય છે. નરક નિગોદ બંધ નથી શાસ્ત્રવિરુદ્ધ બોલનાર કે તીર્થકરેની આશાતના કરનાર, ગુરૂએ ની નિંદા કરનાર નરકે જાય,” એમ કહેનારને “નરકના પાસ ફાડનાર” કેણ બેલે? જે એ ટેળીમાંના હેય તે! જે એ ટેળીમાં ન હોય, તેને તે જરૂર એમ જ થાય કે-જે ચોરી કરે તેને જેલ થાય જ. તેવી જ રીતે આત્મકલ્યાણના માર્ગની શ્રદ્ધાવાળે તે કદી જ એમ નહિ કહે કે-નરક નિગેનું કહેવું એ હાંસી પાત્ર છે! આ જીવને નરક-નિગોદના દ્વાર બંધ નથી. આરાધનામાંથી ચૂક્યા અને વિરાધનામાં પડયા તે એ જ પળે છે. ભવિતવ્યતા ક્યાં સુધી? અનંત પુદ્ગલ પરાવર્તન ગયા ત્યારે ભવિતવ્યતા પાકી, કાર્ય કે કારણનું જ્ઞાન ઈચ્છા કે તત્પરતા ન હતી, છતાં પણ ભવિતવ્યતાના ગે બધું બની ગયું. બાદર પણામાં આવ્યા છતાં પણ પાછળનું દ્વાર ખુલ્યું હતું, તેથી કંઈ વખત પાછા ગયા અને આવ્યા. એમ Page #170 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ૧૭ કરતાં ૨ પંચેન્દ્રિય-મનુષ્યપણમાં ભવિતવ્યતા લઈ આવી. એકેન્દ્રિયથી ઠેઠ મનુષ્યપણા સુધી લાવવામાં ભવિતવ્યતા સિવાય આપણને સહાયક ન હતું. પરંતુ જેમ આંધળાને બીજે દેરે તો ભા, પણ દેખતાને દરે તે અપમાન અને તિરસ્કાર જ થાય, તેમ મનુષ્યપણું પામ્યા પછી ભવિતવ્યતા રૂપ લાકડી પકડવા જઈએ તે બેવકુફ જ બનીએ. માટે મનુષ્ય ભવને સદ્ઉપયોગ કરવાની જરૂર છે, જાનવરનું પાપ ખવાય, મનુષ્યનું પુણ્ય શાજકારે કહે છે કે આ મનુષ્ય જન્મ કે? દુઃખનું ય કારણ આરાધના નહિ કરતાં વિરાધના કરનારને આ મનુષ્ય ભવ જ દુઃખનું કારણ છે. વધારે પાપકર્મ કેણ બાંધે? એકી સાથે અનંત સંસાર ભેળે કરે, એવા તીવ્ર પરિણામ પશુ કે તિર્યંચને નથી. નરક નિગોદાદિ આવનાર તીવ્ર કર્મબંધ મનુષ્યભવને લીધે બને છે. મનુષ્ય ભવને સદુઉપગ ન થાય તે તે ખરેખર ખરાબ છે. આ દષ્ટિએ શાસ્ત્રકારે કહે છે કે-ધર્મની આરાધના નહિ કરનાર મનુષ્ય કરતાં તિર્યંચ થયે હોત તે સારે હતો. તિર્યચપણમાં અકામ નિર્જરાથી પાપ ભગવ્યું અને અહિં મનુષ્યપણું પુણ્ય યોગે મળ્યું તે ખવાયું, “જાનવરને પાપ ખવાય, મનુષ્યને પુણ્ય ખવાય” પશુને અકામ નિજાથી દેવલેક મળે, મનુષ્યપણાના દુરૂપયોગથી નરકાદિ મળે. મનુષ્યપણને દુરૂપયોગ કર્યો તે પુણ્યને ક્ષય છે અને પાપનું ઉપાર્જન છે. એટલા માટે નવયક, સર્વાર્થ સિદ્ધ કે મુક્તિ પર્વતના સુખને અપાવનાર મનુષ્યભવને દુઃખનું પણ કારણ શાસ્ત્રો કહે છે. તલવાર પણ શત્રુ કે ચોરને ભગાડનારી અને પિતાનું રક્ષણ કરનારી ક્યારે બને? મુઠીએથી પકડે ત્યારે! અણીએથી પકડેલી તલવાર હાથ કપાવે, ગળું કપાવે અને માર ખવડાવે. તલવાર એ જ! પણ યથાગ્ય ઉપયોગ ન કર્યો તે રક્ષકને બદલે ભક્ષક થઈ તે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમત રીતે આ જ મનુષ્યભવ આરાધનામાં ઉપયોગી ન બને તે આપણને લુંટાવનાર ને કપાવનાર થાય! મનુષ્યને ભાવ ઊંટ સમાન ! ગર્ભની સ્થિતિ જુઓ તે પણ બિલાડા, ઉંદર, કુતરા આદિની સ્થિતિ ટુંકી અને મનુષ્યને નવ મહિના. બીજાને તિછું રહેવાનું અને મનુષ્યને રહેવાનું ઉધે મસ્તકે, નવ મહિના લટક્યા, અંધારી, ગંધાતી, કોટડીમાં રહ્યા, ત્યારે મનુષ્યપણું મળ્યું. આ રીતે દુઃખે મળેલ છતાં જરૂરી કેમ? ઉંટના અઢારે વાંકા છતાં રણની મુસાફરીમાં ઉંટનું જ કામ પડે. બીજું વાહન કામ ન આવે. તે રીતે મોક્ષ માટે ભયારણ્યની મુસાફરીમાં મનુષ્ય ભવ સિવાય કાંઈ પણ કામ લાગે એમ નથી. સામાન્ય રીતે દેવભવ સારે, પણ જેમ રણમાં હાથી, ઘોડા કામના નહિં, ઉંટ જ જોઈએ, તેમ મોક્ષ માટે મનુષ્યત્વ વિના ચાલે નહિ માટે કહ્યું-સુરઇ-સાર મળ્યો. પશુથી પણ અધમ કસાઈની જાતિમાં જન્મવાથી દુર્ગતિના કામ કરવા પડે. અનાર્ય જાતિમાં જન્મ પામવાથી જીંદગી સુધી ધર્મનું નામ સાંભળવા ન મળે. ખરાબ કુળ કે જાતિમાં ઉપજેલે જેમ ધર્મ ન પામે, તેમ જૈન જાતિમાં ઉપજ્યા છતાં જેને નથી દેવ– ગુરૂ કે ધર્મની આરાધનાની પડી, કે નથી તીર્થની ભક્તિની પડી, કે નથી સાધર્મિક વાત્સલ્યની પડી. એ બધા મનુષ્ય છતાં પશુથી પણ અધમ કેટિના છે. કેટવાલને કુટિલ કેણુ કહે? એ કહે છે કે-તીર્થ જાય તે જવા દેવું, પણ પિસા વડે રક્ષણના કરવું, એમ કહેનાર પિતાને પૂજારી છે. પણ ધર્મને દ્વેષી છે. ધર્મને વિરોધી છે. મા કે (પત્ની) બાયડી બેટી રીતે કેસમાં સંડેવાઈ હોય એને બચાવવા માટે પૈસા ખરચીને માબાપની આબરૂને ન બચાવવી એમ એ બેલશે? નહિ જ, પૈસાથી તીર્થને બચાવ કરવા કરતાં જવ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પુસ્તક ૩-જુ દેવું બહેતર–એ કહેનારાના કે એના સાથીઓના પૈસા તીર્થમાં નથી. ત્યાં અપાયેલા પૈસા તીર્થને બચાવ કરવા માટેની લાગણીવાળાઓએ આપ્યા છે અને એ રીતે અપાયેલા પિસાથી બચાવ થાય, છતાં એમ બેલાય છે એનું કારણ? ખરી રીતે તે તેઓ આવું બેલે એમાં નવાઈ પણ નથી. એમને તે તીથ કે દેવ કાંઈ જોઈતું નથી. તીર્થ કે દેવ પ્રત્યે રાગ હોય તે શ્રી તીર્થકર દે માટેના બળવાર કે એવા એલફેલ શબ્દો બેલાય કે સંભળાય! શ્રી તીર્થકર દેને કોઈની સામે બળ કરે ન હતે એમને તે આત્માની ઋદ્ધિ આત્મામાંથી પ્રગટ કરવી હતી, છતાં એમણે બળવાર કહેવાનું કારણ એ જ કે–પિતાને બળવો કરે છે, નહિ તે જીભ કે કલમ ન ચાલે ! પંચ મહાવ્રતધારી સાધુઓને પઠાણ શબ્દ કેમ લગાડાય છે? કારણ એક જ! સીપાઇને ગાળ કેણ દે? કેટવાળને કુટિલ કેણ કહે? કહે કે ચારની ટેળીના હોય તે! પંચમહાવ્રતધારીઓને પઠાણ કહીને નિંદવા કેણ આપે? જેને પંચમહાવ્રતની શ્રદ્ધા ન હોય એ જ! એક દષ્ટાંત એક શેઠ હતા તે બજારમાંથી ઘેર ચાલે. સ્ત્રીએ મુખ કરમાયેલું દેખ્યું. પૂછે છે-“તમારું મુખ મલિન કેમ છે?' ઉત્તરમાં કહે છે ગાડીએથી પડયું નથી કે કોઈને દીધું નથી, પણ હું આવતું હતું ત્યારે ફલાણા શેઠે ફલાણાને બે રૂપિયા આપી દીધા. માથાને પસીને પગે જાય ત્યારે એક પાઈ પેદા થાય છે. ત્યારે આ તે બે રૂપિયા પારકાને આપી દીધા માટે મારું મોટું મલિન થયું છે.” મનુષ્યપણું સારૂં કેને? જે રીતે જે છે ધર્મને માનતા તે પિતે તો ધર્મ કરવા કઈ દિવસ તૈયાર નથી, પણ તેડવા જ તૈયાર છે ગુરૂને કહે છે કેમફતનું ખાય છે, કેટલા લઈ ગુલામી કરનાર સાધુઓને એમને ખપ છે. પણ શા “ફેક્ટીયું લેવાનું એટલે કેગનું દેવાનું Page #173 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આગમ યાત કહ્યું” છે. કે સાટે લેવાથી કે સાટે આપવાથી સાધુપણુ અથવા શ્રાવકપણું રહેતું નથી. સાધુએને હિક્ષા કાઇ પણ સાટાં તરીકે લેવાતી નથી. સાટાખત કરવાનુ કામ જૈન સાધુઓનું નથી. સાધુને દેવાવાળા સુધાદાયી છે. અને લેવાવાળા સુધાજીવી છે. પણ એ પરમાર્થી વૃત્તિ, નિરપેક્ષ સ્થિતિ અને નિખ``ધ અવસ્થા, જેને રુચતી નથી, તેઓ કહે છે કે-મફતનુ ખાય છે. ઓચ્છવ, મહેાત્સવ, સેવા, પૂજા, પ્રભાવના આ બધું આડખર રૂપે દેખાય છે. એમ માનીને પાતે નથી કરતા એટલું જ નહિ, પણ બીજા પણ જો જ તીની ભક્તિ કરે, સાધુપણું લે, ઓચ્છવ મહે।ત્સવ કરે, એમાં પણ એમના મુખ મલિન થાય છે. પેાતાને ધમ સૂઝે નહિં, બીજા કરે એ ગમે નહિ, એવાને મનુષ્યપણું સારૂ મળ્યું કહેવાય નહિં. મનુષ્યપણું એનુ જ સારૂં કે જે સમ્યગ્દર્શનથી શુદ્ધ એવુ સમ્યજ્ઞાન પામે, અને એ બન્નેથી શુદ્ધ એવી વિરતિ પામે, એ ત્રણે રત્નાને પામનાર જે આત્મા હેાય, તેને જ મળેલું કહેવાય. એ સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યચારિત્ર શું છે? એની ઓળખાણ હવે પછી. Bria મન કાબૂમાં શી રીતે આવે ? 66 x x x મન ભૂતને પાંજરામાં પૂરી ઘો ! પાંજરામાં પૂરેલું મન ચાહે તેટલું કુદે!!! xxx એવું પાંજરૂ કયું ? આ મન માંકડાને પૂરવા માટે કોઈ પાંજરૂ છે ? હા....સ્વાધ્યાય, ધ્યાન વગેરે સત્–પ્રવૃત્તિએ ગુરૂગમથી કરવાથી મન આપે।આપ નિયત્રિત થઈ જાય છે.’’ -પ વ્યાખ્યાનસંગ્રહ પાં૦ ૧૭૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ 3000 છે. સાચી કે ળ વ ણી છે (પૂજ્યપાદ આગના અખંડ અભ્યાસી અને આગમન તલસ્પર્શી જ્ઞાતા, આગોદ્ધારક આચાર્યદેવશ્રીને મનનીય એક લેખ ધી યંગમેન્સ જૈન સોસાયટીના સાહિત્ય અંક (પા. ૧૯ થી ૧૧૬)માં પ્રકટ થયેલ, પૂ૦ ધર્મપ્રેમી મુનિરાજ શ્રી ગુણસાગરજી મ. દ્વારા તે જુના પાનાં મળ્યા, અને શિક્ષણ-કેળવણીને આજે જ્ઞાનના નામે ખૂબ જ ટેકે આપવાની રીત જાયે-અજાણે પણ પાંગરી રહી છે. તે અવસરે દીવાદાંડીની જેમ માર્ગદર્શક બનશે એમ ધારી તે લેખનું પુનઃ પ્રકાશન સુધારા સાથે કર્યું છે. ૨૦) કેળવણી એટલે? આજના જમાનામાં કેળવણી શબ્દ આબાળગોપાલ એટલે બધા પ્રસિદ્ધ છે કે તેને જણાવવાને માટે કાંઈ પણ પ્રયત્ન કરાય, તે પિષ્ટપિષણ જેવો જ લાગે છતાં પણ તે શબ્દ કયા અર્થને જણાવે છે અને તે ક્યાં રૂઢ થયા છે, તેમજ તેને તે અર્થમાં રૂઢ થવાનું કારણ શું? એ વગેરે હકીકતથી ઘણા લેકે માહિતગાર હશે. કેળવણી શબ્દ જો કે સંસ્કૃતની અપેક્ષાએ ૮ ધાતુ કે શિન્દ્ર ધાતુ જે પહેલાને આઠમા ગણના છે, તે ઉપરથી બનાવી શકાય. પણ અપભ્રંશમાં તેને કેળવવું એવો અર્થ થાય છે, તે ઘણું જ પૂર્વકાળથી પ્રચલિત થએલે જણાય છે, કેમકે કણેકને ગુંદીને તૈયાર કરવામાં આવે છે ત્યારે “કણેકને કેળવી” એમ કહે છે, માટીને પણ ગુંદીને તૈયાર કરવામાં આવે છે. ત્યારે પણ “માટીને કેળવી” એમ કહે છે. કેળવણુ શબ્દને વર્તમાન રૂઢાર્થ આ ઉપરથી વાચક વર્ગ સહેજે સમજી શકશે કે કેળવાવું તેનું Page #175 -------------------------------------------------------------------------- ________________ २२ આગમજ્યાત જ નામ છે કે ઇષ્ટ કાર્યની સિદ્ધિને માટે લાયક થવુ, અને તેજ અને અનુસરીને શારીરિક, માનસિક, વ્યાવહારિક, અને ધાર્મિક જેવા વિષયામાં તૈયાર થવું, તેને કેળવણી શબ્દના અથ જાણનારાઓ કેળવાયેલા તરીકે ગણે છે. આમ છતાં પણ કેળવણી શબ્દ વિશેષે કરીને શિક્ષણને લાગુ પડાય છે, અને તેથી શિક્ષિત મનુષ્ય કે જે શરીરમાં કૌવત વગરના હાય, વિચારશક્તિમાં શૂન્ય હાય, વ્યવહાર માટે તદ્દન અનભિજ્ઞ હાય, અને ધનું શ્રદ્ધાન ન હેાય તથા જ્ઞાન પણુ પણ ન હેાય, તા પણ સ્કૂલ, કૉલેજનું શિક્ષણ લઈને ઊત્તીણ થએલ હોય તેને કેળવાયેલા કહેવામાં આવે છે. જગ વ્યવહાર જ્યારે તેવા શિક્ષિતાને જ કેળવાએલ કહે છે તેા આ લેખમાં પણ તેવી જ કેળવણીને ઉદ્દેશીને કાંઈક કહેવામાં આવશે. પરિણમનના આધારે વસ્તુનું સારા-નર્સાપણુ જગમાં સામાન્ય રીતે દરેક ચીજ સારા અગર ખરામપણે પરિણમે છે. જેના સંચાગેા સારા હૈાય છે તેને સારાપણે પરિણમે છે, અને જેના સચાગે ખરાબ હોય તેને તે ખરાબપણે પરિણમે છે, કોઈપણ મનુષ્ય આ વાતથી અજાણ્યા નથી કે છીપમાં પડેલું સ્વાતિ નક્ષત્રના વરસાદના પાણીનું ટીપું જે મેાતીરૂપ બને છે, ત્યારે તેજ ટીપું લીમડાના ઝાડમાં ગયુ. હાત તા કટુતા રૂપેજ પરિણમત, અને સર્પના મુખમાં પડયું હાત તેા ઝેર રૂપેજ પરિણમત, ધમ શાસ્ત્રની અપેક્ષાએ લઈએ તેા જે દેવ ગુરુ, અને ધમ રૂપી તત્ત્વત્રયી આરાધન કરવાથી ભવ્ય જીવને મેાક્ષ દેનારી થાય છે, તેજ તત્ત્વત્રયી શાસનદ્રોહીઓને વિરાધના દ્વારા દુગતિને દેનારી થવા સાથે સંસારને વધારનારી થાય છે. તત્ત્વત્રયી સુંદર ખરી ? આ હકીકત ઉપરથી કાઇ પણ સુન્ન મનુષ્ય એમ નહિં કહી શકે કે જ્યારે તત્ત્વત્રયી સુંદર જ છે, એમ કેમ ગણાય વળી તે તત્ત્વત્રયીના આરાધક થાડાજ હાય અને વિરાધક તેા ઘણાજ હાય, એ Page #176 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ સ્વાભાવિક જ છે, તે પછી તત્વત્રથી ઘણુ નું અકલ્યાણ કરનાર થઈ માત્ર ચેડા જીનુંજ એનાથી કલ્યાણ થયું, તે ઘણા જીવોનું નુકસાન કરનાર અને ચેડા જીવોને ફાયદો કરનાર એવી તત્વત્રયી સુંદર કહેવાય જ કેમ? તવત્રયીની સુંદરતાનું રહસ્ય આના ખુલાસામાં એ સમજવું જોઈએ કે તત્વત્રયીને પ્રાદુર્ભાવ જીવોને તારવાને માટે જ કરવામાં આવેલ છે, અને તેની આરાધના કરનારાઓને જ ઉદ્દેશીને તેને ઉપદેશ કરવામાં આવેલ છે. છતાં કેઈક નિર્ભાગ્ય જીવો તેની વિરાધના કરે અને દુર્ગતિમાં રખડે તેમાં તત્ત્વત્રયીને ઉદ્દેશ ન હતો. સૂર્યના ઉદ્યોતથી કાંટાથી બચવાનું થાય છતાં આંખ મીંચીને ચાલનાર મનુષ્ય કાંટાથી બચે નહિ, અગર આંખના રોગવાળા મનુષ્યની આંખ મીંચાય અને તેથી તે કાંટે ન દેખતાં તે કાંટામાં જઈ પડે તેમાં સૂર્યનું અસુંદરપણું કહેવાયજ નહિ. કેળવણું સુંદર ગણાય? ઉપર જણાવેલી હકીકતથી કેળવણીનું પણ સુંદરપણું માનવું એ સ્વાભાવિકજ થશે, કારણ કે જે શિક્ષિત મનુષ્ય ધર્મની શ્રદ્ધાવાળે નહિ હોય, પરમેશ્વરનાં શાસ્ત્રોને ન માનતે હોય, ત્યાગી અને સત્યવક્તા ગુરૂ મહારાજના ઉપદેશ તરફ લક્ષ્ય ન રાખતો હેય, તે પાપથી કે દુર્ગતિના ડરવાળે નહિ થાય, એ વાત ચોક્કસ છે. અને જે મનુષ્ય પાપ અને દુર્ગતિથી ડરવાવાળે નહિ થાય તે મનુષ્ય તપસ્યાને પીડા અને સંયમને ભેગવંચના ગણનારે થયા સિવાય રહેશે નહિ તેથીજ તેવા મનુષ્યનું શિક્ષણ જગતને શ્રાપ સમાનજ થશે. કારણ કે જુઠ્ઠા દસ્તાવેજ કરનારાએ, જુઠ્ઠી સાક્ષી પૂરનારાઓ, જુઠ્ઠા કેસે ઉભા કરનારાઓ, બેટી સહી કરનારાઓ, બેટા સિકકા બનાવનારાઓ, રંડીબાજે, શરાબપોરે અને લાંચ રૂશ્વતખેરે યાવત ચાર અને જુગારીઓ પણ અશિક્ષિત હતા જ નથી. તે પછી ધાર્મિક શિક્ષણ અને શ્રદ્ધાવાળા મનુષ્યોને મળતા શિક્ષણ સિવા Page #177 -------------------------------------------------------------------------- ________________ આગમત યના શિક્ષણને સારી કેળવણકેઈ દિવસ કહી શકાય જ નહિ. આજની કેળવણું એટલે? આ કારણે તેવા અનીતિને તથા અધર્મને પિષણ કરનારા શિક્ષણથી તે બિચારા શિક્ષિતે વિવેકી જનેમાં ધિક્કારને પાત્ર થાય અને આવતે ભવ પણ પિતાને બગડે તે તે શિક્ષણને બેટી કેળ વણું કહેવી પડે તેમાં આશ્ચર્ય શું? જો કે તેવા અનીતિ અને અધર્મને પિષનારા શિક્ષિત “આ ભવ મીઠા, પરભવ કોણે દીઠા?” એ કહેવતને ચરિતાર્થ કરીને પિતાના તેવા શિક્ષણથી રાજી થાય પણ વિવેકી લેકે તે શિક્ષણ તે જગતને શ્રાપ સમાન છે, એમ માન્યા વગર કદી પણ રહે નહિ. આવા જ કારણથી આસ્તિક, નીતિવાન, અને સમજુ વર્ગ તેવા શિક્ષણ લેનારાઓને, સ્વને પણ એક કેડીના પણ સહાયકારક થઈ શકતા નથી, કારણ કે ધર્મ અને નીતિના શિક્ષણમાં સમજુ માણસો પિતાનું કલ્યાણ માને છે, તેમજ તેમાં મદદ કરનારા પણ પિતાનું કલ્યાણ માને છે, અને વાસ્તવિક છે પણ તેમજ, કારણકે નીતિમાં અને ધર્મમાં પ્રવેશ કરનારે, કરાવનારે અને તેને સહાય કરનારે એ ત્રણે સદ્ગતિના ભાગી બને છે. વર્તમાન શિક્ષાની વિરૂપતા જેવી રીતે નીતિ અને ધર્મના શિક્ષણથી ઉપર જણાવ્યા પ્રમાણે શુભફળની શ્રેણિ ઉપસ્થિત થાય છે, તેવી જ રીતે અધર્મ અને અનીતિને શિક્ષણને દેનારા, લેનારા, અને તેમાં મદદ કરનારા પણ દુર્ગતિના ભાગી થાય છે. તે કયે સમજુ મનુષ્ય પૈસા ખર્ચીને ગતિ બાંધવા તૈયાર થાય? જ્યારે કેઈ પણ મનુષ્ય પિસા ખર્ચીને દુર્ગતિ બાંધવા તૈયાર ન થાય એ સ્વાભાવિક છે. તે પછી તેવી અનીતિ અને અધર્મને પિષનાર કેળવણીને ખરાબ ગણને નહિ પણ કેળવણ લેનારાઓ ધર્મના જ્ઞાન અને શ્રદ્ધા વગરના હોવાથી તે કેળવણી જગના શ્રાપ સમાન થશે, તેમ ધારીને જ તેવી કેળવણીમાં Page #178 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ક–જું કેડીભરની પણ મદદ ધમિછો કરતા નથી. આ ઉપરથી એટલું તે નકકી સમજાશે કે શ્રદ્ધાયુક્ત મનુષ્યનું શિક્ષણ તેજ સાચી કેળવણી કહી શકાય અને શ્રદ્ધારહિતેનું શિક્ષણ તે બેટી કેળવણું છે. જ્ઞાન અને અજ્ઞાનની વ્યાખ્યા જેમ વરસાદનું પાણી સામાન્ય રીતે એકરૂપ હોય છે, છતાં જુદા જુદા આશ્રયેને લીધે તેનું પરિણામ જુદું જુદું આવે છે, તેવી જ રીતે અક્કલ અને શાસ્ત્ર સામાન્યથી જ્ઞાનસ્વરૂપ છે, પણ જ્યારે તે અકકલ અને શાસ્ત્ર શ્રદ્ધાવાળા આત્મામાં હોય છે, ત્યારે તે સમ્યગુ. જ્ઞાન તરીકે ગણાય છે અને તેજ અક્કલ અને શાસ્ત્ર અંધશ્રદ્ધાવાળામાં હોય છે, ત્યારે તે જ અજ્ઞાન કહેવાય છે. જૈન શાસનકાએ નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કાવ્ય, તર્ક, અલંકાર વિગેરે જ્ઞાનેને કેટલીક જગોએ લૌકિક જ્ઞાન જણાવેલ છે, છતાં લકત્તર જ્ઞાનથી તે જ્ઞાનેને ભિન્ન ગણીને કેટલેક સ્થાને શાસ્ત્રકારો તે રાજનીતિ આદિના જ્ઞાનને અજ્ઞાન તરીકે જણાવેલ છે. નંદીસૂત્ર સરખા સૂત્રમાં તે રાજનીતિ વિગેરેના જ્ઞાનને સ્પષ્ટપણે અજ્ઞાન તરીકે ગણવામાં આવે, ત્યારે તે જ્ઞાન સમ્યગદષ્ટિને છોડવા લાયક થાય તેમાં આશ્ચર્ય શું? શાસકારે મેક અori એ વાકય કહીને સ્પષ્ટપણે અજ્ઞાનને ત્યાગ કરવા માટે, તેમાં મદદગાર નહિ થવા માટે, અને તેને સારુ નહિ ગણવા માટે જણાવે છે, તે પછી ક ભવ્ય જીવ મહાપુરૂષના વચનને ઓલંગીને પિતાની મતિકલ્પનાથી તેવા જ્ઞાનને પિષણ કરવા તૈયાર થશે? પાપત અજ્ઞાનરૂપ છે આ સ્થળે યાદ રાખવું જરૂરી છે કે તિષાદિક જ્ઞાનને શાસ્ત્ર કાએ પાપકૃત તરીકે ગણાવેલાં છે અને તેમાં ધર્મ કે સારાપણું Page #179 -------------------------------------------------------------------------- ________________ આગમત માનનારને સાફ સાફ મિથ્યાદષ્ટિ ગણવેલ છે, તે શાસનપ્રેમી મનુષ્ય તેવા મિથ્યાદષ્ટિપણામાં કેઈ દિવસ પણ આગેવાન થઈ શકે જ નહિ. જેમ અકકલ અને શાસ્ત્રને અંગે અજ્ઞાનપણની ઉપરોક્ત રીતે ત્યાજ્યતા છે, તેમ ખુદ અતીન્દ્રિય અજ્ઞાન જે મિયાદષ્ટિને હેય છે, તે જ્ઞાનનું નામ શાસ્ત્રકારે વિર્ભાગજ્ઞાન કહે છે, તે સાત પ્રકારનું હેય છે, છતાં તે સાતે પ્રકારના વિભંગ જ્ઞાન કહે છે, છતાં તે સાતે પ્રકારના વિભંગ જ્ઞાનને શાસ્ત્રકારે સત્તવિહં રેવ બાળવિમ” એ વાકયથી સ્પષ્ટપણે છાંડવા લાયક જણાવે છે, અને તેથી જ શ્રીમાન મહાવીર મહારાજાના વચનથી શિવરાજર્ષિનું વિભંગ જ્ઞાન ચાલ્યું ગયું, તો પણ તેમાં તેને અપકાર થયે એમ ગણાયું નહિ. આ હકીકતથી તેમજ શ્રાવકને પણ અજ્ઞાનથી ત્રિવિધ, વિવિધ વિરમવાનું હોવાથી કેઈપણ શ્રદ્ધાળુ કે કલ્યાણુથી શ્રાવક તેવા અજ્ઞાનને પિષવા તૈયાર થયા જ નહિ. પાપકૃતને સાપેક્ષ ઉપગ છતાં ઉપાદેય નહીં જો કે કેટલાક પાપકૃતવાળાઓને અથવા તે અજ્ઞાનવાળાઓને ચારે પ્રકારના સંઘને પંપ પડે છે, પણ તેથી એ અજ્ઞાન અનુદના એગ્ય કે વધારવા એગ્ય તે કહેવાય જ નહિ. જેમકે ગૃહસ્થ અવિરતપણાને લીધે જ આરંભ સમારંભ કરી પૈસે મેળવે અને પાણી અગ્નિ આદિને આરંભ કરીને જ રસોઈ આદિ બનાવે અને તે રઈને સાધુઓને હમેશ ખપ હોય છે, છતાં કઈ પણ શાસનપ્રેમી સાધુ કે શ્રાવક તે અવિરતિને તે આરંભ સમારંભને, દ્રવ્યને, કે રસોઈના કામને ધર્મ તરીકે માની કે મનાવી શકે જ નહિ. વળી મનુષ્યપણામાં અસંયમથી જન્મ થાય, આરંભ સમારંભથી પિવાય ને તેજ મનુષ્ય દીક્ષા લે તે તે દીક્ષા લેવાનું કાર્ય ઉત્તમ છતાં તેના કારણમાં રહેલા અધર્મને કેઈપણ સમજુ મનુષ્ય ધર્મ માની શકે જ નહિ. તેવી જ રીતે અહીં પણ ક્યારેક તેવા વિદક કે જ્યોતિષાદિકને આશ્રય સંઘને લે પડે એટલા માત્રથી તે અજ્ઞા Page #180 -------------------------------------------------------------------------- ________________ શા . પુસ્તક ૩-જુ નને જ્ઞાન તરીકે માની શકાય જ નહિ. આટલા ઉપરથી સ્પષ્ટ થશે કે કાર્ય દશાના ધર્મથી કારણ દશાનું ધર્મપણું માનવું જ જોઈએ, એમ કહેવું તે નીતિ અને શાસ્ત્રથી વેગળું જ છે. સમ્યકજ્ઞાન-મિથ્યાજ્ઞાનની માર્મિક વ્યાખ્યા સામાન્ય રીતે જ્ઞાનપણું છતાં પણ સમ્યગ્રજ્ઞાનનું અને મિથ્યાજ્ઞાનપણું ભણનારની અપેક્ષાએ જ થાય છે, છતાં દ્વાદશાંગીનું જ્ઞાન, તે મુખ્યતાએ સમ્યગજ્ઞાન કહેવાય. જો કે તેમાં પણ કાંઈક ન્યૂન દશ પૂર્વ સુધીનું જ્ઞાન તે ભજનાવાલું જ્ઞાન છે, કેમકે તેને ત્યાં સુધી ભણનારે જે સમ્યગ્ગદષ્ટિ હોય તે તે સભ્યપણે પરિણમે છે. તેથી તે જ્ઞાન સમ્યગજ્ઞાન કહેવાય છે અને જે તેને ભણનારે શ્રદ્ધહીન, મિથ્યાદષ્ટિ હોય તે તેનામાં દશ પૂર્વ સુધીનું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય એવી રીતે જે કે કાંઈક ન્યૂન દશ પૂર્વની પહેલાનાં જૈનશાસ્ત્રના જ્ઞાનને પણ સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન એ બેમાંથી ભજના તરીકે ભણનારની અપેક્ષાએ ગણવામાં આવે છે. છતાં પણ સર્વ દ્વાદશાંગીનું જ્ઞાન સામાન્ય રીતે સમ્યગજ્ઞાન જ કહેવાય છે, કારણ કે તેના રચના રાઓએ તે જ્ઞાન હેય. રેય, ઉપાદેયના વિભાગને જણાવવા માટે જ કહેવું છે ને તેવા ઉદ્દેશથી તે શાસ્ત્ર રચાયેલ હોવાથી તેને સમ્યગજ્ઞાન તરીકે ગણવું જ પડે છે. આ રીતે વેદ, પુરાણ, સ્મૃતિ, રાજનીતિ, વૈદક, તિષ વિગેરેનાં જ્ઞાને વિરતિના કે હેય, ય, ઉપાદેયના વિભાગ જાણવાને અંગે રચવામાં નહિ આવેલાં હેવાથી તેને અજ્ઞાન તરીકે ગણવામાં આવે છે. જો કે તે જ અજ્ઞાનમય શાસ્ત્રોને સમ્યગદષ્ટિ હેય, ય, ઉપાદેયના વિભાગપૂર્વક ગ્રહણ કરે છે તે સમ્યગજ્ઞાનરૂપે પરિણમે, એમ શાસ્ત્રકારે સ્પષ્ટપણે કહે છે. છતાં તેની રચનામાં તેને રચનારને ઉદ્દેશ તે નહિ હોવાથી તથા સ્વરૂપે કરીને પણ તે શાસ્ત્રો તેવાં નહીં હેવાથી તે શાસ્ત્રોને મિથ્યાજ્ઞાનની કેટિમાં મેલવાં જ પડે છે. . Page #181 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત હેપાદેયના નિર્ણયનું મહત્વ આ હકીકતથી વાંચકને સ્પષ્ટપણે માલમ પડશે કે જૈનશાસ્ત્રનું જ્ઞાન કે વૈદક, તિષ, આદિ કેઈપણ જ્ઞાન છે પણ તે ફક્ત શ્રદ્ધાવાળાને જ તે સમ્યગ જ્ઞાન રૂપ છે, અને જેઓને શાસ્ત્ર વચન પ્રમાણે હેય, ય, ઉપાદેયનું જ્ઞાન નથી કે શ્રદ્ધા નથી, તેવાએને કઈપણ પ્રકારનું જ્ઞાન પછી તે જૈનશાસ્ત્ર સંબંધી હે, ચાહે તે હે, પણ તે મિથ્યાજ્ઞાન જ કહેવાય છે. અત્રે યાદ કરાવવાની જરૂર નથી કે મિથ્યાજ્ઞાનને પોષનારે ભવાતરમાં પણ સમ્યજ્ઞાન પામવાને લાયક થતું નથી, અને તેથી જ સમજુ મનુષ્ય તેવા જ્ઞાનને નહિ પષતાં કેવળ સમ્યગ જ્ઞાન કે જે હેય, ય, ઉપાદેયના વિભાગને જાણનાર અને માનનારમાં જ રહે છે, તેનું પોષણ કરે છે. જ્યારે સામાન્ય રીતે શ્રદ્ધારહિતેનું સામાન્ય જ્ઞાન કેઈ પણ રીતે પિષણ કરવા લાયક નથી અને તે અજ્ઞાન જ છે, તે પછી જેમાં પંચેન્દ્રિય સુધીના જીની હાથે કરીને હત્યા કરીને જે જ્ઞાન મેળવાય, તેવામાં મદદગાર થવું અને તેમાં ધર્મ માનવા કે મનાવે એ સમ્યગદષ્ટિથી બને જ કેમ? વર્તમાન શિક્ષણની અનુપાદેયતા જો કે આ જમાને શિક્ષણ લેનારાએ બધા અનીતિવાળા, અધમ કે શ્રદ્ધાવિહીન જ છે, એમ કહી શકાય નહિ અને હોવું પણ નજ જોઈએ છતાં આજકાલ ધનિક જેના પૈસાથી ચાલતી જૈનસંસ્થાઓમાં ચાલુ અભ્યાસ કરતા અને ઉતીર્ણ થએલા મનુષ્ય તરફ ધ્યાન દઈએ અને ધર્મદષ્ટિએ તેમનું વર્તન તપાસીએ, તેનાં વચને સાંભળીએ, તેમજ તેના વિચારો જાણવામાં આવે તે તે મિથ્યાજ્ઞાનના પિષણમાં કેવા રંગાયેલા છે? અને તે રંગ તેમને ચાલુ સંસ્થાઓમાંથી કેવી રીતે લાગે છે? તે જણાયા સિવાય રહેશે નહિ. ધર્મવિરોધી કાર્યમાં આગેવાની લેનારા, સંઘ જેવા અપૂર્વ કાર્યમાં પિકેટિંગ કરવા તૈયાર થવાવાળા, તેવા પિકેટિંગમાં સહાનુભૂતિ દાખ Page #182 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ વનારા, સર્વવિરતિ સરખા જેનશાનના આશ્રિતીય ધ્યેયને નિંદનારા, જ્યારે દેખીએ છીએ ત્યારે સ્પષ્ટપણે માનવું પડે છે કે આ લેકોનું શિક્ષણ કેવળ અજ્ઞાનમયજ છે. આવા શિક્ષણમાં મદદ કરનાર, અને મદદ કરાવનાર બંને ઉપર જણાવેલા અધમ કાર્યના સહાયક થાય છે, એમ માની કોઈપણ ધર્મિષ્ઠ પ્રાણી તેવાઓને મદદ કરવા એક ક્ષણ ભર પણ વિચાર કરે નહિ. સમ્યગ્દષ્ટિએ કયા જ્ઞાનમાં મદદ નહિ કરવી અને તે શા કારણથી નહિ કરવી તે આપણે ઉપર જોઈ આવ્યા. અને તેનું કારણ દેખીએ તે ખરી રીતે સાચી કેળવણીને અભાવ એ જ કહી શકાય. સમ્યકશાસ્ત્રો અને મિથ્યાશાસ્ત્રો સામાન્ય રીતે જ્યારે શાસ્ત્રને સમ્યગશાસ્ત્ર કહેવું કે મિથ્યાશાસ્ત્ર કહેવું તે તેને માલિકની પરિણતિ ઉપર આધાર રાખે છે. જો કે તેના રચનારાઓને તેઓના ઉદ્દેશ, તથા શાસ્ત્રના સ્વરૂપ ઉપર પણ સમ્યકશાસ્ત્ર કે મિથ્યાશાસ્ત્રપણને આધાર રહે છે અને તેથી મેક્ષને ઉદ્દેશીને તેને કારણેની સિદ્ધિ કરનાર શાસ્ત્રો જ સ્વરૂપે કરીને સમ્યક શાસ્ત્ર ગણાય છે અને તે સિવાયનાં એટલે કે મેક્ષ સિવાય અર્થ, કામ આદિને ઉદ્દેશીને કરેલાં શાસ્ત્રો સભ્યશાસ્ત્રો ગણાતાં જ નથી અને તેથી જ સ્થાન પર આવશ્યકાદિ શાસ્ત્રોને સભ્યશાસ્ત્ર ગણવામાં આવે છે, તથા તિષ્ય, વૈદકાદિને પાપશાસ્ત્ર માનવામાં આવેલ છે. તે વ્યાવહારિક કેળવણું કે જે કેવળ દ્રવ્ય કમાવા માટે, દ્રવ્યનું રક્ષણ કરવા માટે, અને પેટ ભરવા માટે તથા કુટુંબકબીલા માટે જ દેવામાં આવે છે, તેને ઉપરના ન્યાય પ્રમાણે પાપશાસ્ત્ર કેમ ન કહેવાય ? સંયમીઓનું કર્તવ્ય આજ મુદ્દાથી શાસ્ત્રકારે સાધુઓને પ્રાયશ્ચિત્ત દેવાના પ્રસંગમાં ગૃહસ્થને કે અન્ય મતાવલંબીઓને અક્ષર જ્ઞાન વિગેરે શિખવવામાં પ્રાયશ્ચિત જણાવેલું છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યાત તેમજ દશવૈકાલિકકાર, સમથ શ્રુતધર, ચૌદપૂર્વી, શ્રીમાન્ શમ્યમ્ભવસૂરીશ્વરજી પણ, ૩૦ णक्खत्तं सुमिणं जोगं णिमित्तं मंतमेसजं । गिहिणो तं ण आइक्खिजा भूयाहिगरणं पयं ॥ આ ગાથા સાથે સાથે જણાવે છે કે નક્ષત્રાદિ વિદ્યા જીવહિંસાનું મૂળ સ્થાનક છે અને તેથી જ નક્ષત્ર, સ્વપ્ન-ચેગ, નિમિત્ત, મંત્ર, વૈદક, ગૃહસ્થાને સાધુઓએ કહેવુ નહિ. આવી જ રીતે ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ સ્વપ્ન, નક્ષત્ર, નિમિત્તા દ્વિકના પ્રયાગ કરનારને કુશીલીયામાં જ ગણાવેલા છે. મિથ્યાશ્રુતના સહકાર માટેની મિથ્યાત્વરૂપતા આ ઉપર જણાવેલાં દશવૈકાલિક વિગેરે શાસ્ત્રીનાં વાકચોથી શ્રદ્ધાળુ મનુષ્ય સહેલાઈથી સમજી શકશે કે ધ શાસ્ત્ર સિવાયનું શિક્ષણ દેવું, દેવડાવવુ, કે શ્વેતાને સારા જાણવા તેમાં સાધુને પ્રાયશ્ચિત લાગે છે, અને તેવા પ્રાયશ્ચિત્તના કામમાં જે સાધુ પાતે ધર્મ માને, મનાવે તા તેવાને અધમ માં ધબુદ્ધિ કરનારા કેમ ન ગણવા ? અને જો તેવા સાધુ તેવી બુદ્ધિ ધરાવે તે તેને મિથ્યાદષ્ઠિ કહેવામાં શાસ્ત્રની શ્રદ્ધાવાળાઓને લેશ પણ આંચકા ન લાગે તેમાં નવાઈ નથી. સાવચેતીની જરૂર અહીં એવી શંકા નહિ કરવી કે સાધુના વેષ ધારણ કર્યાં હાય, પંચમહાવ્રત પાળતા હાય, અને જિનેશ્વર મહારાજને આરાધન કરવાની સાથે લેાકેાને ધર્મોપદેશ આપતા હાય તેવાને મિથ્યાદષ્ટિ કેમ કહેવાય ? કેમ કે શાસ્ત્રની અપેક્ષાએ જે મનુષ્યને શાસ્ત્રાક્ત કથનમાંથી એક પણ અક્ષરની શ્રદ્ધા એછી હાય તા, ખાંકીનાં બધાં શાશ્ત્રાની રૂચિ છતાં પણ તે મનુષ્યને મિથ્યાર્દષ્ટિ કહેવા જોઇએ, એ નિશ્ચિત છે. એને તેવા મિથ્યાદૃષ્ટિના સ ંસગ કરવા, તેની પ્રશંસા કરવી, તેના પરિચય કરવા, તેને નમન કરવું, અને તેને દાન વિગેરે Page #184 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ૩૧ આપવું, યાવત્ વગર બેલાવ્યા તેની સાથે બેલવું, તે પણ શ્રદ્ધાળુ એને કમબંધનું કારણ છે, તે પછી જેઓ આશ્રવને અને પાપબંધનનાં કારણોને સંવર, નિર્જરા, ધર્મ, પુણ્ય, અને મોક્ષનાં કારણે તરીકે પ્રરૂપવા તૈયાર થાય, તેવા વર્તમાન જમાનામાં સાધુના વેષને ધારણ કરનારા હોય તેટલા માત્રથી કેમ પૂજ્ય ગણી શકાય? મિથ્યાત્વના લીધે સાધુ વેષની પણ અવંદનીયતા યાદ રાખવાની જરૂર છે કે, મહાવીર મહારાજના નિર્વાણ પછી થએલા નિë સાધુવેષધારી હતા, પંચમહાવ્રત પાળતા હતા, વિગેરે સમગ્ર સાધુની ક્રિયા કરતા હતા, છતાં શ્રી જિનેશ્વર મહારાજના સત્ય અને શુદ્ધ શાસનને અનુસરવાવાળા આચાર્યાદિ સકલ સંઘે તેઓને દૂર જ કર્યા. જો કે વર્તમાન કાળમાં તેવા અતિશય પ્રતાપી કે પૂર્વધર મહાત્મા નથી અને તેથી કેઈ એક પદાર્થ ઉત્થાપે કે વિપરીત પ્રરૂપણ કરે તેવાને નિવ તરીકે જાહેર કરી, નિહાની કેટિમાં બેસાડી શકાય નહિ તે પણ શાના સ્પષ્ટ પાઠેને ઉથલાવી તેના ઉલટા અર્થો કરે અને ઘાતકીપણું પ્રવર્તાવે તથા અનાચારને શાસ્ત્રના નામે પિષણ આપવા તૈયાર થાય, તેવાઓને મિથ્યાષ્ટિ ગણવા, એ તો દરેક શાસ્ત્ર જાણનાર અને શ્રદ્ધાવાળા મનુષ્યની ફરજ છે. સદુપયોગ અનુમોદનીય પણ અર્થ-કામ પ્રશંસાપાત્ર નથી વાચક વર્ગ આ ઉપરથી એમ શંકા ન કરવી કે ગૃહસ્થવર્ગ અર્થ-કામના શિક્ષણમાં તૈયાર થયે હશે તે તે ધર્મને ઉદ્ધાર કરશે. શ્રીમાન વિમલશા મંત્રી, તેમ જ વસ્તુપાલ, ભામાશા વિગેરે પૂર્વ કાળના સદ્દગૃહસ્થ અર્થ-કામના બેડલાથી સંપન્ન હેવાને લીધે જ તીર્થાદિકનાં ઉત્તમ કાર્યો કરી શકાય છે, તેવી રીતે વર્તમાન કાળના ગૃહસ્થ પણ અર્થ, કામ રૂપી જુગલની શક્તિવાળા હશે તેજ ધર્મને દિપાવશે અને તેની ઉન્નતિ કરશે. માટે ગૃહસ્થોના અર્થ અને કામ પુરુષાર્થની સંભાળ સાધુઓએ કરવી જોઈએ અને તેમ Page #185 -------------------------------------------------------------------------- ________________ આગમત કરવાથી જ ધર્મને ઉદય થાય. આવી શંકા ન કરવાનું કારણ એજ કે જે જે ધર્મનાં કાર્યો છે તે માત્ર નિમમત્વભાવથી થતાં હોવાને લીધે અનુમોદના કરવા ગ્ય છે, પણ તે ધર્મકાર્યોને અંગે મમત્વભાવ પૂર્વક જે અર્થોપાર્જનાદિકનાં પાપ થાય તેને અનુમોદના કરવા લાયક કહી શકાય જ નહિ. વિમળશા મંત્રી વિગેરેનાં યુદ્ધ, લુંટ આદિ કાર્યોને કઈ પણ શાસ્ત્રકારોએ ધર્મ તરીકે ગણવેલાં જ નથી. શું તમને એ વાત યાદ નથી કે શાસ્ત્રકારે કેવળ ધર્મને માટે પણ દ્રવ્યોપાર્જન કરવાની ના પાડે છે? જ્યારે એકલા ધર્મને માટે જ પેદા કરાતું દ્રવ્ય નિષેધ્ય ગણાય તે પછી જે હુન્નરકળા દ્રવ્ય ઘણે ભાગે ઉદરપૂતિ કે દ્રવ્યપાર્જનને માટે હોય, કેઈક વખત જ માત્ર તેને સદુપગ થતું હોય, તેટલા માત્રથી જ તેને ધર્મ તરીકે ગણનાર કે ગણાવનાર મનુષ્ય શાસ્ત્રકારના મુદ્દાથી કેટલે બધો દૂર જાય છે, તે તમે સહેજે સમજી શકશે. સાપેક્ષપણે વ્યાવહારિક શિક્ષણને આડકતરો ઉપદેશ કેમ? ઉપરોક્ત વિવેચનથી શંકા થશે કે જ્યારે ધાર્મિક શિક્ષણ સિવાયનું બધું શિક્ષણ સ્વરૂપે પાપરૂપ છે અને તેવી કેળવણી ખોટી કેળવણું જ કહેવાય તે પછી તેવી કેળવણીનું પિષણ કેટલાક મહાત્માઓ કરે છે, તે કેમ કરતા હશે? આવી શંકા ન કરવાનું કારણ એ જ કે જેમ કરે નાની ઉંમરમાં હોય ત્યારે દવાના ગુણને સમજો નથી, પણ મિષ્ટાન્નને જ માત્ર સારું ગણે છે, ત્યારે તેનાં હિતૈષી માતપિતાએ તે છેકરાના રોગને નિવારણ કરવાને માટે ઔષધ દેવાની લાગવાળાં છતાં તે છોકરો એકલે ઔષધ ન લે તે તે ઔષધને ગેળ સાકરમાં ભેળવીને અગર તે મિષ્ટાનની લાલચ આપીને છેક રાને ઔષધ આપે છે. જો કે છેક રોગી હોવાથી તેને થેડું પણ મિષ્ટાન આપવું, એ માબાપને રૂચિકર લાગતું નથી, છતાં છોકરાને તેવી સમજણ ન હોવાથી તેમજ છોકરે મિષ્ટાન વગર Page #186 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ૩૩ ઔષધ ન લેતે હોવાથી મિષ્ટાનને ત્યાજ્ય ગણવા છતાં માતપિતા મિષ્ટાન સાથે દવા આપે છે. તેવી જ રીતે ભવ્ય જીવ પણ અનાદિકાળની પરિગ્રહસંજ્ઞાની વાસનાને લીધે પરિગ્રહ અને તેનાં સાધન તરફ જ લાગેલું રહે છે અને તેથી જ તેનાં સાધને તરફ જ લાગેલે રહે છે અને તેથી જ તેના કારણભૂત વ્યવહારિક શિક્ષણ લેવા માટે તત્પર થાય છે. તે તેવા ને ધાર્મિક શિક્ષણ નિરંતર અને લાઈનસર આપવા માટે મહાત્માઓ વ્યવહારિક કેળવણીને જેડે તેમાં નિષેધ કરતા નથી. એમ ન કહેવું કે મહાત્માઓના ઉપદેશને અનુસરવાવાલા શ્રદ્ધાળુ છે શા માટે એકલા ધાર્મિક શિક્ષણને આપનારી, શાળાઓ કાઢતા નથી? નહિ હેવાનું કારણ એ જ કે જ્યારે વ્યવહારિક શિક્ષણ વિના એકલું ધાર્મિક શિક્ષણ આપી શકાય છે, અને તેમાં ભવ્ય છે રસથી જોડાય છે, ત્યાં ત્યાં એકલી ધાર્મિક શિક્ષણ આપનારી પાઠ. શાળાઓ કરવામાં આવે છે, પણ ત્યાંની શિક્ષણની અનિયમિતતા, ત્રુટિ અને વૃદ્ધિને અભાવ દેખીને જે ખર્ચમાં ઘણી ધાર્મિક પાઠશાળાએ નભાવાય, તેજ ખર્ચમાં તે પાઠશાળાઓ કરતાં ઘણાં છોકરાઓને સંગીન, નિયમિત અને નિરંતર ધાર્મિક શિક્ષણ મળે એવા હેતુથી વ્યવહારિક શિક્ષણને સાથે જોડીને ધાર્મિક શિક્ષણ આપવાની યોજના કરવામાં આવે છે. વ્યાવહારિક કેળવણું સ્વામિત્વની અપેક્ષાએ ગ્રાહ્ય બને છે ! આ વાત સ્પષ્ટપણે સમજીશું તે એમ કહેવામાં આંચકે નહિ આવે કે શ્રદ્ધાળુ વર્ગ ભલે વ્યાવહારિક કેળવણીની સાથે ધાર્મિક કેળવણી આપે છે, પણ તેમાં તેઓને ઉદ્દેશ માત્ર ધર્મ કેળવણીને જ હોય છે. આવી રીતની ધાર્મિક કેળવણી જ્યાં મુખ્ય ભાગ ભજવતી હેય, તેવી વ્યાવહારિક કેળવણીને સ્વામિત્વની અપેક્ષાએ નહિ કે સ્વરૂપની અપેક્ષાએ આપણે સાચી કેળવણી કહી શકીએ. Page #187 -------------------------------------------------------------------------- ________________ આગમત સાચી કેળવણું એટલે? આપણે ઉપર કેળવણીના વિભાગે જોઈ ગયા, ને તેમાં બેટી કેળવણીનું કાર્ય પણ પ્રસંગે પાત જેવાઈ ગયું, પણ સાચી કેળવણીનું કાર્ય હજુ સુધી ચર્ચાયું નથી. તેથી તે અત્રે ચર્ચાએ સાચી કેળવણી તેજ કહી શકાય કે જે કેળવણીથી કેળવણી લેનાર મનુષ્ય. દિનપ્રતિદિન માતપિતાની ભક્તિમાં વધતે હોય. પૂજ્ય અને ધર્મની આકાંક્ષા દિવસનુદિવસ વૃદ્ધિગત થતી જાય. દુર્ગતિ અને પાપથી હમેશાં ડર પામતે રહે. કેઈ પણ ભેગે કોઈ પણ જીવને ઉપકાર કરવા તૈયાર રહે. પિતાની જીંદગીના નાશના પ્રસંગમાં આવતાં પણ બીજાઓના અપકારને માટે ઈચ્છા કરે નહિ. ધર્મનાં દરેક સાધનને પ્રીતિપૂર્વક વધાવી લે. શુદ્ધ પ્રરૂપક, પંચમહાવ્રત પાલક ગુરુમહારાજની તરફ અનન્ય પ્રેમ ધારણ કરે. શ્રી જિનેશ્વર મહારાજ, તેમની મૂર્તિઓ અને તેમનાં મંદિરે અને આગને ધર્મનાં અદ્વિતીય સ્થાન ગણે. તેથી જગમાં પ્રસિદ્ધ એવા ધર્મના મૂળબીજ રૂપ તીર્થોને બચાવવાને માટે તન, મન, ધનથી તૈયાર થાય. કોઈપણ મનુષ્યને ધર્મનું પ્રવર્તન કરવામાં તૈયાર રહે. અભક્ષ્યના ભક્ષણથી અને અપેયના પાનથી હંમેશાં દૂર રહે. હિંસાદિ પાથિી જેનું હૃદય કંપતું રહે. ધમીઓની હાંસી કરે નહિ. વિશ્વાસઘાત કરે નહિ. યથાશક્તિ ધાર્મિક ક્રિયાનું પ્રવર્તન હંમેશાં રાખે. દીન અને અનાથને ઉદ્ધાર કરે. Page #188 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ઈત્યાદિ સંસ્કારો જે સંસ્થાના વિદ્યાથીઓમાં દેખાતા હોય, તેવી સંસ્થાને જ સાચી કેળવણી આપવાવાળી સંસ્થા કહી શકાય. આવી કેળવણવાળી સંસ્થામાં રહેનાર વિદ્યાથીઓ ધર્મને અંગે જે નિયમે તે સંસ્થામાં પાળવા પડે તેને આશીર્વાદ સમાન ગણે. તે વિદ્યાર્થીઓને સ્વપ્નમાં પણ ગુરુની સેવા અરૂચિને કરનારી ન હેય, ધર્મ પ્રવર્તન બંધનરૂપ ન લાગતું હોય, પિતે ધર્મ કરવાથી મનુષ્ય જન્મનું સફલપણું ગણતા હોય અને બીજાઓ ધર્માચરણ કરતા હોય તેઓને મદદગાર બને. ઉપસંહાર વાચક વર્ગ નિષ્પક્ષપણે જે વિચારશે તે સાફ સાફ જણાઈ આવશે કે ઉપર કહેલા લક્ષણવાલા વિદ્યાર્થીઓ જ સાચી કેળવણી લેનારા છે એમ માની શકાય, અને તેવા વિદ્યાર્થીઓને જે વ્યવહારિક જ્ઞાન થાય તે પણ સમ્યગ્ર જ્ઞાન છે. એમ કહી શકીએ અને તેથી જ તેવાઓને મદદ આપવી, અગર તેવી સંસ્થાઓને ઊભી કરવી, કે વધારવી તે ધર્મિષ્ઠને માટે પણ લાયક ગણાય. સાચી પરિસ્થિતિ | દિલગીરી સાથે જણાવવું પડે છે કે જેને તરફથી કંઈ વર્ષોથી કંઈ સંસ્થાઓ ચાલે છે. અને તેમાં લાખ રૂપિયા ખર્ચાયા છે, છતાં પણ તેમાંથી ઉપર જણાવેલા લક્ષણવાલા વિદ્યાર્થીઓ ભાગ્યે જ નીકળેલા છે. ઘણા ભાગે તે તેનાથી વિપરીત લક્ષણવાળા ઉત્પન્ન થએલા જોવામાં આવે છે. મંગલ કામના - તેથી તેવા વિપરીત લક્ષણવાળા વિદ્યાર્થીઓ ઉત્પન્ન કરનારી સંસ્થાઓ તરફ અણગમો દેખાડી સારા લક્ષણવાળા વિદ્યાર્થીઓ ઉત્પન્ન થાય તેવી રીતે તે સંસ્થાઓને ચલાવવા માટે તેના અધિકારીઓની ઉપર ફરજ પાડવી, એ જૈન સંઘનું પહેલામાં પહેલું કર્તવ્ય છે, એમ હું સમજું છું. Page #189 -------------------------------------------------------------------------- ________________ gnoscaronsorono Donna ( સ મ ગ દર્શન નું મહત્વ કે સમ્ય ક્રિયા નું રહસ્ય (૩) (સુજ્ઞ વાચકેની પ્રેરણાથી પૂછ આગમોદ્ધમશ્રીના કશાળી વાક્યોથી ભરપૂર અને ખૂબ જ પ્રેરક બની શકે તેવા સ્વતંત્ર લેખે (જે કે પૂર્વે “શ્રી સિદ્ધચક્ર”માં છપાઈ ગયા છતાં) વધુ લાભની મહેચ્છાથી પુનર્મુદ્રિત કરાય છે. આ લેખ શ્રી સિદ્ધચક (વર્ષ ૨, અંક ૧૪)માં છપાયેલ વ્યાખ્યાનનું (શબ્દ-લખાણ તે જ છતાં ગોઠવણની દષ્ટિએ) રૂપાંતર કરી રજુ કર્યો છે. .) क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया । पतितस्यापि तद्भावप्रवृद्धि यते पुनः ॥ १॥ શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાય મહારાજ ભવ્યજીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા, જ્ઞાનસાર પ્રકરણમાં ક્રિયા-અષ્ટક રચતાં થકા જણાવે છે કે જગતના છ જગતના અનુભવથી ને ધાર્મિક જીવે શુદ્ધ માન્યતાથી જ્ઞાનને આધારે જ સારી પ્રવૃત્તિ થવાની શયતા હોવાથી જ્ઞાનને નિષ્ફળ માની શકે જ નહિ, તેમ જ્ઞાન જ ફળ દે છે તેમ પણ માની શકે નહિ. ધર્મશાસ્ત્રની રીતિએ જ્ઞાનમાત્રજ ફળ દેનાર છે ને ક્રિયા નકામી છે તેમ માની શકાય જ નહિ, તેમ “ક્રિયામાત્ર ફળ દે છે ને જ્ઞાન નકામું છે” તેમ પણ માની શકાય નહિ. જેમ આહારપાળું ઔષધાદિકને જેવા માત્રથી સંતોષ થ, રોગનું જવું વિગેરે બનતુ નથી, તેમ સમ્યગ્દર્શન-જ્ઞાન થવા માત્રથી સિદ્ધિ જેનશાસ્ત્રકારે માની નથી. અર્ધપુદ્ગલપરાવર્તમાં એકલા સમ્યક્ત્વવાળે જરૂર મોક્ષે જાય આવો નિયમ કરી શકાય નહિ. સમ્યક્ત્વ થયા પછી Page #190 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ૩૭ મેક્ષ થાય છે. આ વાત ખરી, છતાં એમાં વિચાર કરવાની જરૂર છે કોઈ પણ શાસ્ત્રકાર સમ્યકત્વ પામ્યા પછી ચાહે તેજ ભવમાં કે ચાહે અર્ધપુદ્ગલના છેડા પરના ભવમાં એકલા સમ્યક્ત્વથી મોક્ષ થાય છે તેમ માનતા નથી. સમ્યક્ત્વ મળ્યું, પછી સમ્યજ્ઞાન કે ચારિત્ર ન મળે ને એકલા સમ્યક્ત્વથી મેક્ષ પામે તેમ કઈ શાસ્ત્ર કહેતું નથી. સમ્યક્ત્વ પામેલો સમ્યગજ્ઞાન જેડે જ પામે છે. જે ક્ષણે મિથ્યાદર્શન થાય તે જ સમયે સમ્યગાન થાય. જેટલું મતિ શ્રત અજ્ઞાનને વિભંગ હોય તેટલું જ મશ્રિતને અવધિ થાય, તે બધું જ્ઞાનપણે પરિણમે છે. તે પરિણામ સમ્યગદર્શન પામે તે જ સમયે તેમાં સમયને પણ ફેર નહિ. એક સમય પણ સમ્યગ્દષ્ટિ અજ્ઞાની નહેય. જે સમયે મિથ્યાત્વનું સમ્યક્ત્વ થાય તે જ સમયે મતિ, શ્રુત, વિસંગ, અજ્ઞાન મટી મતિ, કૃત, ને અવધિજ્ઞાન થાય. જ્ઞાનનું સમ્યફ-મિથ્યાપણું શું? અહીં એમ ન ધારવું કે આ તે મારા વાડામાં આવે તે શાહકાર, ન આવે તે ચેર. જ્ઞાનમાં શું ફરક? ઈદ્રિય કેમ નથી? જે પહેલાં સ્પર્શાદિ પદાર્થો જાણે છે તે સમ્યગ્દર્શન પછી પણ જાણે છે. તે પહેલાં અજ્ઞાન હતું ને હવે જ્ઞાન થયું, તે મારા વાડામાં આ તે સાચો, બહાર રહ્યો તે પેટે એમજ થયુંને? પણ લગીર ઊંડા ઉતરી વિચારો ! એક માણસ ચેરીને બંધ કરે છે. હવે ચેરીના ધંધાવાળાને જે અક્કલ મળી છે, જે ચાલાકી મળી છે, જે ચેપડીઓ વાંચવાથી હશિયારી મળી છે, તે કેવી ગણાય? શ્રાપ સમાન. કેઈ કારણ સંગે તેજ ચાર રક્ષક બન્યા. તે તે વખતે તેની અક્કલ, હશિયારી ને ચાલાકી કેવી ગણાય? જગતને આશીર્વાદ સમાન. સમ્યકજ્ઞાનને મર્મ એને એજ શક્તિસિંહ મેવાડ ઉજજડ કરવા માંગતો હતે પણ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આગમજ્યાત જ્યારે રાણા પ્રતાપ ઉપર હલ્લા થાય છે, રણસંગ્રામમાંથી નીકળી જાય છે, તે મરણવા સંકટમાં પડે છે, એજ શક્તિસિંહ મેવાડ ઉજ્જડ કરવાની બુદ્ધિવાળા મટી મેવાડના મહારાજાને બચાવવા તૈયાર થયા છે, પણ એ ખચાવમાં તૈયાર થએલે શક્તિસિંહ અત્યારે અક્કલ, ચાલાકી, હુશિયારીના ઉપયોગ કયાં કરે છે ? હિતમાં. પહેલાં તે નાશમાં ઉપયાગ કરતા હતા. મેવાડની અપેક્ષાએ તે અભિપ્રાય શ્રાપસમાન હતા. અભિપ્રાય પલટયા, એટલે તેજ બુદ્ધિ આશીર્વાદ સમાન થઇ. શક્તિસિંહની પહેલાંની અક્કલ-ડુશિયારી ને ચાલાકી તે શ્રાપસમાન હતી ને પછી તેજ રક્ષણુ કરનારી થઈ. વિચાર! જે બાદશાહના મારાને મારી નાખ્યા, ઘોડા આપ્યા, આ વખતે અસલ બુદ્ધિમાં રહ્યો હત તા શી દશા થાત ? ધારણા ફરવાથી જ આશીર્વાદ સમાન થઈ. જગતમાં દુજ નને મળેલી અક્કલ, ચાલાકી ને હુંશિયારી તે શ્રાપ સમાન છે, તેજ સજ્જન અને તા તેની અક્કલ, ચાલાકી ને હશિયારી જ જગતને આશીવાદ સમાન થાય છે. વાડાબંધીના સમ આમાં વાડાબંધી કઈ ? જેને વસ્તુતત્ત્વની ખબર ન હોય તે પત્થર મારે કે-વાડબંધી. આાજકાલ સાચાને પણ ખાટાની સાથે નિર્દેવા તેના રસ્તા એકજ. કયેા ? વાડામ`ધી. તે નામથી ખાટા સાથે સાચાને નિંદવા છે. ત્રીજી કાઢવાની ફાવટ માટે બંનેથી લોકોને ખસેડે છે. નહિ તે પૂછે કે એએ જૂઠા છે કે એકેક સાચા છે ? તેને માત્ર લેાકેાને ભડકાવવાથી મતલખ છે. અહીં સમ્યક્ત્વની વાડાબ’ધી નથી. સમ્યક્ત્વ એ આત્માના શુદ્ધ પરિણામ. હું ગુરુ જેમાં ગણાં તેનું નામ સમિતિ, આ કથન તા મિથ્યાત્વના મુગટ, મ્હને માને તાજ સમિત, મ્હારે ચાથમલજી, મનાલાલજીનું સમકિત છે, આ માન્યતા મિથ્યાત્વના મુગટ. સમકિત હાય તા શાસ્ત્રાનુસારી જે કાંઈ હાય તે માન્ય, સમકિત Page #192 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ કેનું? એવા ચોથમલજી, મનાલાલજીનાં સમકિત નહિ. આમાં કાલુ જીનું–ભીખમજીનું સમકિત તે મિથ્યાત્વના મુગટેજ છે. સમ્યક ચીજ કઈ? શાસ્ત્રાનુસારી પરિણતિ. આથી પિત્ત તત્ત એટલે જિનેશ્વરે કહેલું તે તત્વ. ડેલાનું, વિદ્યાશાળાનું કે ધમ શાળાનું સમક્તિ તેવું ઉચરાવતા પણ નથી. પાંજરાપોળનું સંમતિ નથી. બધા એક જ રીતે સમ્યકૂવ ઉચરાવશે. કયું? frivord તાર જિનેશ્વરે કહેલું તે તત્વ. એમાં ડેલા વિગેરેને ઘુસાડવાનું હતું નથી. સમ્યક્ત્વ એક ઉચરી લીધું કે ફલાણને પકડ્યો તેથી સમ્યક્ત્વ આવતું નથી, પણ મિથ્યાત્વને મુગટ લવાય છે. શાસ્ત્રાનુસારી જે કાંઈ હોય તે સમ્યક્ત્વને કબૂલ છે. સમ્યક્ત્વને મર્મ - જે વખત દર્શન મેહનીયને ક્ષોપશમ થાય, જે વખતે ગ્રંથિ ભેદ થાય, અંતરકરણાદિ કરવાથી ઉપશમ સમ્યક્ત્વ આવે, ક્ષાયિક કે ક્ષાપશમિક સમ્યકત્વ આવે તે સર્વ વખતે એક જ સિદ્ધાંત થાય કે “જિનેશ્વર કહે તેજ તત્વ છે. આપણામાં એક વસ્તુ પ્રચલિત થઈ હોય ને કદાચ એનાથી વિરૂદ્ધ શાસ્ત્રમાં માલમ પડે તે “શાસ્ત્રીય વસ્તુ તમારી પાસે રહેવા દો.” “શાસ્ત્રમાં નિકળ્યા પછી પણ નિર્ણય કરવાને અમારે હક છે.” “આટલા વરસ સુધી આમ કર્યું, હવે કેમ કરીએ.” આદિ ધારવું તે તે મિથ્યાત્વનો મુગટ છે, તેમાં બચાવ નથી. ગૌતમસ્વામીજીએ પચાસ વર્ષ યજ્ઞ કર્યા, પણ તત્વ જાણ્યું એટલે પચાસ કે પંચાવન વર્ષની પણ પ્રવૃત્તિ નડી? નહિ. સર્વજ્ઞપણે પ્રસિદ્ધ થએલા તે યજ્ઞના અધિપતિ ને સામા પક્ષમાં આગેવાન થયેલા તેમણે કેવી રીતે મૂછ નીચી કરી હશે? મિથ્યાત્વની હૈયતાને નિર્ણચ એક વખત લાખ રૂપીઆ ખરચી હીરે લીધે હેય પછી કદાચ તે સાકર છે એમ નિર્ણય થાય તે બજારમાં દેખાડવા જાવ ખરા? નિર્ણય થયા પછી લાખ ખરચ્યા હોય તે પણ સાકર માલમ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આગમત પડે તે ફેંકી દઈએ છીએ. ખેટે રૂપી માલમ પડે પછી કાપી ન નાખે તે ગુનેગાર. રદી ન કરે તે ગુનેગાર. તે પછી અહીં છેટું, શાસ્ત્રથી વિરૂદ્ધ, ખરાબ, માલમ પડ્યું તે મનાય કેમ? ખેટે રૂપીયે કેરાણે કે ગોખલામાં રાખે તે પણ સજાપાત્ર થાય છે ને તેમાં બચાવ ચાલતું નથી. જ્યારે આમ ખેટે રૂપીયે ગોખલામાં રાખીયે તે પણ ગુનેગાર, તે અસત્ય ને ખોટું માલુમ પડયું તે ફેંકી ન નાખીએ તે શાસનને અંગે ગુનેગાર નહીં? આપણને કશું તે કામ ન લાગે, એક રૂપિયા જેવી ચીજ ખેતી રાખવી પાલવતી નથી. વ્યવહારમાં લેવી તે વાત જુદી. તે બેટી ચીજ જાણવામાં આવે તેને તમારી કથળીમાં રાખે ખરા ? જૂઠી જાણ પછી કેરાણે મૂકવી પડે ને તેને રદ કર્યો જ બચી શકે. તે વાત રહેવા દે. મૂળમાં આવે. ખોટાને પડકારવાની જરૂર સમ્યક્ત થયા પછી હું કેમ વર્તુ છું? તે વાતને સંબંધ નથી. આરંભાદિકમાં તમે વર્તલા છે. અમારા આરંભ, પરિગ્રહ ને વિષયકષાયને બચાવ નિકળે છે ખરો? એમ ધારે તેને જ અર્થ મિથ્યાત્વ. આરંભાદિકમાં ડૂબી ગયા છે તેમાં ખરાબ બુદ્ધિ રાખવી જ જોઈએ. અમારી આસક્તિ છૂટતી નથી, મેહ-મમતા છેડી શકતા નથી, પણ રસ્તે આ છે. સમ્યક્ત્વ પછી પિતાના આચરણ ને સ્થિતિને બચાવ હેય નહિ. પિતાની પ્રવૃત્તિ તરીકે બચાવ હેય નહિ. આ તે અશક્ય છે માટે કેમ કરીએ? અમારે કુટુંબ પૈસા છોડવા પાલવતા નથી, એમ બચાવ ન ચાલે. તમારી અશક્યતાને, પ્રવૃત્તિને વચમાં લાવવાને તમને હક નથી. વચમાં લાવે તે ત્યાં મીઠું છે. સમકિતમાં શૂન્યતા છે. ચલણમાં બેટે સિક્કો રહે જ નહિ. તમે જૂઠાને ખુલ્લા કરો કે તેમની સામા થુંકવા પણ તૈયાર ન થાઓ ! તેમ ન કરે તે સમ્યક્ત્વને અંગે શિક્ષાપાત્ર છે. લેનાર જઈને લે એ બચાવ તેમાં ન ચાલે. માટે રૂપિયાની માફક ખીલી કેમ ન મારે! ત્યાં ખીલી મારવી Page #194 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ એ એક જ સવાલ રહે છે. તેમ અહીં જેને સમ્યક્ત્વ થએલું હોય તે ખેટાને ખીલી ઠેકી જાહેર ન કરે તે ગુનહેગાર છે. સમ્યકત્વ એટલે? સમ્યક્ત્વ અહીં કેઈન ઉપાશ્રયનું કે ઘરનું નથી. તેથી શિખાgori તત્ત' કહે છે. એ લેકને સારા તરીકે અંગીકાર કરાવવું છે. જ્યાં સમ્યક્ત્વ થઈ પરિણતિ સુધરી. જેમ ચેર મટી રક્ષક થાય, દેશદ્રોહી મટી દેશભક્ત થાય તે વખતે ચાલાકી, અક્કલને હુંશિયારી જે શ્રાપ સમાન હતા તે જ આશીર્વાદ સમાન થાય. સમ્યક્ત્વ પહેલાં જે અકકલને ઉપગ આરંભાદિકમાં થતું હતું તે જ સમ્યક્ત્વ પામ્યા પછી પિતાની અકકલ, હુંશિયારીને ઉપયોગ આત્મકલ્યાણ માટે કરે. સમ્યક્ત્વ થાય એટલે ધ્યેય કર્મક્ષય, કેવળજ્ઞાનાદિક પ્રાપ્તિનું જ ધ્યેય હોય. તેવા જ્ઞાનને શુદ્ધજ્ઞાન કહેવું તેમાં નવાઈ શી? સમ્યક્ત્વ પ્રાપ્ત થવાના ક્ષણે પૂર્વે જે અજ્ઞાન હતું તે જ્ઞાન થયું. અહીં સમ્યક્ત્વ પામે તે વખતે અકકલ, ચાલાકી ને હુંશિયારી આત્માને આશીર્વાદ રૂપ થાય છે. સમ્યફજ્ઞાન અને સમ્યક્ત્વ સહભાવી છે. એક સાહકાર ને દેશરક્ષક અનુક્રમે ચેર ને દેશદ્રોહી થાય તે તેની અક્કલ વિગેરે પૂર્વે જે આશીર્વાદ સમાન હતાં તે શ્રાપ સમાન થયાં. તેમ સમકિતવાળે હોય તે મિથ્યાત્વમાં જાય છે તેનાં જ્ઞાને પણ શ્રાપ સમાન થાય. આત્માને શાપશમ થાય ત્યારે મતિ, શ્રત, અવધિ તે હિત કરનાર થાય. એના એ જ પલટાઈ જાય તે શ્રાપ સમાન. જે ક્ષણે મિથ્યાત્વ તે ક્ષણે અજ્ઞાન. તે અજ્ઞાન પણ સમ્યક્ત્વના ક્ષણે જ જ્ઞાન. આથી સમ્યક્ત્વને જ્ઞાન એ બે તે એક જ સાથે હેય. વફાદારી ને આશીર્વાદપણું જેડે હેય. દેહબુદ્ધિ ને શ્રાપ જોડે જ હેય. કેહવાગે થયે તે શ્રાપ સમાન નથી તેમ નહિ બને. વફાદારી સાથે જ આશીર્વાદપણું હોય. જે વખતે જે જિનેશ્વરના કથનેને વફાદાર થાય તેને તે વખતે જ Page #195 -------------------------------------------------------------------------- ________________ આગમત સમ્યક્ત્વ. આથી સમ્યક્ત્વ હેય તે જ જ્ઞાન, મિથ્યાત્વ હેય તે અજ્ઞાનઆ હકીકત તત્વથી સમજે. હવે સમ્યકત્વ ને જ્ઞાન એ બે સાથે જ છે. મિથ્યાત્વી સમ્યગૂ જ્ઞાનવાળે ન હોય. હવે સમ્યક્ત્વ ને જ્ઞાન તે બેને સંબંધ છે ને તેથી સમ્યક્ત્વ સાથે જ્ઞાન માનવું જ પડે, તે પણ દેશવિરતિ અને સર્વવિરતિની ક્રિયાને આવવામાં નવ પલેપમ અને સંખ્યાતા સાગરેપમને આંતરે છે, પણ તેટલા વખતમાં જરૂર વિરતિમાં દાખલ થાય. બીજે મનુષ્ય ભવે જરૂર વિરતિ મળે, તેથી શાસ્ત્રકાર એકથી બીજો મનુષ્યભવ અવિરતિમાં રાખતા નથી. કાં તે વિરતિ લે! કાં તે મિથ્યાત્વ લે. એ સિવાય બીજો રસ્તો નથી. બીજે મનુષ્યને ભવ વિરતિ વગરને ચાલુ સમકિતવાળાને હાય નહિ. આથી બીજા ભવે વિરતિ જરૂર. સમ્યક્ત્વ જવાથી માને કે ન થાય તે પણ અર્ધ પુદ્ગલપરાવર્તે પણ મોક્ષ મળવાને હોય તે વિરતિ આવ્યા પછી જ મેક્ષ મળે. આથી સમ્યગ્દર્શન ને મેક્ષ વચ્ચે આંતરું નિયમિત કર્યુંપણ તેમાં સમ્યફચારિત્ર જરૂર આવી જાય. આથી સમ્યગ્દર્શન ને સમ્યગજ્ઞાનનું જ ફળ મેક્ષ કહી શકાય નહિ. એકલા ચારિત્રમાત્રથી પણ મેક્ષ થતો નથી. ત્યારે સમગ્રદર્શનને જ્ઞાન પછી થાય તેથી જ, સમ્યક્રચારિત્ર પણ સમ્યગદર્શન જ્ઞાનપૂર્વકવાળું જ હેય. એકલું જ્ઞાન, એકલી ક્રિયા સંપૂર્ણ ફળ દેતાં નથી, તાકાત હોય તે સંમિલિત દર્શન-જ્ઞાન-ક્રિયાની જ છે સંપૂર્ણ ફળ કરવાની તાકાત બે કે ત્રણમાંથી એકેમાં નથી. સમ્યગજ્ઞાન એટલે આત્માને શાયિક ગુણ. તે પછી ઉપદેશનું કામ નથી. ઉપદેશનું કામ ક્ષાપશમિક જ્ઞાન હોય ત્યાં સુધી જ છે. વળી ક્ષાપશકિજ્ઞાન ક્ષાયિચારિત્ર થયા પછી પણ કામનું નથી. ને લાપશમિક જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ તે ક્રિયાને આધીન જ છે. હવે તે ક્રિયા કેમ કરવી ને શું ફળ મળે તે અગ્રે.. Page #196 -------------------------------------------------------------------------- ________________ નૂ મન કે કેમ હા + ? ( શ્રી દશવૈકાલિક સૂત્રનું મહત્ત્વ) આરાધક ભાવની કેળવણી માટે ખૂબ જ ઉપયાગી શાસ્ત્રીય ભાખતાથી ભરપૂર મનનીય લેખ '' (કેટલાક સુજ્ઞ વાચકેાના આગ્રહથી “ શ્રી સિદ્ધચક્ર ' ( વર્ષી ૩, અંક ૫)માંથી મનનીય આ લેખ ચેાગ્ય સુધારા સાથે આપેલ છે. ૐ) જૈનજનતામાં દશવૈકાલિક નામનું સૂત્ર સારી રીતે પ્રસિદ્ધ છે, જો કે તે દશવૈકાલિકસૂત્ર જે મુનિમહારાજને માટે શ્રુતકેવલી મહારાજ શ્રીશય્ય ંભવસૂરિજીએ ઉદ્ધયુ છે, તે મુનિમહારાજની દીક્ષાની અને તે સૂત્રને અધ્યયન કરવાની વય માત્ર આઠ વર્ષનીજ છે એટલે કે તે શ્રીદશવૈકાલિકસૂત્રની રચના ચારિત્રને લાયકની જધન્ય ઉંંમરવાળા માટે થયેલી હાઈ તે રચના ઘણી જ ટૂંકીઢાય એ સ્વાભાવિક છે, તેમજ તે બાળકની આઠ વર્ષની વયે દીક્ષા લીધી ત્યારે આયુષ્યસ્થિતિ વિચારતાં ભગવાન્ શખ્ય ભવસૂરિજીને બાળકનું આયુષ્ય માત્ર છ માસ બાકી છે, એમ માલમ પડયું અને તેથી તેવી આઠ વષઁની ઉંમરે દીક્ષિત થએલા અને માત્ર છ મહિનાના આયુષ્યમાં સયમમાગ'ની આરાધના કરે તે મુદ્દાએ તે દશવૈકાલિક સરખા લઘુસૂત્રની રચના કરવામાં આવી છે. એ દશવૈકાલિકસૂત્રને દિગંબરા પણ સર્વાસિદ્ધિ વગેરે ટીકામાં અનંગપ્રવિષ્ટ સૂત્ર તરીકે જણાવે છે, અને તેને પરમમાન્ય શ્રુતસાગરને એક અંશ ગણે છે, છતાં આશ્ચર્યની વાત છે કે દિગંબર મતવાળા આગમાના વિચ્છેદ્ય માનવાની ધૂનમાં તેવા દશવૈકાલિક સરખા નાના અનંગપ્રવિષ્ટ સૂત્રના પણ વિચ્છેદ માનવા તરફ દોરાઈ ગયા છે. ખારીક દૃષ્ટિથી વિચારનારાઓને તે તે દિગબરા તરફથી દશવૈકાલિકના વિચ્છેદની કહેવાતી વાત તે દશવૈકાલિસૂત્ર હજારો જગે પર હાજર હાવાથી ગપ્પ જેવી જ લાગે, પશુ સ્થૂળર્દષ્ટિથી વિચાર Page #197 -------------------------------------------------------------------------- ________________ આગમત કરનારાઓ પણ દિગંબરના પૂર્વાચાર્યો તરફ ઘણી જ ધૃણાની નજરથી જુએ, કારણકે તે દિગંબરમતના ધુરંધર ગણાતા આચાર્યો એક આઠ વર્ષના છોકરાએ છ મહિનામાં અભ્યાસ કરાય એ દશવૈકાલિક નામને આ આગમને નાને અંશ પણ સાચવી ન રાખ્યો તેઓની આગમભક્તિને માટે શું કહેવું તે વનચના વિષયની બહાર છે. વાસ્તવિક રીતે તે સ્થળષ્ટિવાળા પણ દશવૈકાલિકના વિચ્છેદની વાત સાંભળીને સ્પષ્ટપણે સમજી શકે કે છે લઘુવયના સાધુને થોડી મુદતમાં ભણવાલાયકનું દશવૈકાલિક નામનું શાસ્ત્ર સમર્થ આચાર્યો કે તેના અનુયાયીઓને સૂત્ર ન માનવાનું હોવાથી વિચ્છેદના નામે ચઢાવી દીધું એવી રીતે જે કે દિગંબરતવાળાઓને તે દશવૈકાલિક સરખા લઘુશાસ્ત્રને પણ માનતા નથી, તે પણ જૈનશાસનના દરેક શ્રદ્ધાળુઓ તેમજ તે શાસનમાંથી નીકળેલા બીજાઓ પણ તે દશવૈકાલિકસૂત્રની બબર માન્યતા રાખે છે, આવા દશવૈકાલિકસૂત્રની ઉત્પત્તિના મૂળકારણભૂત લઘુમુનિને મનક કહેવા કે મહાન કહેવા એ લેખ જરૂર વિચારવા લાયક થઈ પડશે. ૧ જે કુળની અંદર જૈન ધર્મના સર્વથી સંસ્કાર ન હતા તેવા કુળમાં મહાપુરુષ મનકની ઉત્પત્તિ થવાની હોવાને લીધે જાણે પ્રભવસ્વામી મહારાજે દિક્ષાવસ્તુનું બીજ વાવ્યું હોય તેમ જેને માટે બન્યું તે, મુનિ મનક-મના કેમ કહેવાય ? ૨ જે લઘુમુનિ ગર્ભાવસ્થામાં પણ માતા પણ ન ઓળખી શકે તેવી સ્થિતિમાં હતા, તેવે વખતે જેને ઘેર દીક્ષાની વસ્તુની છાયા પડી, તે મુનિ મનક-મુનાફ કેમ કહેવાય? ૩ જે મુનિ માતા પણ બરાબર ન જાણી શકે તેવી સ્થિતિએ ગર્ભમાં હતા ત્યારે દીક્ષા વસ્તુથી કલેશની હળીમાં સળગતા કુટુંબ હાયપેઈની લીલા ભજવી દીક્ષાવસ્તુ વ્યાપક બનાવી દીધી, તે મુનિ મનક-મના કેમ કહેવાય? Page #198 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ૪ દીક્ષાની વિરૂદ્ધતાથી ઉદ્ધત બનેલા કુટુંબે જેઓશ્રીની માતાને દ્રવ્યદયાના દીર્ઘ નિઃશ્વાસથી ગર્ભવિષયક પ્રશ્ન કર્યો અને દીક્ષાવસ્તુને પ્રસરાવી, તે મુનિ મનક-મના; કેમ કહેવાય ? ૫ જે મુનિરાજની માતાએ તે દ્રવ્યદયાના દાબડાવાળા દિલે જાન કુટુંબને ગર્ભ સંબંધી પ્રશ્નના ઉત્તરમાં મનાક એટલે માગધીમાં “મનફ” એમ કહ્યું, તે મુનિ મનક-મના કેમ કહેવાય ? ૬ જે મુનિ મહારાજની માતા, પિતાના દીક્ષિતપણને લીધે પતિના વિયોગે પણ સૌભાગ્યનાં ચિહ્નો ધારણ કરતી હતી, તે મુનિ મનકમના કેમ કહેવાય? (અહીં સમજવા જેવું એ છે કે આચાર્ય મહારાજ શય્યભવસૂરિએ સંસાર ત્રિવિધે છેડી દીધો છે, છતાં સંસારવાળાઓએ તેમને કુટુંબ-માલિકીમાંથી કાઢી નાખ્યા નથી, અને એ જ કારણથી સંસારમાં રહેલી એકલી માતાની રજા વિના પણ નાની આઠ વર્ષ જેવી ઉંમરે ઘણા કેશ દૂર નાસી જઈને લીધેલી દીક્ષામાં શિષ્યનિષ્ફટિકા ગણાઈ નથી.) ૭ જે મુનિરાજે ફક્ત આઠ વર્ષની ઉંમરે દીક્ષાની ભવિતવ્યતાની પ્રેરણાથી જ હોય નહિ તે માતાને સૌભાગ્યપણાને અંગે “મારે પિતાં કયાં છે?' એ પ્રશ્ન કર્યો, એવી અનુકૂળ ભવિતવ્યતા વાળા મુનિરાજને મનકર્મનાક કેમ કહેવાય? ૮ જે મુનિરાજ માત્ર આઠ વર્ષની વયના હતા તે વખતે માતાએ દુર્લભધિપણાની લાયકને શોભે એવા વાક્યો કહ્યાં કે લુચ્ચા, પાખંડી શ્રમણ (સાધુ) તારા બાપને ભરમાવીને ઉઠાવી ગયા છે આવાં વાક્યો માતા તરફથી સાંભળ્યાં છતાં પણ જેને શ્રમણ ભગવંત તરફ સદ્ભાવ થવાને માટે શ્રમણ બનેલા પિતાના પિતા તરફ લાગણી દેરાઈ એ મુનિરાજ મનક-મના કેમ કહેવાય? Page #199 -------------------------------------------------------------------------- ________________ આગમત ૯ જે મુનિરાજ આઠ વર્ષ જેવી નાની વયમાં શ્રમણ ભગવંત થએલા પિતાને મળવા માટે માને પૂછળ્યા સિવાય શહેરમાંથી નીકળી જાય, એ મુનિ મનકર્મનાક કેમ કહેવાય? ૧૦ જે મુનિરાજ આઠ વર્ષ જેવી નાની વયમાં શ્રમણ ભગવંત બનેલા પિતાને માટે એકલા ઘણું ગાઉ સુધી ચાલી નીકળે તે મુનિરાજ મનકર્મના કેમ કહેવાય? ૧૧ જે મુનિરાજ આઠ વર્ષની લઘુવયે માતાને પૂછ્યા સિવાય છાના માના શહેરમાંથી નાસીને કેઈ કેશ દૂર રહેલા શહેરની બહાર અચાનક શ્રમણ બનેલા પિતાને જ મળે, તેવી અનુકૂળ સામગ્રીવાળા મુનિરાજ મનકને માફ કેમ કહેવાય? ૧૨ જે મુનિરાજ લઘુ ઉંમરમાં નહિ ઓળખેલા એવા પણ શહેરની બહાર મળેલા શ્રમણ ભગવંત થયેલા પિતાને વંદન કરવાને ભાગ્યશાળી થાય, તે મુનિરાજ મનકર્મના કેમ કહેવાય? ૧૩ જે મુનિરાજની જિજ્ઞાસા પિતાના શ્રમણ ભગવંત એવા પિતાને મળવાની હોવાથી વાસ્તવિક રીતે પિતા છતાં પણ તેમને પિતા તરીકે નહિ જાણવાથી મારા પિતાને તમે ઓળખે છે? એ પ્રશ્ન કરી પિતાની પાસે જ પિતાના પ્રશ્નને પૂછવાની હિંમત ધરાવનાર મુનિરાજ મનકર્મના કેમ કહેવાય? ૧૪ જે મુનિરાજ લઘુવયના હોવાથી તેમને તેમના પિતા જ પિતાની પિતા તરીકેની ખબર દેતા નથી, પણ શરીર અને જીવનું જુદાપણું આગળ કરી શય્યભવને આત્મા તરીકે ગણાવતા બેલનાર એવા શરીરની વક્તાપણાની પરિણતિને આગળ કરી તે તારા શäભવ પિતા મારા એક અભિન્ન મિત્ર છે એમ જણાવવામાં આવ્યું, તે મુનિરાજ મનકર્મનાક કેમ કહેવાય? ૧૫ જે મુનિરાજ લgવયના છતાં પિતા છતાં પણ નહિ ઓળખા એલા ખુદ શય્યભવ આચાયે પિતાને મળવાનું પ્રયોજન પૂછયું Page #200 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ત્યારે સ્વતંત્રપણે દીક્ષા લેવાને અભિપ્રાય સ્પષ્ટ કર્યો, એ મુનિરાજ મનકર્મનાક કેમ કહેવાય ? ૧૬ જે મુનિરાજને પિતા તરીકે નહિ ઓળખાએલા એવા શય્યભવ આચાર્યે પિતાની પાસે દીક્ષા લેવાને આગ્રહ નહિ રાખતાં તે શય્યભવ આચાર્યની પાસે દીક્ષા લેવાનું કબુલ કર્યું, તે મુનિરાજ મનકર્મના કેમ કહેવાય? ૧૭ જે મુનિરાજ લઘુવયના અને પિતાની પાસે દીક્ષા લેવાના અભિપ્રાયવાળા છતાં પણ અજાણ્યા એવા શય્યભવ આચાર્યની સાથે દીક્ષા લેવા ઉપાશ્રયે આવે છે, તે મુનિરાજ મતક-મનાફ કેમ કહેવાય? ૧૮ જે મુનિરાજ લઘુવયમાં પણ અજાણ્યા એવા શય્યભવ આચાર્યની સાથે ઉપાશ્રયે આવી પિતાની શેધ ભૂલી જઈ માત્ર શ્રમણ પણને જ વધાવી લે છે, તે મુનિરાજ મનકર્મના કેમ કહેવાય? ૧૯ જે મુનિરાજની લઘુવયે દીક્ષા થયા પછી લઘુવય છતાં પણ આ આ મુનિરાજનું આયુષ્ય કેટલું છે? એવું તપાસવાની શય્યભવ આચાર્યને વૃત્તિ થઈ, તે મુનિરાજ મન કેમ કહેવાય? ૨૦ જે મુનિરાજને માટે છેલ્લા દશપૂર્વીએ કે છેલ્લા ચૌદપૂર્વીએ કરાતું ઉદ્ધારનું કાર્ય છેલ્લા નહિ એવા શય્યભવસૂરિજીએ કર્યું, તે મુનિરાજ મનક મના; કેમ કહેવાય? ૨૧ જે મુનિરાજને માટે વિકાલ થતાં પણ સૂત્રને ઉદ્ધાર કરવામાં આવે, તે મુનિરાજને મનક મનાફ કેમ કહેવાય? રર જે મુનિરાજે શય્યભવસૂરિજીએ ઉદ્ધરેલા દશવૈકાલિક શાસ્ત્રને છ માસ જેવી મુદતમાં અભ્યાસ સંપૂર્ણ કર્યો, તે મુનિરાજને મનક મના; કેમ કહેવાય? Page #201 -------------------------------------------------------------------------- ________________ આગમજયોત ૨૩ જે મુનિરાજે આઠ વર્ષ જેવી લઘુવય છતાં પણ છ માસમાં સંયમની યથાસ્થિત આરાધના કરી, તે મુનિરાજને મનક મનાફ કેમ કહેવાય? ૨૪ જે મુનિરાજને છ માસમાં યથાસ્થિત સંયમની આરાધના થવા માટે શ્રીશષ્યભવ આચાર્ય સરખા પુત્રવત્સલ પિતાએ પુત્ર તરીકેની જાહેરાત ન કરી,એ મુનિરાજને મનફ મનાક કેમ કહેવાય? ૨૫ જે મુનિરાજની લઘુ અને લઘુપર્યાયે આરાધના થએલી હેવાથી શય્યભવ આચાર્ય સરખા ગ્રુતકેવલી મહારાજને પણ આશ્ચર્યની સાથે આનંદના આંસુ આવે, તે મુનિરાજ મનક મના કેમ કહેવાય? ૨૬ જે મુનિરાજની અજ્ઞાતગુરુપુત્રપણાની સ્થિતિને જેમના કાળ પછી જાણીને યશોભદ્રસૂરિજી વગેરે સમર્થન આચાર્યાદિકેને પણ વૈયાવચ્ચ વિગેરે કરવાને લાભ ન મળે તેમાં પશ્ચાત્તાપ થાય, એ મુનિરાજને મનકર્મના કેમ કહેવાય? ૨૭ જે મુનિરાજને આચાર્ય મહારાજ શäભવસૂરિજી સરખાએ છે માસ સુધી અભ્યાસ કરાવે, છતાં તે અભ્યાસનું શાસ્ત્ર જે દશવૈકાલિક તે સૂરીશ્વરજી પાસે સતત સેવામાં રહેવાવાળા શ્રો થશેભદ્ર મહારાજ વિગેરેને પણ જાણવામાં ન આવ્યું અને તેને અભ્યાસ છ માસ સુધી કરાવ્યું અને કર્યો, એ મુનિરાજ મનક-મના કેમ કહેવાય? ૨૮ જે મુનીરાજના છ માસ જેટલા ટુંક સમયમાં આરાધનાપૂર્વક કાળધર્મ થયા પછી તેને માટે ઉદ્ધરેલા દશવૈકાલિકનું સંહરણ કરવાને માટે શય્યભવસૂરિને વિચાર શ્રીયશોભદ્રસૂરિ વિગેરે શમણુસંઘે વિનંતિ કરી રેકી દીધે, એ મુનિરાજ મનફ-મનાકુ કેમ કહેવાય? Page #202 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ૨ જે મુનિરાજ દશવૈકાલિકના બહાને પાંચમા આરાના છેડા સુધી પિતની સત્તા સાબિત કરશે, તે મુનિરાજને મનક-મના કેમ કહેવાય ? ૩૦ જે મુનિરાજ માત્ર આઠ વર્ષની વયે દીક્ષિત થયેલા અને કેવળ છ માસ જેટલા ટુંક વખત સુધી ચારિત્ર પર્યાયમાં રહેલા છતાં તેમને નામે ચૌદપૂર્વધર ગ્રુતકેવલી શય્યભવસૂરિની પ્રસિદ્ધિ થાય અને મનકપિતા તરીકે શ્રીપર્યુષણાકલ્પ વિગેરેમાં સ્થવિરા વલીમાં લખાય, એ મુનિરાજને મનક-મના કેમ કહેવાય? PC માસિક સચેટ વ્યાખ્યાઓ ૦ અજ્ઞાન = વિરતિને ઉપાદેય ન માનવી. ૦ અણુવ્રત = ભાગતા ચોરની વંગેટી. ૦ આચાર = વિચારને બાપ. શાસનનું મૂળ. . A - ૦ વિષય = મોક્ષમાર્ગની આડ. ૦ કર્તવ્ય = અવગુણ ઉપર દ્વેષ. –શ્રી સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાને ભા. ૧ માંથી Page #203 -------------------------------------------------------------------------- ________________ છે. [ પ ધ રા જ UR . છે શ્રી પર્યુષણ પર્વ નું રહસ્ય છે ( પૂજ્યપાદ આગમ દ્ધારક આચાર્ય દેવશ્રીએ પ્રસંગે પ્રસંગે તે તે પર્વે અને પ્રસંગનું મહત્વ “સિદ્ધચક” માસિકમાં સ્વતંત્ર લેખ નિબંધરૂપે જણાવેલ છે, કેટલાક સુજ્ઞ વાચકેની સૂચનાથી તેવા લેખેમાંથી ચૂંટીને આપવાનું વિચાર્યું છે, તે મુજબ વિસં. ૧૯૯૧ શ્રાવણ વદ ૦))ના “સિદ્ધચક” (વર્ષ ૩, અંક ૨૨)માંથી આ લેખ વ્યવસ્થિત કરી રજુ કર્યો છે. ૪૦) જૈનેતરેમાં પણ પ્રસિદ્ધ પર્યુષણ પર્વનું વિશિષ્ટ કર્તવ્ય જૈનજનતામાં મેટામાં મોટું ગણાતું પર્વ પર્યુષણ પર્વ છે, અને તે પર્વ જેમાં ગામેગામ અને શહેરેશહેર એવી મહત્તા અને આડંબરની સ્થિતિથી ઉજવાય છે કે ઈતર જેને જેનેના બીજા જ્ઞાનપંચમી, ઓળીજી વિગેરે તહેવારને જૈનજનતાના તહેવારો તરીકે ઓળખતા નથી, પણ જૈનેતરમાં આબાલગોપાલ સુધીના લેકે જેના પર્યુષણને સારી રીતે ઓળખે છે, અને તેથી પર્યુષણ આવવાના હોય ત્યારે શ્રાવકેના પજુષણ આવવાની તૈયારી થઈ એમ બેલે છે, અને પર્યુષણ આવે ત્યારે શ્રાવકના પર્યુષણ આવ્યાં એમ કહે છે, અર્થાત્ સમગ્ર લેકમાં પ્રખ્યાતિ પામેલ એ કઈપણે જે જેનેને તહેવાર હોય તે તે માત્ર પર્યુષણને જ તહેવાર છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ આવી રીતે લેક અને લેકેન્સર બંનેમાં પ્રસિદ્ધિને મેળવેલ પર્યુષણને તહેવાર છતાં તેની આરાધનાને માટે યથાગ્ય રીતે શ્રી ચતુર્વિધ સંઘે તૈયાર થવું જોઈએ, અને પ્રતિવર્ષ જેમ જેમ એવી ઉંચી ઉચી રીતિએ પર્યુષણને તહેવાર ઉજવાશે તે થએલી પ્રસિદ્ધિમાં કાંઈ પણ વધારો થશે અને તે ટકશે. જે શ્રીસંઘ આરાધના કરે છે તેમાં જણાતી ગુટિઓને દૂર કરશે નહિ, તે તે પર્વને લૌકિક અને લેકેત્તર બંનેમાં પ્રસરેલે મહિમા દિનપ્રતિદિન હાનિ પામશે અને તેથી શ્રી ચતુર્વિધ સંઘ તે પર્વની ઉત્કૃષ્ટ આરાધનાને મેળવવામાં ચૂકશે અને અન્ય લેકમાં પણ કે તેની અનુમોદના કરીને ભવાંતરે ધર્મની પ્રાપ્તિ માટે બે ધિબીજનું સ્થાપન જે કરતા હશે તે સર્વ સૂકશે, તેથી કેઈપણ પ્રકારે પર્યુષણની મહત્તાને સાચવનારી અને વધારનારી એવી આરાધનામાં પ્રતિવર્ષ વૃદ્ધિ થવી જ જોઈએ. જૈનશાસનમાં પર્યુષણ એજ દીવાળી છે. આ પર્યુષણ પર્વ એજ સામાન્ય રીતે જૈનશાસનની દીવાળીને દિવસ છે. જગતમાં જેમ દીવાળીને અંગે તે આવે તે પૂર્વે ગયા વર્ષના બધાં ખાતાં ચકખાં કરવાં પડે છે, અને નવાં ખાતાં જ લખાય છે, તેવી રીતે જૈનશાસન કે જે મેલના પાયા ઉપર જ રચાએલું છે, અને કષાયના હાસરૂપી સ્વરૂપને ધારણ કરનારું છે, તે જૈનશાસનમાં ચાહે તે સાધુસાધ્વી હોય કે ચાહે તે શ્રાવકશ્રાવિકા હોય પણ તે સર્વ મહાનુભવોએ આ પર્યુષણના વખતે આખા વર્ષમાં બનેલા કષાયોને હિસાબ આ પર્યુષણના અંતે દિવસે ચેખે કરવાને છે. ચાહે તે ગયા વર્ષના પર્યુષણ પછીની રાતે કે ચાહે તે પર્યું પણને પ્રતિકમણની પહેલાં કે તે બંનેની વચમાં કેઈપણ પ્રકારે કષાદય થયો હોય તે તે સર્વનું ક્ષમાપન આ પર્યુષણને દહાડે જરૂર થવું જ જોઈએ. જગતમાં જેમ ચાહે તે કાર્તિક મહિને નવું Page #205 -------------------------------------------------------------------------- ________________ પર આગમજ્જાત ખાતું પડયુ` હાય, ચાહે તા ભાદરવા-માસામાં નવું ખાતુ પડયું હાય કે કાર્તિક અને આસાની વચ્ચે કેઈપણ વખતે ખાતું પડયું હાય, પણ તે બધાં ખાતાં દીવાળીએ ચેાકમાં કરી નવા વર્ષની નવી વહીમાં નવારૂપે જ લખાય છે, તેવી રીતે અહીં જૈનશાસનમાં પણ એક પર્યુષણથી ખીજા પર્યુષણની વચ્ચે થએલા કષાયાદય પર્યુષણાને દિવસે વાસરાવી દેવા અને બીજાને વાસરાવવાની સગવડતા કરી આપવી. ખમાવવાની માફક શમવાની જરૂર છે. વાચકે એ ધ્યાનમાં રાખવું કે જૈનશાસનની અંદર એકલું ખમાવવું એજ તત્વ તરીકે માનેલું નથી, પણ ખમાવવાની સાથે ખમવું એ પશુ તત્વ તરીકે જ મનાએલું છે, અર્થાત્ ખીજા મનુષ્યને વર્ષની અંદર થએલા આપણા અપરાધેા ખમવાને જેટલી લાગણીથી કહેવું તેટલી જ અલ્કે તેથી વધારે લાગણીથી જે જીવાએ આપણા અપરાધ કર્યાં હોય તે જીવાને ક્ષમા આપી, તે અપરાધનું કા બન્યું છે, છતાં પશુ બન્યું જ નથી એવી સ્થિતિમાં આપણા આત્માને લાવવા જોઇએ. યાદ રાખવું કે ક્ષમાપનાનેા પહેલા પાયા પાતાના આત્માને ખમવાના છે. જે મનુષ્ય અન્ય જીવાના અપરાધાને માફ કરવાને તૈયાર નથી, તે મનુષ્યને પાતે કરેલા અપરાધાની અન્ય જીવા પાસેથી માફી માગવાના મુદ્દલ હક નથી, આ પરમ પુનિત પર્યુષણા પર્વના લેત્તરમાં જે મહિમા પ્રસરેલા છે, તેની વાસ્તવિક જડ આ ક્ષમાપના જ છે, અને તેથી શ્રી ચતુર્વિધ સંઘે આ પર્યુષણા પવની મહત્તા જાળવવા ખમવા અને ખમવામાં એક સરખા રસવાળા થવું જ જોઈએ, અને તે દિવસે કોઈ પણ પ્રકારના વૈર–વિધ વાસી રહેવા જોઈ એ નહિ, વૈરિવરાધને વાસી રાખનાર સડેલા પાન જેવા શાસ્ત્રની મર્યાદા પ્રમાણે તા જે કેઈ સાધુ પર્યુષણા પહેલાંના વૈરિવરોધને જો પર્યુષણ પછી કેઈપણુ વખતે ખેલે તા શાસ્ત્રકાર Page #206 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ સ્પષ્ટ અક્ષરમાં જણાવે છે કે શાસનની કઈ પણ વ્યક્તિએ તે વિરોધની વાતને બોલનાર વ્યક્તિને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવું કે હે આર્ય! આ તમારું વાસી વૈરવિરોધનું વક્તવ્ય કઈ પણ પ્રકારે ગ્ય નથી. અર્થાત્ આવી રીતે વાસી વૈરવિરોધને અંગે બેલનારા તમે નાલાયક ઠરે છે. એવું કહેવા છતાં પણ જે તે પિતાની નાલાયકી બંધ કરે નહિ, તે શાસ્ત્રકાર સાફ અક્ષરોમાં જણાવે છે કે જેમ પાનના કરંડીઆમાંથી જે જે પાન સડેલું માલુમ પડે તેને તેને તેની બહાર કાઢી જ નાખે છે. તેવી જ રીતે આ વાસી કષાયની બાબતને બેલનારે જૈનશાસનરૂપી પાનના કરંડિયામાં સડેલા પાન જેવો છે, માટે તેને શાસનથી દૂર કરી દે. જૈનશાસનના જગતમાં જાય કે કયામતને દિવસ કર્યો? આ વસ્તુ સમજનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે મુસલમાન અને ક્રિશ્ચિયન લેકેને ક્યામત અને ન્યાયને દિવસ આખી દુનિયાના છ મરીને ઘેર કે કબરમાં ગયા પછી કઈ કાળાંતરે આવશે, પણ જૈનશાસનના ન્યાયને દિવસ તો દરેક વર્ષે આવી રીતે પર્યુષણને માટે નિયત થએલે છે. ક્ષમાપના સ્નેહીઓને કે વિરોધીઓને? આ વસ્તુને સમજનારા છતાં પણ કેટલાક તે વસ્તુને ઓળખાવનારા શબ્દોને દુરૂપયોગ કરે છે, જેમ કે ઈ મૂર્ખ છોકરાએ પિતાના પંડિતપિતા પાસે સાંભળ્યું કે માતૃવત વરાપુ અર્થાત્ જગતની સર્વસ્ત્રીઓ તરફ પિતાની માતાની માફક વર્તન રાખવું જોઈએ. આ વાક્ય કહેવાને ભાવાર્થ એ હતું કે જેમ પુત્રને માતા તરફ કેઈ પણ પ્રસંગે કઈ પણ કાળમાં, કેઈ પણ પ્રકારે વિકાર બુદ્ધિ થાય નહિ, તેવી રીતે જગતની કોઈ પણ સ્ત્રીને કઈ પણ પ્રસંગમાં કેઈ પણ અવસ્થાએ વિકૃત અવસ્થાવાળી દેખીને કઈ પણ Page #207 -------------------------------------------------------------------------- ________________ આગમત પ્રકારે વિકારવાળા થવું નહિ. આવા અર્થવાળા વાક્યને તે મૂર્ખ છોકરાએ સાંભળ્યું અને તે વાકયને મેગ્ય લાવાર્થ ન લેતાં ઉલટ ભાવાર્થ લીધે, અને અન્ય સ્ત્રીઓના મેળામાં પડી તેની છાતીએ હાથ લગાડવા માંડ્યો અને લેકેના ઠપકા અને માર ખાવાના પ્રસંગે પિતાનું વાક્ય માતૃવત પરાપુ એવું જે શીખવાડાએલું હતું તે કહેવા લાગે, અને જણાવ્યું કે મારી માના ખોળામાં પડીને હું સ્તનને ગ્રહણ કરું છું. આવી રીતની સાચા વાકયના દુરપયોગની સ્થિતિ વર્તમાન શ્રીસંઘમાં પણ ઘણી પ્રવર્તી ગઈ છે. ક્ષમાપનાના પગે લખવાની પદ્ધતિ ને તેનું કારણ શ્રીસંઘે સાંવત્સરિક પ્રતિક્રમણ કે જે બાર મહિનાના દેનું પડિકમણું છે, તે કરતાં ચતુર્વિધ સંઘને પ્રત્યેક ખામણાને વખતે ખમાવ્યા, તથા આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ અને ગણ એ સર્વને તથા શ્રમણ સંઘને હાથ જોડીને વળી જગતના સર્વ જીને પિતાના આત્મામાં ધર્મની ભાવનાની હયાતી છે, એમ જણવવાપૂર્વક ગાયાંય કક્ષા એ સૂત્ર કહીને ખમાવ્યા. છતાં જેઓ ક્ષેત્રાંતરે હેઈને તેઓની સાથે સાક્ષાત્ ક્ષમાપના તે પ્રતિક્રમણમાં તેમની હાજરી ન હોવાથી બની નહિ, તેઓને ક્ષમાની આપ-લે માલમ પડે નહિ, માટે તે માલમ પડવા ક્ષમાપનાત્રિકાઓ લખવાનું થાય તે અઘટિત ન હોય, છતાં તે પત્ર લખવાની હાલની રીતિ તે ઘણી જ અઘટિત છે. કેમકે જેઓની સાથે બારે મહિનામાં એક પણ વખત બેસવું કે બેલવું પણ થયું નથી, તેવાઓની ઉપર ખમતખામણને નામે પગે લખાય છે, અને તેને ખરો અર્થ જમાત ખામણામાં નહિ પણ માત્ર પ્રીતિ કે જે મેક્ષપ્રાપ્તિને માટે ઘણી જ ઓછી અનુકૂળ થાય તેની વૃદ્ધિને માટે જ તે પત્રને ઉપયોગ થાય છે. વળી જેની સાથે કાંઈ પણ બોલવું થયું છે અને તેથી તે સામા Page #208 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ પN ધણ કે આપણને ખોટું લાગ્યું છે અથવા ઠેષ થયે છે, એવી આસા. મીઓ ખેળીને હજાર મનુષ્યમાંથી એક પણ મનુષ્ય પત્ર લખતે હોય એમ જણાતું નથી. ક્ષમાપનાના લખાયેલ પાને પણ દુરૂપયેગ વળી કેવળ ખમવા-ખમાવવાની બુદ્ધિના ઈરાદાથી જ જે પત્ર વ્યવહાર કરવામાં આવે છે, તે પત્રવ્યવહાર પણ ઘણું જેને ખમવવાનું કાર્ય તે દૂર રહ્યું, પણ તેજ પત્રનું લખવું જે ઉત્તર ન આવે તે વૈરવિધની અગ્નિને સળગાવનારું થાય છે. તે સળગાવનાર મનુષ્યની એટલી પણ બુદ્ધિ નથી પહોંચતી કે જે તે તારી ખમાવવાની પવિત્ર બુદ્ધિથી પત્ર લખ્યો છે, તે પછી તે સામો મનુષ્ય પત્ર લખીને તારા અપરાધની ક્ષમા કરે અગર પત્ર લખ્યા વગર ક્ષમા કરે અથવા તે અણસમજને લીધે કષાયની શાંતિ ન કરી ક્ષમાપના ન કરે, તો પણ તું પિતે ક્ષમાપનાની ક્રિયાને આરાધકજ છે, અને એટલા માટે તેવા મનુષ્યએ ગો ૩વસમરૂ ત ાથિ મારાફના એ વાકય બરોબર ધ્યાનમાં રાખી પિતે ખમાવનાર હોવાથી આરાધક જ છે, તે લક્ષ્યમાં લેવું જોઈએ. જો એવી રીતે પોતાની આરાધના માટે પિતાને શાંત થવાની જરૂર છે, તે પછી પોતે આપોઆપ શાંત થવું અને જેની સાથે કાંઈ પણ વિરોધ થયેલ હોય તેની ઉપર કરેલી ક્ષમાપનાને કાગળ લખે, પછી તેને પત્ર ન આવે તે પણ પિતે તે સર્વથા આગમને અનુસારે આરાધક જ છે. પત્રવ્યવહારની પ્રથાએ કરેલી ઉપાધિ વળી આ પર્યુષણ પર્વના ખમતખામણના પત્રને સાધુઓને ત્યાં ઢગ થાય તે તેમની નિરૂપાધિપણની સ્થિતિ સમજનારાઓએ સમજવું જોઈએ કે તે વ્યાજબી થતું નથી, અને જે હકીકત બરોબર સમજવામાં આવશે તે લેખક પિતે પત્ર લખીને પોતે ખમાવવાની ફરજ અદા કરી છે, એમ માનીને આનંદ પામશે. એવા આનંદના કાર્યમાં મુનિમહારાજાએ તરફથી પત્ર કદાચ ન પણ આવે Page #209 -------------------------------------------------------------------------- ________________ આગમત અને બહુલતાએ લખ પણ તેઓને ઉચિત નથી, તેમ છતાં જેઓ પત્રના ઉત્તર ન આવવા માત્રથી પિતાને ખોટું લાગવાનું જણાવી સંવછરીના કાગળના ખમાવવાના પ્રત્યુત્તરની ઈચ્છા કે જાહેરાત કરવી, તે કઈ પણ શ્રદ્ધાસંપન્નને ઉચિત નથી. પરમહંત મહારાજા ઉદયનના ખામણું ધ્યાન રાખવું કે આ પર્યુષણના સાચા ખમતખામણને અંગે જ સિંધુ-સૌવીરના માલીક ઉદાયન મહારાજે ચંડઅદ્યતન મહારાજાને યુદ્ધ કરીને જીતી લીધેલે આખે માળવા પ્રાંત પાછા આપે હતે. અને ગુગારીને અંગે કપાળે કરેલું ચિહ્ન દબાવવા રત્ન, મણિ, સુવર્ણને પટ્ટ બંધાવ્યું હતું. આવી રીતની ખમતખામણાની સાચી સ્થિતિ સમજીને પર્યુષણ પર્વને મહિમા વધારવા તથા પિતાની થતી આરાધનાને માર્ગ સાફ કરવા સાચી રીતે ખમવા અને ખમાવવાના રસ્તા લેવા જોઈએ. મામિક વાત * આશ્રવ-બંધના સર્વથા હેયપણને છે અને સંવર-નિર્જરાના ઉપાદેયપણને ખ્યાલ ખ પછી વ્યવહારથી રત્નત્રયીની ઉત્કૃષ્ટ છે કે આરાધના છતાં વીતરાગ પ્રભુના શાસનથી દૂર રહેવાનું થાય છે. –“તપ અને ઉદ્યાન”માંથી Page #210 -------------------------------------------------------------------------- ________________ धर्म प्राप्ति की दुर्लभता (વિ. સં. ૧૯૯૦ અષાઢ વદ ૯ મહેસાણામાં પૂ. આગમતત્વજ્ઞાની બહથતગીતાર્થ ભગવંત ધ્યાનસ્થ સ્વ પૂ. આગમ દ્વારક આચાર્ય દેવશ્રીએ અજીમગંજના બાબૂલેક વંદનાથે આવેલા, તેમના માટે ખાસ હિંદી ભાષામાં આપેલ પ્રવચન પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ.શ્રીએ, પિતાના સંગ્રહમાંથી મેકલેલ, તેને ગ્ય સુધારા સાથે અહીં અક્ષરશઃ પ્રકાશિત કર્યું છે. સં.) जन्म-कर्मकी अनादि परंपरा धम्मरयणस्स जुग्मो० शास्त्रकार महाराज श्रीमाम् शांतिसूरीश्वरजी महाराज भव्यजीवों के उपकारके लिये धर्मरत्न प्रकरण नामके ग्रंथ में फरमाते हैं कि : इस संसारमें कई जीव अनादि कालसे भटक रहे है, अनादि विना सबब कोई चीज नहिं है. दृष्टांत कल देख गये. अंकुर और बीजका परस्पर कार्य कारण भाव है. विना बीज अंकुर नहीं होता है, उत्पत्तिशक्ति अनादि न होवे तो विना बीज अंकुर मान लिया जाय, किंतु दोनों की परंपरा अनादि से है यह मानता जरुरी है. __इसी तरहसे, जन्म मरण-और कर्मका संबंध अनादिकालसे है. जन्म भी विना कर्म कभी नहीं होता है. कर्म जन्म से बनता है इस, कारण से जन्म देखने से कर्मकी कल्पना करनी पडती हे. कर्मकी पेस्तर जन्म इस तरह कार्य कारणसे जन्म-कर्मकी परंपरा अनादि माननी पडती है. ___मानसिक, वाचिक, कायिक कोई भी प्रवृत्ति - सुंदर या असुंदर चलती है, तभी कर्म बंधाता है, इस कारणसे मोक्षके टाइम पर अजोगी गुणठाणा मानना पडता है. क्योंकि अयोगीगुणठाणा योग विनाका है वहां करमका बंध नहीं है, वहां मोक्ष माननेकी अडचण नहीं आती है. Page #211 -------------------------------------------------------------------------- ________________ આગમત योग प्रवृत्ति से कर्मबंध ___ शुभ या अशुभ मानसिक आदि प्रवृत्ति हो तो पुण्य पापका बंध होता है. इसी वास्ते भगवतीजी सूत्रमें प्रश्न किया कि सयोगीकेवली मोक्ष पाते हैं के नहीं ? सयोगी- मानसिक आदि प्रवृत्तिवाला वह सिद्धी गति पावे या नींह ? तो प्रभुने जवाब दिया कि कभी भी किसी कालमें भी सयोगी केवली मोक्ष पाया नही, पाता नहिं ओर पावेगा भी नही. क्योंकि सयोगी पनेमा कर्मबन्ध है. और कर्मबन्धकी दशामें कोई जीव सिद्धिगतिमें जा सकता नही हैं. ___अब दूसरी बात सम्यक्त्वी जीवका मोक्ष होता है अर्थात् सम्यग्दृष्टि जीव मोक्ष जरुर पायेंगे ए नियम है. तो फिर ए नियम कैसे किया कि - सब ही सम्यग्दृष्टि अर्धपुद्गल परावर्त जितने कालसे भीतर मोक्ष पायेंगे और दूसरी तर्क सयोगीकेवली जो केवलज्ञान पाये है वे कैसे मोक्ष न जायेंगे? यह प्रश्न ठीक है, समजनेलायक हैं. ___समकित दृष्टि का जो मोक्ष कहा है, वह भविष्यमें दूसरी अवस्थामें मोक्ष पायगा, समकित दृष्टि हुआ बाद सर्वविरति लेगा, क्षवकश्रेणि चढेगी और अवस्थांतर के बाद मोक्ष जरुर जायगा - इस हिसाबसे सयोगी केवली की अवस्थामें वे कभी भी सिद्धि गति नही पावेंगे. अलबत सयोगी केवली मोक्ष पाते है, मगर अयोगी केवली अवस्था पाये पाद सिद्धिगति पाते है. जब तक योग है तब तक कर्मका बंध है, जबतक कर्मका बंध है तब तक मोक्ष कभी नहिं मिल सकता है. मानसिक, वाचिक, और कायिकी प्रवृत्ति कर्मबन्ध कराये वगर रहेती नहिं है, सयोगी केवलीकी आखिर दशा तक कोइ कोइ प्रवृत्ति रहेगी ही तो भाव चढेगा केसे ? पहलेसे दूसरे, दूसरे से तीसरे सब जगह पर चढना होवे तो निर्जरा होती है, जिस समय आप भावकी वृद्धि मानोगे उसी समय बंध मानना पडेगा. Page #212 -------------------------------------------------------------------------- ________________ पुस्त। 3बंध-निर्जरा का समय हरेक समय जीवको कर्मका बंध और निर्जरा दोनों एक साथ मानी जाती हैं. कोइभी जीवको प्रतिसमय निर्जरा ओर बंध दोनों ही हो रहा है, पूर्व कालका कर्म भोगता है. भोगते कै समय निर्जरा जरूर होती हैं. कर्मका भोक्ता हरे समय होता है. अपन मनुष्यका आयुष्य, देवता देवगतिका आयुष्य हरे समय भोगता है. उस वखत जरूर निर्जरा करता है बंधन. संस्थान-संहनन वर्णादिक सब कर्मकुं भोगते है. इतनी निर्जरा जरूर करते हैं. सूक्ष्म एकेन्द्रियकुं लेंगे तो वो मी हरे समय निर्जरा करता है. करम भोगने के समय निर्जरा करता है. अब निर्जरा मान ली. बंध भी साथमें मान लेना पडेगा. जव तक ए जीव चलायमान होता है, कुछ भी क्रिया करता है, आंखकी पापणकुं चलाता है, उतनी क्रिया करनेवाला भी ८-७-६-१ कर्मका बंध करता है. लेकिन वह जीव कभी अबंधक नही मनाता हे. पेस्तर का कर्म उदयमें आता हे उसकी निर्जरा होती है. बंध भी हर समय होता है, बंध और निर्जरा एक समय हर गुणस्थानक पर मानना पडता है, तो गिरेगा या चडेगा. बंध ओर निर्जरा दोनों साथ रहेगा तो गिरेगा कि चडेगा ? बंध निर्जरा का व्याव० दर्शन ___कोठारमें धान भरा हुआ है मणो बंध निकालता है - शेर भर डालता हे - जरुर वह कोठार खाली हो जायगा, एक आदमी शेर भर निकालता हे - मण डालता है, शेर डालता हे शेर निकालता हे - शेर निकालता हे ओर कुछ भी डालता नहीं है, तो मण काढनेवाला यदि कुछ भी नहीं डालता है तो जलदी खाली हो जायगा, इसी तरहसे ए कोठारमे करमका डालना ओर निकालना होता हे. Page #213 -------------------------------------------------------------------------- ________________ આગમત महापुरुष चारित्रवान धर्म शुक्ल ध्यान में मशगुल हैं वे अप्रमत्त दशामें श्रेणि प्रारंभ करते हैं वहां मणो बंध निकालते है, किंतु डालता है थोडा और अविरति मिथ्यादर्शनवाला है, जोसकुं सच्ची श्रद्धा भी नहीं है. पापडं पाप माननेके लिये जो तैयार नहीं है. पाप काटने की बात तो दूर रही, मगर पापकुं पाप माननेके लिये तैयार नहीं है. वह थोडा निकालना है डालता है ज्यादह. याने निर्जरा कम और बंध अधिक करता है. मोक्ष मार्ग के माइल स्टोन सडक पर माइलका पत्थर लगाया है कि अमुक शहर अमूक माइल दूर है, अमदावादसे म्हेसाणा ४३ माइल, आगे चलो ऐसा माइलका पत्थर लगाया है, जिससे राहदारीकुं बडा संतोष होता है विना माइलस्टोनके मार्ग काटना बडा मुश्केल हे. आश्वासन होता है कि इतना आये, इतना रहा, इस आश्वासनसे पाँव जोरदार रहेता है. इसी तरह महापुरुषोंने मोक्षकी सडक बनाइ है उममें मोक्षके लिये चार माइल स्टोन बनाये. पत्थर पर ध्यान न देवे कि कितना आया कितना रहा! यह तलाश न कीया जाय तो ? चलनेवाला जल्दी थक जाता है। देखनेवाला देख ले कि इतना आया इतना बाकी रहा. तो चलनेमें तेजी आती है शास्त्रकारोंने मोक्षकी सडकपर पत्थर लगाये, जहां सम्यक्त्व आया वहां ७० कोडाकोडि सागरोपमकी मोहकी स्थितिमेंसे ज्ञानावरणीय, दर्शनावरणीयकी ३० कोडाकोडि सागरोपमकी स्थितिमेंसे, उडाकर एक कोडाकोडिकी भी अंदर स्थिति बना दी. मेसाणासे अमदावाद एक सरखी है आप मेसाणा डीसासे, पाटणसे, मारवाडसे या दिल्हीसे चारों तर्फसे आये किन्तु अब मेसाणासे अमदावाद ४३ मील रहा. इधर देखो अब मोक्षनगर एक कोडाकोड स्थिति बाकी है. अब ए पत्थर कौनसा ? यह सोचनेका है ? आगे वढो जहां दूसरा पत्थर आया श्रावकपणेका, वहांपर शास्त्रकारोंने कह दिया कि तुम नव पल्योपमकी स्थिति कम करके आये हो. Page #214 -------------------------------------------------------------------------- ________________ पुस्त। 3 तीसरा पत्थर साधुपणा - चारित्ररूप अब संख्याता सागरोपभ कम हुआ, संख्याता सागरोपम कम हुए विना कभी साधुपणा नहीं आता हैं. दोंसे नव पल्योपम तक श्रावकपणा ठेरता है. नब पल्योपममें बडासे बडा श्रावक कममें कम साधुपणा संख्याता सागरोपम के बाद होता है. एक ही सानरोपमका पल्योपम किया जाय तो दश कोडाकोड. होता है. क्रोडकुं क्रोडसे गुणो फेर दश पल्योपम से गुणो ऐसे संख्याता सागरोपम जब तुट जाय तब माधुपणा मिलता हे, द्रव्यसें ओर भाबसें १. अभव्य जीव द्रव्य चारित्र लेवे तब ६९ कोटाकोटि तोडता हे मोहनीयकर्मकी इतनी स्थिति काटता हे. द्रव्य चारित्र याने ? यहाँ यह सवाल हो सकता है कि-द्रव्यसें स्थिति तोडता हे हो साधुपणा क्यों मानता हे ? ____ अज्ञानी लडके के हाथमे कोहीनूर आया तो भाग्यशाली कहेगे. इसी तरहसे इधर धरमकी करणी द्रव्यसे प्राप्त हुइ वह नशीबदार जरुर है. द्रव्यचारित्रयदि न मानें तो नवग्रैवेयक तक अभव्य जाता है, वह कैसे ? पौङ्गलिक सुखकी अपेक्षासे भी जो चारित्र पाल रहा है उस चारित्रकुं द्रव्य चारित्र कहना पडेगा. आत्मा करमसें भारी हे उसकुं हलुकर्मी बनाना है. जो आत्मा हलुकर्मी नहीं होगा तो फिर मोक्ष कैसे पायगा, कर्मक्षयका ख्याल द्रव्यचारित्रवालेकुं नहीं होता है. द्रव्यचारित्र जो कहा है उसके भी प्रभावसे नव ग्रैवेयक तक जायगा द्रव्यचारित्रवाले की नरक तिर्यंच गति नही होती है - मोक्ष तो उसकुं नहिं चाहिए, द्रव्य चारित्रवालेकुं मोक्षका विचार नहीं है. दुःखकुं दूर करनेके लिये चाहता है वह उसकुं मिल जाता है - पौद्गलिक सुख उसकुं मिल जाता है. Page #215 -------------------------------------------------------------------------- ________________ આગમત अभव्य या मिथ्यादृष्टि देशविरति या सर्वविरति पाता हे वह दुःख दूर करनेसे भाग्यवान होता है नकलीपणा असलीपणे के पीछे हे, नकल असलके पीछे, मिथ्यादृष्टि अभव्योंका चारित्र द्रव्य कहेंगे वह नकली चारित्र मानेंगे, तो असली चारित्र जरुर मानना पडता है. जहां पर देशविरति चारित्र श्रावकपणा हुआ, एक पल्योपममेंसे नव पल्योपम हठान पडता है, साधुपणा में संख्याता सागरोपम हठाना पडता है यह बातसो शोचने जैसी है. श्रावक और साधुपणामें कितना फरक पडता हे, उपशम श्रेणिमें चढ जाय, ११वें गुणठाणे चढ जाय उसकुं वीतराग कहते हैं. चारित्रवाला होगा तो नवगैवेयक तक जाता है. केवलज्ञान पात हे. भाव चारित्र याने ? इसमें भावचारित्र किसकुं कहता है. त्यागकी चोट लगी या त्यागकी रमणता है, उसोका नाम भावचारित्र. गृहस्थपन अच्छा है साधुपतेसे क्या मतलब है ? ऐसे विचारवालोको ते. सम्यक्त्व भी आना मुश्केल है. अपनी अशक्तिके कारणसे मैं लोक नहीं हुं तब उसका नाम क्या हुवा ? भावचारित्र ? जो खरी दीक्षा है यह मेरा असली विश्रामस्थान हे - सच्चा त्याग ख्यालमें है, छोड देना ए सच्चा त्याग कहा जाता है, संसारके आरंभ समारंभ और अविरति अवश्य छोडने लायक है, मैं नही छोडता हुं वह बूरा है इसका नाम तो भावचारित्र हे, इससे अविरतिको छोड़नेमें ही उत्तमता है, ख्यालपर होने पर भी भावचारित्र दो घडी से ज्यादा नहीं होता है, अप्रमत्त में दो घडी से ज्यादा होवे तो केवलज्ञान होता है, साधुपणाको ए बात है.. ____ मूल बात पर अब आते है, साधुपनेमें. और वीतरागपणेमां जितना अंतर हैं इतना अंतर श्रावकपने और साधुपनेमें है शास्त्रमें भी इसके वास्ते कहा है कि देशविरति बाद चारित्र पानेमें संख्याता सागरोपम का अंतर होता है. वैसे वीतरागपने में भी उपशम श्रेणि और श्रपक श्रेणिमें भी इतना अंतर माना है. Page #216 -------------------------------------------------------------------------- ________________ पुस्त 3मोक्षमार्गकी आवश्यक बातें असली बात सोच लें. मोक्षकी सडक महात्माओंने बतलाई हे, प्रथम सम्यक्त्व ओर आगे नव पल्योपम देशविरति, उससे आगे चलो तो सर्वविरति वीतराग दशा ओर उपशम श्रेणि क्षपक श्रेणिका क्रमशः पत्थर है धांचीका बेल पूरा दिन चले तो भी उसकुं मालुम नही हैं कितना आया और कितना रहा ! चलना सीखा है, बस चलना इसी तरहसे मोक्ष शब्द सुनके चलना पकडा है. अब मोक्ष कितना दूर है मालुम नहीं हैं मोक्षके लिये प्रयत्न करता है मगर मोक्ष कितना शेष रहा ए मालुम नही है. पहेला पत्थर आया है या एक पत्थर शेष रहा है ? अब मोक्ष कितना दूर रह गया ? आदि. पहले पत्थरसे मालुम हो जाय. तीसरे पत्थरसे संख्याता सागरोपम निकल गया, वीतराग पत्थरमें घाती करम सब खतम हुआ. बात सच्ची! पत्थर ख्यालमें आवे जब बात अच्छी, हमारे लिये किस कामको ? सब शास्त्रकारोनें लिख दिया है. किंतु हमें कुछ दिमागमें उतरे तब न ? तो वहां यह समझना चाहिए कि जिस रास्तेमें मुसाफरी करनी पडती हे उसकी लिपि जरुर जाननी चाहिये. ए मोक्षकी सडक पर चलते हैं, तो मोक्ष जानने वालोंने जो लिपि लिखी है उसकुं जरुर जानना चाहिये. पापकुं पाप पिछाणे यह तो है प्रथम - पत्थर ! शब्द तो बडा सहेला है पापकुं पाप मंजुर करनेमें कोइ ना तो नहीं कहेंगा, सारा जगत पापकुं पाप मानता है, लेकिन पापकुं समजे जब पाप माने न ? पागल के हाथमें आई हुई समशेर सबकुं काटेगी, चाहे मित्र हो शत्रु हो ! माँ हो बाप हो! दीकरी हो पत्नी हो ! वह कुछ नहीं जानता है. अज्ञानीके हाथमें पाप शब्द आया तो सबकुं बुरा कहता है, मगर पापको पहचानता बहुत मुश्केल है. पापकुं जो पहाचानता नही है अगर पाप शब्दकुं पकड लिया तो कहो के पागलके हाथमें शमशेर आई. Page #217 -------------------------------------------------------------------------- ________________ - આગમત पापकी असली पहचान असली पापोंको पिछाणो तो सही, नवतत्व पढा कितना? असलमें करमका भेद जो नहीं जाणता है तो पाप कौन ? पुन्य कौन ? वह किस तरह पहचान सकेगा. गेहूंके कांकरेकुं जो पिछाणे नहीं तो गेहूंसें कांकरेकुं अलग कैसे करेगा ? इसी तरह कर्म जो नहीं मानता है ओर जानता है तो इसका १५८ जो भेद है उसका लक्ष नहीं देता है तो जाननेसे क्या ? १५८ प्रकृतिमें पुण्य कौन है ? पाप कोन हे ? मात्र पुण्य पाप बोल देनेसे क्या तत्त्वपाया ? ___अब आगे चलें! पापके भेदमें मतिज्ञानावरणीय, श्रुतज्ञानावरणीय, और केवलज्ञानावरणीयकुं में हरदम बांध रहा हूं, इससे मैं पाप बांध रहा हुं अवधिज्ञानावरणीय, मन ! पर्यवज्ञाना परणीय यह भी ख्यालमें आया जब तक दसमें गुगठाणे गया नहीं, सूक्ष्मसंपराय गुणठाणा तक नहीं गया तबतक तो ज्ञानावरणीय कर्म जरुर बंधाता है. गुमडा हो गया नींदमें भी उसमें पीप होता रहेता है इसी तरहसे संसारी आत्मा मति और श्रुतज्ञान पूर्ण पाया नही है. मोहनीय कर्म भी हर समय बंधाता है हर समय ज्ञानगुणका नाश हो रहा है. दर्शनरूप जो आत्माका स्वरूप है उसका भी नाश होता है. पाप क्या चीन है ? णाणंतरायदसगं णव बीए णी-असाय मिच्छत्तं । थावर दसणंरय तिणं, कसायपणवोस तिरियदुगं ॥१॥ इग-बि-ति-चउजाइओ कुखगइ उवधाय टुंति पावस्स । अपसत्थं वण्णचउ अपढमसंघयण-संठाणा ॥२॥ पापकी बंयाशी जो प्रकृति वो इन दो गाथामें बतलाई है, अंतराय भी सब पापमें माना हे, केवलज्ञान जहां तक नहीं पाया तब तक, पापमें गिरे हुए हैं, आन्मा की दशाका भान नहीं हुवा हैं, अविरतिकुं पाप Page #218 -------------------------------------------------------------------------- ________________ पुस्त 3माननेके लिये तैयार नहीं है, प्रत्याख्यान नहिं करना वह पाप है, पाप करना अच्छा बिलकुल नहीं हैं एसा मनमें आया नहीं, 'न्हाया इतना पुन्य' ए अन्यमतके हिसाबसे गिंनो तो जैन मतके हिसाबसे 'नहिं न्हाया इतना पाप' ऐसा नहीं माना. जिसका पञ्चक्खाण न हुआ इसका पाप लग रहा है. बारह जो अविरति है उसमें से जितनी अविरतिकुं त्याग नहीं किया उतना पाप है. पांचइंद्रियों का विषय छकाय और मनकी अविरति वो सब पाप है. विरति पुण्य है, विरति संवर है, आनेवाले पापकुं रोकने वाली है इस तरह माना नहीं, अविरतिकुं पापका द्वार मानना है, उस द्वारसे हरदम पाप चला आ रहा है, यह मानना बहुत कठिन है. ___अविरति जरुर पापही है, क्रोधादिकुं स्थूल दृष्टिसें पाप मानते हैं, जिस वखत आंख लालचोळ हो जाती है, होठ फफडने लग जाते हैं तो क्रोध भी एक जातका बुखार है, बुखार जैसा चिन्ह क्रोधमें होता है, गुस्सेके समय क्या होता है ? जरा विचारिये सामने आरिसा धरिये - क्या होता हे ? नेत्र लाल हो जाते है, नाक भी फूल जाता है गला सूसता है-शरीर गरम होता है, भोजन की अरुचि होती हैं जैसी बुखारकी हालत केसी ही हालत क्रोधकी ओर गुस्सा की. तो ए क्रोधकुं पिछानना चाहिये. जबतक तत्वकुं तत्व तरीके नहीं माने, अतत्वकुं अतत्व न माने तब तक क्रोधादिक भी ऐसा मनमें आता नहीं है. मिथ्यात्वका सामान्य लक्षण यह है कि - शुद्धदेवकुं शुद्धदेव तरीके न माने, अशुद्ध देवकुं अशुद्ध न माने, तो उसको मिथ्यात्व कहेते हैं, श्रावकका आठ वरसका लडका अरिहंतको देवके रूपमें और कंचनकामिनीके त्यागीकों गुरुके रूपमें ओर तीर्थंकरोंकी आज्ञाको धर्मके रूपमें मानता है दूसरे जो कुदेव है उनको कुदेव मानता है तो उसकुं समकिती कहाता है, बाबाने सिखाया कि यह अपना देव गुरु और धर्म ! यहांपर बाबाजीके वाक्यसे चल रहा है प्रतीति नहीं है. Page #219 -------------------------------------------------------------------------- ________________ આગમત पापकी मार्मिक पहचान ही सम्यक्त्व है। यद्यपि यह भी सम्यक्व पानेकी पूर्वभूमिका है लेकिन लडकेकुं हिसाबका ख्याल नही है. लडके की वात जाने दो ! अपन बडेकी बात करें. रोज अरिहंतकी पूजा करते हैं, साधुकुं वांदते हे, हम जैन है, इस हिसाबसे देव गुरु और धर्म मानते हैं, अढारह दोषसे रहित देव होते हैं पेस्तर सोचोके अढार दोषकुं दोष तरीके समजो अष्टादश दोषका अभाव होनेसे अरिहंत माने जाते हैं. "अण्णाण कोह माण" इत्यादि. अज्ञान जो ते यह प्रथम दोषहै. ओर दूसरा मद-अहंकार वह भी दोष है, इन दोषों को में आधीन हुं यह तुम्हारे ख्यालमें आना चाएिभ ओर जिसको दोष न होवे वो जिनेश्वर देव कहलाते हैं, तीर्थंकर महाराज अढार दोष रहित है मगर ए अढार दोषकुं दोष न माने तो क्या हालत होगी ? अढार दोष को गुण मानो तो तुम्हारे हिसाबसे तीर्थंकरकुं भी मूर्ख मानना पडे. प्रेम-क्रीडा-हास्य इन सबकुं आप दुष्ट मानते है क्या ! एक माणस अपनी पर प्रेम नहीं रखता है. तो क्या प्रेम चीज नहीं है ? गुप चुप बेठ रहें क्या दो घडी हँसना - नहीं हो क्या ? ए अपने लिये बेकार. अब सोचिये खुश नहीं होता है, इतना प्रयत्न किया परा खुश नहीं होता है. अब सोचो इनकुं अपन हास्य प्रेम ओर रतिकुं दोष मानते हैं ? दोष नहीं मानते हैं मगर अच्छा माना. तो जिनेश्वर भगवंतोंने अच्छे कुं निकाल दिया है. तीर्थंकरोंने गलती की कि अच्छेकुं छोड दीया, उत्तमतोवह जो बुरे को छोडे पर अच्छेकुं न छोडे. अपने हिसाबसे अच्छे कुं जिनेश्वरोने छोड दिया इसके लिये दीलगीरी होनी चाहिये तीर्थंकरका दर्शन करके उसके उपर दीलगीरी आनी चाहिये. पर तीर्थंकरोंने जो छोड दिया है वह शास्त्रदृष्टि से बरोबर है वे सब दोष है इनकुं छोडी अच्छा किया. हास्यादिककुं दोषके हिसाबमें डालो तो तीर्थंकरका तीर्थंकरपणा है जब हास्यादिक सबकुं दोषरूप पिछाणो तब क्या हुवा ? शुद्ध देवकुं शुद्ध देव मानने पर भी दोषकुं दोष मानना पडता है. जो दोषकुं दोष नहीं मानें तो जिनेश्वर भगवंतने कुलके रिवाजके अनुसार यह मानता है इतना ही कहाता है. Page #220 -------------------------------------------------------------------------- ________________ पुस्त। 3 गुरु हमकुं माने ? हम गुरुकुं क्यों माने? याचक दाताकु माने. दातार याचककुं माने यह क्या ? गुरु याचक मकान, भोजन-पाणी वस्त्र, दवा, पुस्तक वगैरह चीज गुरु अमारी पास मागते है. हम उनकुं देते है वास्ते वे याचक हम दातार, तो दातार याचक की सेवा करे कि याचक दाचक दातार की सेवा करे ? लेकिन दातार जिसको चीज दे रहा है उससे केइ गुना उस चीजके बदलेमें गुरु दे रहा हैं तो दातार कोण ? यह ख्यालमें आल ! मास्तरको पगार देते हो, मकान, कपडा दाक्तर भी मास्टर के लिये लाना पडता है. तो उपगारी मास्तर या अपन ? यह सब किंमतसे लडकेकुं तैयार किया यह ज्यादा है. अपने दे रहा हैं इससे ज्यादा वह दे रहा है, संसारसें तरनेका रास्ता वे बता रहे है - हम जो दे रहे है वो उसके आगे कुछ हिसाबमें नहिं. गुरुकों इस हिसाबमें माने जाते हे - जिन्होंने पांच आश्रवका त्याग किया हे इस हिसाबसे गुरु माने जाते है, जो आश्रव अच्छे है तो गुरु बेवकार हैं. आश्रव तो बुरे ही है तो सोचके बोलो, पांच आश्रवकुं बुरा समजो- बुरा मानो जब गुरुकी किंमत. पांच आश्रवकुं बुरा न मानो तो गुरुकी किंमत नहीं है. ___इससे यह नक्की हुआ कि पापकुं पाप माननें पहेला पत्थर कहा है, ८२ भेद मान लो तो पहेला पत्थर आया. देखिये ए प्रथम पाना कितना मुश्केल है ? ____इस मुजब मिथ्यात्व, अविरति कषाय योग ए चार कर्मकुं बांधनेका हेतु है. इससे आ संसारके सब जीव कर्मकुं बांध रहा है. तो करम और जन्म परंपरासे चला आता है वास्ते अनादि है. इस तरहसें जीवकुं अनादि कालसें संसारमें भटकना होता है. मनुष्य जीवन प्राप्त करना बडा मुश्केल है. इसमें भी धर्म जो है वो एक अमूल्य रत्न बरोबरी चीज है ए समजना वडा मुश्केल है. तो ए धर्मरत्न क्या उमदा चीज हे उसका विशेष वर्णन ग्रन्थकार आगे कैसे समजायेंगे हे विगेरे जो अधिकार वो आगे सुनायेंगे, ए समजकर जो प्राणी धर्म करता हैं वह यह भव परभव कल्याण मांगलिककी मालाकों प्राप्तकर मोक्ष सुखमें विराजित होता है. Page #221 -------------------------------------------------------------------------- ________________ FullIDMIN|||IIભ્યોnligIIIIIIIIMIHIIIIIIII- BIDણા||| I IIIIIIIIIII, HUDUMADON देवद्रव्य विचार Fિ HI-NIHસ્તા પરમપૂજ્ય, આગમતત્વતલસ્પર્શીજ્ઞાતા, શિલાણાનરેશપ્રતિબંધક, ધ્યાનસ્થ સ્વ. આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રીએ શાસનના અનેક કાર્યોમાં ગુંથાયેલ હોવા છતાં પિતાની કૃત સંપદાને લાભ વારસામાં ભવ્ય જીને મળી રહે, તે શુભ આશયથી સમયે સમયે મળતા અવસરના સદુપયેાગ રૂપે નાના–મેટા અનેક ગ્રંથ રત્નનું નવનિર્માણ કર્યું છે. જેમાં સંસ્કૃત, પ્રાકૃત, ગ્રંથે ઘણા છે, ગુજરાતીમાં પણ અમુક ગ્રંથ છે, પણ હિંદીની રચના ખૂબ જ જૂજ છે. પૂ. આચાર્યદેવશ્રી “જન્મથી ખેડા પ્રાંતના છતાં વિશિષ્ટ ક્ષપશમના બળે હિંદી ભાષા ઉપર પણ અદ્ભુત પ્રભુત્વ ધરાવતા હતા.” તે હિંદી રચનાઓ પરથી સ્પષ્ટ જાણવા મળે છે. પ્રસ્તુત કૃતિ પૂ આગમસમ્રાટું આગમોદ્ધારક આચાર્યદેવશ્રીએ (પ્રાયઃ વિ. સં. ૧૯૭૪-૭૫ની દેવદ્રવ્યની ચર્ચા વખતે) વિ. સં. ૧૯૭૭ થી ૧૯૮૩ના ગાળામાં ગુજરાત-સૌરાષ્ટ્ર બહારના પ્રદેશેના ચાતુર્માસ કે વિહારકાળમાં બનાવી હોય એમ અનુમાન છે. ચેકસ માહીતી પ્રયત્ન છતાં મળી નથી સ્તલામની શેઠ 2ષભદેવજી કેશરમલજી જૈન પેઢીના જુના રેકડમાં આ કૃતિ જીર્ણ અવસ્થામાં હતી, પૂ૦ વયેવૃદ્ધ, સ્થિતપ્રજ્ઞ, ધર્મસ્નેહી, ગણીવર્ય શ્રી ગેલેક્સસાગરજી મહારાજને આ કૃતિ ખૂબ જ ઉપયોગી અને સચોટ લાગવાથી વિ. સં. ૨૦૨૩માં ત્ર. કે. પેઢી રતલામ તરફથી પુસ્તિકાકારે પ્રકાશિત પણ કરાવી. વેજલપુરમાં ૧૫૦ સાધુ-સાધ્વીઓની થએલી સ્મરણીય આગમન વાચના (વિ. સં૨૦૨૪ પૌષ સુદ પથી ફાગણ સુદ ૫) દરમ્યાન Page #222 -------------------------------------------------------------------------- ________________ पुस्त। 3પૂ. ગણીવર્ય શ્રી કૈલોક્યસાગરજી મ. પાસે આ પુસ્તિકા જોઈ અને પૂ૦ આગોશ્રીની ઓજસ્વિની શૈલિમાં લખાએલ દુર્લભ તે હિંદી કૃતિને “આગમત”ના જિજ્ઞાસુ વાચકને ઉપયોગી ધારી व्यवस्थित३ सपान ४२री मी सालार मायामा मावे छ. सं.) ___ चैत्यद्रव्य याने देवद्रव्य के विषय में किसी का उज्र नहीं है, क्योंकि जो लोग चैत्यको या चैत्य में विराजमान की हुई भगवान की मूर्ति को मानने वाले हैं, उनको यह मालूम ही है और माना हुआ भी है कि चैत्य और प्रतिमा जैसी वस्तु की हरदम हयाती के लिये और तरक्की के लिये द्रव्य की जरुरत रहती ही है, द्रव्य शब्द का माइना केवल पैसा रुपया ही नहीं है, लेकिन कोई भी चीज मन्दिर की या मूर्ति के सम्बन्ध की हो चाहे पीछे वह चीज उपयोगी हो या बिन उपयोगी हो लेकिन उसको देवद्रव्य या चैत्य द्रव्य कहा जाता है, और उस द्रव्य का किसी भी तरह से नाश करना या अपने उपयोग में लेना साधु या श्रावक कोई भी हो लेकिन उसको डुबाने वाला ही है. ऐसा नहीं समझना कि उपयोगी द्रव्य जो होवे उसका नाश करना यही दोष का कारण हो, किन्तु जो द्रव्य चैत्य में उपयोगी नहीं है, वैसे का नाश होने में दोष कैसे लगे ? क्योंकि जो द्रव्य वहां पर बिन उपयोगी है वह भी देवद्रव्य होने से नाश करने वाले को उपयोगी द्रव्य के जैसा ही दोष करने वाला है, इसलिये श्रीमान हरिभद्र सूरीजी महाराज उपदेशेपद में दोनो तरह के द्रव्य का नाश करने वाला साधु होवे तब भी उसको अनन्त संसार रुलने का कहते हैं, देखिये यह पाठ. " चेइयदव्य-विणासे तद्दबविणासणे दुविह भेए। साहू उवेक्खमाणो अणंत संसारिओ भणिओ ॥४१५॥ याने जो चैत्य द्रव्य अपनी लापरवाही से नाश पावे वो नया हो या जूना याने उपयोगी या बिन उपयोगी दोनों तरह के चैत्यद्रव्य का नाश करने वाला तो अनन्त संसारी होवे ही, लेकिन उसकी उपेक्षा करने वाला १० Page #223 -------------------------------------------------------------------------- ________________ ७० આગમત उपेक्षक याने लापरवाही करने वाला श्रावक भी अनन्त संसारी होता है तथा साधु महात्मा जो कि सर्व सावध व्यापार से निवृत्त हुए हैं, वे भी वैसे देवव्य के नाश की उपेक्षा करे तो अनन्त संसारी कहे हैं। इसी माया की व्याख्या में टीकाकार महाराज मुनिचन्द्रसूरि भी यहो बात स्पष्ट रीति से फर्माते हैं देखिये वह पाठ___ "इह चैत्यद्रव्यं क्षेत्रहिरण्यग्रामधनवास्त्वादिरूपं, तत्तत्समयवशेन चैत्योपयोगितासम्पन्न, तस्य विनाशे चिन्तानियुक्तैः पुरुषैः सम्यगप्रतिजागर्यमाणस्य स्वत एव परिभ्रंशे सम्पद्यमाने, तथा तद्र्व्यविनाशने चैत्यद्रव्यविलुण्टने परैः क्रियमाणे, कीदृशे इत्याह द्विविधभेदे वक्ष्यमाण-विनाशनीयद्विविधवस्तुविषयत्त्वेन द्विप्रकारे, साधुः सर्वसावधव्यापारपराङ्मुखोऽपि यतिरुपेक्षमाणो माध्यस्थ्यमवलम्बमानोऽनन्तसंसारिकोऽपरिमांणभवभ्रमणो भवति, सर्वज्ञाज्ञोल्लङ्घनात्" __इसका यह भावार्थ है कि “ मन्दिर या देव के लिये क्षेत्र, सोना, गांव, बगीचा या मकान आदि चीज उस समय के संयोग से चैत्य उपयोगी मिली. उसका अच्छी तरह से बन्दोबस्त नहीं करने से नाश होवे या चैत्य द्रय को दूसरा अस्त व्यस्त कर देवे तो सर्व सावध के काम से हटगया हुआ ऐसा साधु भी इन दोनों तरह के नाश में मध्यस्थपना करे तब भी अनन्त संसारको रुलने वाला होता है । क्योंकि साधु ने चारित्र का मूल जो सम्यक्त्व और उसको जड जो सर्वज्ञ की आज्ञा है, उसका उल्लङ्घन कर दिया, याने आज्ञा से निरपेक्ष हो गया और इसीसे ऐसे नाश करने वाले का सम्यक्त्व नहीं रहता है याने मिथ्यात्व पाया हुआ हैं, धर्म को वह नहीं जानता है या तो नरकादि दुर्गति में उसने पेश्तर आयुष्य बान्ध लिया है, क्योंकि उपर्युक्त ग्रन्थ और उसकी टीका में साफ २ फर्माया है कि__चेइय दव्वं साहारणं च जो दुहति मोहिमतीओ। धम्म व सो ण याणति अहवा बद्धाउओ पुब्बिं ॥४१४॥ चैत्यद्रव्यं चैत्यभवनो Page #224 -------------------------------------------------------------------------- ________________ पुस्त। 3पयोगि धनधन्यादि काष्ठपाषाणादि च तथा साधारणं च द्रव्यं तथा विधव्यसनप्राप्तौ शेषद्रव्यान्तराभावे जिनभवन-जिनबिम्ब-चतुर्विध श्रमणसङ्घ-जिनागमलेखनादिपु धर्मकृत्येषु सीदत्सु सत्सु यदुपष्टम्भकत्वमानीयते, तत्र यो ब्रह्मति विनाशयति, कीदृशः सन्नित्याह, मोहितमतिको लोभातिरेकेण मोहमानीता मोहिता मतिरस्येति समासः धर्म वा जिनप्रणीतं स न जानाति । अनेन च तस्य मिथ्यादृष्टित्वमुक्तम् । अथवा, जाननपि किञ्चिद् धर्म बद्धायुष्को नरकादिदुर्गतौ पूर्व चैत्यद्रव्यादिचिन्ताकालात् प्राग इति" याने मूलगाथा में श्री हरिभद्र सूरिजी फर्माते हैं कि जिसकी बुद्धि मोह के आधीन हो गई है या जो धर्म को नहीं जानता है या पेश्तर (दुर्गति का) आयुष्य बांध चुका है वैसा मनुष्य ही चैत्य द्रव्य या साधारण द्रव्य का नाश करे. टीकाकार महाराज भो यही फर्माते हैं कि चैत्य भवन के लिये उपयोगी धन धान्य विगैरहः हो या काष्ठ पाषाण वगैरः हो उसका या अगर तकलीफ के वक्त दूसरा द्रव्य न होने से जिन भवन जिनेश्वर की मूर्ति चतुर्विध संघ या जैन शास्त्र का लिखाना वगैरः धर्म कार्य नाश पाते हुए बचाने के लिये [ ऋद्धिमान् श्रावकों ने अपनी तरफ से इकट्ठा किया हुआ] साधारण द्रव्य का जो नाश करता है, वह अनंतानुबंधी लोभ से घिरी हुई बुद्धि वाला है, या धर्म को नहीं जानता है, अगर तो चैत्यद्रव्यादिका प्रसंग करने से पेश्तर नरकादिक का आयुष्य बांधा हुआ हैं. ___ उपर्युक्त सटीक गाथा से वाचकों को मालूम हो गया होगा कि देवद्रव्य का भक्षण, नाश या नाशकी उपेक्षा करनी साधु या श्रावक दोनों के लिये अनंत संसार देने वाली है । ऐसा ख्याल कभी भी नहीं करना कि साधुवर्गही अपने वर्ग के लिये या श्रावक वर्ग के लिये जोखमदार है और श्रावक वर्ग अपने अपने श्रावक वर्ग के लिये ही जोखमदार है, क्योंकि दो तरह का नाश जो ऊपर गाथाकार ने कहा है, उन दोनों ही तरह के नाश को दिखाते हुए खुद ग्रन्थकार ही खुलासा करते हैं देखिये ! Page #225 -------------------------------------------------------------------------- ________________ આગમત ___“जोग्गं अतीयभावं मूलत्तरभावओ अहव कट्ठ। जाणाहि दुविह भेयं सपक्खपरपक्खमाइं च ॥४१६।। जोग्गं चैत्यगृहनिष्पत्तौ समुचितमेकं, द्वितीयं तु अतीतभावं चैत्यगृहनिष्पत्तिमपेक्ष्य समुत्तीर्ण योग्यतापर्यायं लग्नोत्पाटितमित्यर्थः। मूलोत्तरभावतो वा काष्ठमुपलक्षणत्वात् , उपलेष्टकादिकमपि ग्राह्यं, जानाहि द्विविधभेदं विनाशनीयम् । इह मूलभावापन्नं स्तम्भकुम्भिकापट्टादि योग्यं काष्टदलम् , उत्तरभावापन्नं तु पीठप्रभृत्युपर्याच्छादकतया प्रवृत्तम् । इत्थं विनाशनीयद्वैविध्यात् विनाशनं द्विविधमुक्तं । संप्रति विनाशकभेदात्तदाह-स्वपक्षपरपक्षादि वा । स्वपक्षः साधुश्राविकादिरूपः परपक्षस्तु मिथ्यादृष्टिलक्षणो, यश्चैत्यद्रव्यविनाशकः, आदिशब्दाद मिथ्यादृष्टिभेदा एके गृहस्थाः पाखण्डिनश्च चैत्यद्रव्य विनाशका गृह्यन्ते, ततोऽयमभिप्रायःयोग्यातीतभेदाद् स्वपक्षपरपक्षगतयोहस्थ पाखण्डिरूपयोर्वा विनाशकयोर्भेदात् प्रागुक्तं तद्रव्यविनाशनं द्विविधभेदमिति ।। मूलकार श्री हरिभद्रसूरिजी फर्माते हैं कि चाहे उपयोग में आवे ऐसा द्रव्य हो चाहे निरुपयोगी ही हो, या मूलभूत द्रव्य हो चाहे उत्तरभूत द्रव्य हो, चाहे काष्ठ ही हो लेकिन इसका नाश स्वपक्ष परपक्ष मिथ्यादृष्टि गृहस्थ या पाखण्डी करे तो उसकी उपेक्षा करने वाले साधु भी अनन्त संसारी होता है, टीकाकार भी बात यही करते है. उपर्युक्त पाठ से यह साफ साफ मालूम होता है कि साधु श्रावक या मिथ्यादृष्टि किसी से भी देवद्रव्य का नाश होता हो उसको उपेक्षा करनी धर्मिष्ट को लाजिम नहीं है, इससे आचार्य महाराज हरिभद्र सूरिजी सम्बोधप्रकरण में भी फर्माते हैं, कि ___“जिणपवयणबुदिडकर, पभावगं णाणदंसणगुणाणं जिणधण मुविक्खमाणो दुल्लहवोहिं कुणई जीवो ॥९९।। जिण० भक्खंतो जिणदव्वं अणंतसंसारिओ भणिओ ॥१००॥ जिण० दोहंतो जिणदव्यं Page #226 -------------------------------------------------------------------------- ________________ Yस्त 3-d दोहिच्चं दुग्गयं लहइ ॥१०१॥ चेइयदव्वं साहारणं च भक्खे विमूढमणसावि। परिभमइ तिरियजोणीसु अण्णाणत्तं सया लहइ ॥१०३॥ भक्खेइ जो उविक्खेइ जिणदव्वं तु सावओ। पण्णाहीणो भवे जीवो लिप्पइ पावकम्मुणा ॥१०४॥ चेइय दबविणासे रिसिघाए पवयणस्स उड्डाहे । संजइ चउत्थभंगे मूलग्गी बोहिलाभस्स ॥१०५॥ चेयदबविणासे तदयविणासणे दुविहभेए । साहू उविक्खमाणो अणंत संसारिओ भणिओ ॥१०६॥" श्रीमान हरिभद्र सूरिजी फर्माते हैं कि जैन प्रवचन की वृद्धि करने वाला ज्ञान दर्शन गुण की प्रभावना करने वाला ऐसा जो देवद्रव्य है, उसके नाश की उपेक्षा करने वाला जीव दुर्लभवोधिपना करता है याने भवान्तर में भी उसको सम्यक्त्व भी प्राप्त होना मुश्किल है. इसी तरह १०० मी गाथा में कहा है कि बैसे द्रव्य का भक्षण करने वाला अनन्त संसारी है ऐसा ज्ञानियों ने कहा है फिर १०१ में कहते हैं कि वैसे देवद्रव्य का द्रोह करने वाला जीव दुर्भाग्य द्रोहीपणा और दुर्गति को पाता है. १०२ में चैत्यद्रव्य साधारण द्रव्य का भक्षण अज्ञानता से जो भी करता है तिर्यञ्च की योनि में जाता है और हरदम अज्ञानी रहता है. १०४ में जो श्रावक देवद्रव्य का भक्षण करे या देवद्रव्य के नाश की उपेक्षा करे वह श्रावक एसे पाप कर्म से बन्धाता है कि जिससे उसका (भव भव में) बुद्धि रहितपना होता है. १०५ में देवद्रव्य का नाश करे, साधु की हत्या करे, शासन की उड्डाह करे, या साध्वी के चतुर्थ व्रत का भङ्ग करे इन चारों में से कोई भी कार्य करे तो सम्यक्त्व की प्राप्ति में मूल में अग्नि लगाता है। १०६ चैत्यद्रव्य का नाश बेदरकारी से होबे अगर उस द्रव्य का दोनों पक्ष में से किसी भी पक्ष का नाश होवे तो वह अनन्त संसारी होता है । इन उपर्युक्त वाक्यों से देवद्रव्य का नाश करने में या उपेक्षा करने में कैसा दोष है ? यह वात वाचकों को स्पष्ट रीति से मालूम हो गई होगी. देवद्रव्य के नाश में या उसकी उपेक्षा में ऐसा दोष देखकर कितनेक Page #227 -------------------------------------------------------------------------- ________________ ७४ આગમત भद्रिक लोग देवद्रव्य की व्यवस्था से या देवदव्य के प्रसङ्ग से ही दूर रहते हैं, लेकिन यह दूर रहना आत्मा का उद्धार करने से दूर रहना ही है, क्योंकि जगत् में जैसे अग्नि दुरुपयोग से रखी जावे तो बडा जुल्म करती है, ऐसा प्रत्यक्ष सुनते हैं और देखते भी हैं, तथापि अग्नि का निरुपयोगीपना नही मानते हैं. लेकिन सावधानी से अग्नि सेवन करते हैं, क्योंकि उसी से ही खान पानादि बनने द्वारा जीवन का निर्वाह है. इसी तरह से इधर भी देवद्रव्य के नाश में और उपेक्षा में अपरिमित दोष है, लेकिन रक्षण में और बढाने में फल भी वैसा ही है. देखो ! श्रीमान् हरिभद्रसूरिजी क्या लिखते हैं "जिणपवयणवुदिडकरं पभावगं णाणंदसणगुणाणं । रक्वतो जिणदव्यं परित्तसंसारिओ भणिओ ॥९८॥ जिन प्रवचन की वृद्धि करने वाला और ज्ञान-दर्शन गुण की प्रभावना करने वाला ऐसा जिनद्रव्य है इससे उसकी रक्षा करने वाला जीव 'परित्त संसारी' याने बहुत कम संसार वाला होता है. ___श्रीमान् हरिभद्रसूरिजी का सम्बोध प्रकरण में कहा हुआ यह वाक्य रक्षा का कैसा फल दिखाता है, वह देखिये ! उपदेश पद में भी यहो फर्माते हैं, देखिये वह पाठ जिगपवयणवुदिडकरं पभावगं णाणदंसणगुणाणं! जिन प्रवचनवृद्धिकरं भगवदर्हदुक्तशासनोन्नतिसम्पादकम् अतएव (प्रभावक) विभावनं विस्तारहेतुः। केषामित्याह-ज्ञानदर्शनगुणानाम् । तत्र ज्ञानगुणा वाचना पृच्छनापरावर्तना अनुप्रेक्षा-धर्मकथालक्षणाः, दर्शनगुणाश्च सम्यक्वहेतवो जिनयात्रादिमहामहरूपाः, रक्षेत्रायमाणो जिनद्रव्यं निरूपितरूपं, साधुःश्रावको वा परित्तसंसारिकः परिमितभवभ्रमणभाग भवतीति । तथाहि-जिनद्रव्ये रक्षिते सति तद्विनियोगेन चैत्यकार्येषु प्रसन्नमुत्सर्पत्सु भविनो भव्याः समुद्गतो दग्रहर्षाः निर्वाणावन्ध्यकारणबोधिवीजादिगुणभाजो भवन्तीति। तथा, Page #228 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રૂ-જુ चैत्याश्रयेण संविग्नगीतार्थसाधुभिरनवरतं सिद्धान्तव्याख्यानादिभिस्तथा तथा प्रपन्च्ययानैः सम्यगज्ञानगुणवृद्धिः सम्यग्दर्शनगुणवृद्धिश्च सम्पद्यते । इति चैत्यद्रव्यरक्षाकारिणो मोक्षमार्गानुकूलस्य प्रतिक्षणं मिथ्यावादिदोषोच्छेदस्य युज्यंत एव परीत्तसंसारिकबमिति ॥४१७॥ मूलगाथा सम्बोध प्रकरण जैसी होने से अर्थ उसी मुजब जानना. टीकाकार मुनिचन्द्र सूरिजी फर्माते हैं कि भगवान अरिहंत महाराज के शासन की उन्नति करने वाला और इसी से ही वाचना पृच्छना परावर्तना अनुपेक्षा ओर धर्मकथा रूप ज्ञान का और जिनेश्वर महाराज के यात्रादिक महा महोत्सव रूप दर्शन गुण का विस्तार हेतु भूत द्रव्य है, उसकी साधु या श्रावक रक्षा करे तो थोड़े ही भव में मोक्ष जाता है, क्योंकि जिन द्रव्य से मन्दिर के कार्य बड़े उन्नति में आवे और वह उन्नति देखकर भव्य जीव निर्वाण का मुख्य कारण जो बोधिबीजादि उनको देने वाला बड़ा हर्ष होवे और चैत्य के कारण से ही संविग्न गीतार्थ साधुओं का आना होवे और उसके पास विस्तार से सिद्धान्त के व्याख्यानादि सुनने से सम्यग्ज्ञान और सम्यग्दर्शन की वृद्धि होती है, इसी से चैत्यद्रव्य की रक्षा करने वाला मोक्षमार्ग के अनुकूल है और वह रक्षा करने वाला समय समय मिथ्यात्वादि दोष का नाश करने वाला होता है और इसी से कम भव में मोक्ष जाता है । देवद्रव्य का रक्षण करने से ऊपर कहे मुजब बहुत फायदा है, इसी से ही तो चैत्यद्रव्व का क्षेत्र हिरण्य, गाँव गौएं आदि के बचाव के लिये साधु को भी प्रयत्न करना ऐसा पञ्चकल्प भाष्यकार महाराज भी फर्माते हैं । और उसी उपर वादी शंका करता है कि सर्वथा परिग्रह से विरक्त त्रिविध त्रिविध परिग्रह के त्यागी महात्मा को इस कार्य से देवद्रव्य के बहाने से भी परिग्रह की रक्षा दोष क्यों नहीं लगेगा ? ऐसी की हुई शङ्का के समाधान में भी भाष्यकार महाराज साफ २ फर्माते हैं कि देवद्रव्य के रक्षण में सर्व Page #229 -------------------------------------------------------------------------- ________________ ૭૬ આગમજ્યાત उपाय से चारित्र वाले या अवारित्र वाले संघ को लगना ही चाहिये । देखिये वे गाथाएं 66 चोes चेइयाणं खेत्तहिरण्णाई गामगावाई | लग्गतस्स हु जइणो तिगरणसुद्धी कहं णु भवे ? ॥ १ ॥ roup एत्थ विभासा जो एयाई सयं विमग्गेज्जा । हु तस्स होइ सुद्धी अह कोई हरेज्ज एयाई ||२|| सव्वत्थामेण तर्हि संघेणं होइ लग्गियन्त्रं तु । सचरितचरित्तीर्ण एवं सव्वेसि सामण्णं ॥ ३ ॥ " “ शिष्य प्रश्न करता है कि चैत्य के लिये क्षेत्र हिरण्यादि और ग्राम गौ आदि में लगने वाले मुनिराज को त्रिकरण शुद्धि कैसे होगी ॥ १ ॥ १ शास्त्रकार फर्माते हैं कि जो ये क्षेत्रादि अपने मांगे तो मुनिराज को शुद्धि नहीं रहती, लेकिन कोई उसको हरण करे तो सर्व संघ को सर्व प्रयत्न से बचाव करना चाहिये और यह बचाने का प्रयत्न चारित्र वाले और चारित्र बिना के सर्व के लिये सरखा है । जिस तरह से साधु के लिये रक्षा करने में जरूरीपना दिखा कर परिग्रह दोष से महाव्रत बाधा नहीं है ऐसा भाष्यकार महाराज ने दिखाया उसी तरह से श्रीमान् हरिभद्रसूरिजी आवश्यक वृत्ति में भी कहते हैं कि धन धान्यादिक जो विषय के साधन हैं उसके रक्षण में गृहस्थ को रौद्र ध्यान लगता है, लेकिन चैत्य द्रव्य का रक्षण और वृद्धि रौद्र ध्यान का कारण कहा है, किन्तु प्रशस्त ध्यान है, देखिये वह पाठ " इह च शब्दादि विषय साधनं धनविशेषणं किल श्रावकस्य चैत्यधनसंरक्षणेन रौद्रध्यानमिति ज्ञापनार्थमिति " याने रौद्रध्यान के चौथे पाये का लक्षण कहते श्री जिनभद्रक्षमाश्रमणजी 'सद्दाइ विसय साधण धण' ऐसा कहकर धन का विशेषण शब्दादि Page #230 -------------------------------------------------------------------------- ________________ पुस्त: १- सु ७७ विषय साधन कहते हैं. इसका यही मतलब है कि श्रावक को चैत्यद्रव्य के संरक्षण में संरक्षणानुबन्धी रौद्रध्यान नहीं है. और यही बात जिनभद्रगणि क्षमाश्रमणजी ने विषय का साधन धनादिक के संरक्षण में परायण चित्त को रौद्रध्यान का चौथा भेद कहकर दिखायी है, देखिये यह गाथा - " साइविसय साहणघण संरक्खणपरायणमणिद्वं । " याने शब्दादि विषय का साधन भूत धन हो और उसके रक्षण में जिसका चित्त तत्पर होवे उसको ही रौद्रध्यान कहा जाता है. ये ऊपर कहे हुए पाठों से देवद्रव्य रक्षण का फल और देवद्रव्य रक्षण में रौद्रध्यान का अभाव सिद्ध हुआ, लेकिन रक्षण को इतनी परम कोटि से जरूरीयात हैं कि जिससे निशीथ भाष्यकार महाराज को देवद्रव्य के बचाव करने का प्रसङ्ग शृङ्गनादित कार्य में गिनाना पडा है और इसी से ही श्रीमान् निशीथ भाष्यकार महाराज और श्रीमान् बृहत्कल्प भाष्यकार महाराज चैत्यद्रव्य के रक्षण के लिये साधु को 'दगतीर' में आतापना करने की कहते हैं, याने उस आतापना की रीति से साधु को भी देवद्रव्य का रक्षण करना ही चाहिये, देखिये, भाष्य तथा चूर्णिकार महाराज आतापना की यातना के लिये फर्माते हैं कि जो साधु आतापना करे वह धृति और संहनन से दृढ़ होना चाहिये, और मनुष्य तिर्यञ्च के अवतरणादि मार्ग को छोड़कर साधु को साथ में रखकर राजा जहां पर गोख में बैठा हुआ आतापना देख सके या राजा का जाना जहां पर होता हो वहां कार्य (चैत्य उसके द्रव्य का नाश बचाने के लिये ) साधु आतापना करे । N टीकाकार भी यही कह रहे हैं कि चत्य का विनाश या चैत्य द्रव्य का विनाश आदि जो कार्य राजा के आधीन हो उसके लिये राजा को सन्मार्ग में लाने के लिये पानी के नजदीक भी साधु आतापना करे, लेकिन वह पानी का तीर राजा के अवलोकन पथ में या निर्गमन पथ में होना ૧૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ ७८ આગમત चाहिये यावत् राजा खुश होकर महाराज ! आतापना क्यों करते हो आपका जो कार्य इष्ट होवे या भोग चाहो तो मैं दउं, तब साधु कहे कि भोगादिक से मेरे कार्य नहीं है, लेकिन यह चैत्य और उसके द्रव्य का नाश रोकना वगैरा संध का कार्य है वह कीजिये ।। वृत्तिकार भी यही कहते हैं । देखिये भाष्य और वृत्ति का पाठ आलोयण णिग्गमणे ससहाओ दगसमीव आयावे । उभयजढो भोगजढे कज्जे आउटपुच्छणया ॥२४२९॥ चैत्यविनाश तद्रव्य विनाशादि विषयं किमपि कार्य राजाधीनं, ततो राज्ञ आवर्जनार्थ दकसमीपे आतापयेत् , तश्च दकतीरं राज्ञोऽवलोकनपथे, निर्गमनपथे वा भवेत् , तत्र चातापयन् ससहायो, नैकाकी, उभयदृढो धृत्या संहननेन च बलवान् , भोगजदेत्ति ग्रामेयकारण्यकानां तिर्यङ् मनुष्याणामवतारणमार्ग मनुजानां च स्नानादि भोगस्थानं वर्जयित्वाऽपरिभोग्ये प्रदेशे आतापयति, ततः स राजा तं महातपोयुक्तं आतापयन्तं दृष्टवा आवृत्तः सन् कार्य पृच्छेत् भगवन् ! आज्ञापय करोम्यहं युष्मदभिप्रेतं कार्य, भोगान् वा भगवतां प्रयच्छामि, मुनिराह महाराज ! न मे कार्य भोगादिभिर्वरः, इदं सङ्घकार्य चैत्या-विनाशनिवर्त्तनादिकं विदधातु महाराज इति। ___ ऊपर कहा इतना ही नहीं लेकिन आचार्य के दूसरे की आज्ञा से साधु को कार्य करने के प्रसङ्ग में भी शास्त्रकारों ने चैत्य द्रव्य की रक्षा के लिये ही आचार्य को बाहर जाने का दिखाया है। सोचिये ! जिन आचार्य महाराज को गोचरी जाने की मनाई है बाहर स्थण्डिल जाने की छुट नहीं है. उन आचार्य महाराज को भी दूसरे कारणों के माफिक चैत्य द्रव्य की रक्षा के कारण से बाहर जाने का होता है. जिस देवद्रव्य के लिये ऊपर के लेख में भक्षण का दोष दिखाया है और रक्षण का फायदा भी दिखाया है, वैसे देवद्रव्य के भक्षण से बचने की Page #232 -------------------------------------------------------------------------- ________________ पुस्त। 3और रक्षण में लगने की कितनी जरूरत है, वह वाचक गण आप ही आप समझेंगे। उपर लिखे मुजब क्षेत्र हिरण्यादि नाम गौ आदि द्रव्य के रक्षण की जरूरत है, इतना ही नहीं लेकिन खुद भगवान की पूजा का निर्माल्य भी कैसे बचाना और उसमें भी कितनी विधि रखनी और आशातना से बचना चाहिये, न बचे तो कैसा नुकसान होता है यह बात निम्न लिखित गाथाओं से मालूम हो जायगा। ___ "पुप्फाई ण्हवणाई णिम्मल्लं जं हवे जिणिंदाणं । जं ठावइ विहिपुव्वं जत्थासायणपरं ण हवे ॥१४७॥ जइवि हु जिणंगसंग णिम्मल्लं णेव हुज कइयावि । णिस्सीकं लोयगुणा ववहारगुणेहि णिम्मलं ॥१४८॥ भक्षण-पाउल्लंघण-णियंगपरिभोय-भूइकम्म परं । अविहिछावणमेवं णिम्मल्लं पंचहा वज्ज ।।१४९॥ तिरियभवहेउ भक्खणमणज्जजाईसु हविज उल्लंघो । दोहग्गं परिभोगो भूइ कम्मे आसुरी जाई ॥१५०॥ अविहिवणमबोहिलाहो हुन्जा णिदंसणाणित्थ । देवपुरंदरकुमरा सामत्थी अमरसंवरणिवा ॥१५१॥ जिनेश्वर महाराज के पुष्प वगैरा और स्नात्र का पानी विगैरेः जो निर्माल्य है वह भी विधि पूर्वक वहाँ स्थापना चाहिये कि जहाँ पर आशातना न होवे ॥१४७॥ जो कि जिनेश्वर महाराज के अङ्ग को लगा हुआ पदार्थ कमी भी निर्माल्य नहीं होता है, लेकिन लौकिक गुण और व्यावहारिक गुण की अपेक्षा से शोभा रहित होने से निर्माल्य गिना जाता है ॥१४५॥ उस निर्माल्य का भक्षण नहीं करना चाहिये १, पांव के नीचे नहीं लाना या उल्लंघन नहीं करना २, अपने शरीर के उपयोग में नहीं लेना ३, कामण टुमण वगैरा भूतिकर्म में उपयोग नहीं करना ४, अविधि से फेंकना नहीं ५, इस तरह से निर्माल्य की भी अविधि आशातना पांच तरह से वर्जन करनी चाहिये ॥१४९॥ अब इस निर्माल्य के भक्षण वगैरा Page #233 -------------------------------------------------------------------------- ________________ આગમત में दोष दिखाते हैं कि-निर्माल्य का भक्षण करने से तिर्यञ्च गति में रुलना होता है, उल्लंघन करने से अनार्य जाति में जन्म होता है, शरीर से परिभोग करने से दूसरे जन्म में दुर्भाग्यपना होता है. भूतिकर्म में उपयोग लाने से देवता में भी अधम जाति का देव होता है ॥१५॥ निर्माल्य को भी अविधि से स्थापन करने में आइन्दे जन्म में भी बोधि नहीं मिलती हैं. इस तरह से पांचों तरह के निर्माल्य के अपमान में हानि बताई, अब उसके लिये दृष्टांत दिखाये हैं. .. अनुक्रम से ये पांचों दृष्टांत हैं. भक्षण में देवकुमार, उल्लंघन में पुरन्दर कुमार, परिभोग में श्यामा, भूतिकर्म में अमरराजा और अविधि त्याग में संवरराजा, याने इन पांचों ने उपर कहे मुजब भक्षणादि किया और इससे तिर्यञ्च भव में रुलना आदि कियाँ ॥१५१॥ इससे श्रीमान् हरिभद्रसूरि फरमाते हैं कि अच्छे सज्जन आदमी को सर्वथा अविधि का त्याग करना चाहिये क्योंकि मोक्षमार्ग वाले को आशातना का त्याग करना वही मोक्ष कारण है। इस उपर के लेख से खुद देवद्रव्य का रक्षण करना कितना जरूरी है, वह तो मालूम हो गया होगा लेकिन आखिर की सम्बोध प्रकरण की गाथाओं से जरूर समझ में आ गया होगा कि निर्माल्य का भी विधि से उपयोग करना जरूरी है। ___देबद्रव्य के रक्षण में कितना फायदा है ? यह बात सीधे रूप से तो उपर दिखा चुके हैं, लेकिन अर्थान्तर से मी शास्त्रकार महाराज फर्माते हैं कि किसी एक साधु को उत्कृष्ट में उत्कृष्ट अनवस्थाप्य या पाराश्चिक प्रायश्चित्त करता भी हो लेकिन ऐसे मौके पर चैत्य द्रव्य का नाश होता होवे और उसको वह अनवस्थाप्य या प्रायश्चित्त वाला बचा दे तो उनका शेष पारा० या अन० प्रायश्चित्त एक दिवस से कुछ या बारह वर्ष के तप का होवे वह भी माफ होता है, वह पाठ इस लेख के आखिर के भाग में दिया है. Page #234 -------------------------------------------------------------------------- ________________ पुस्त। 3 आखिर में दिया हुआ श्री बृहतकल्पभाष्य और टीका का पाठ देखकर वाचको को मालूम होगा कि चैत्यद्रव्य का नाश रोके याने चैत्यद्रव्य की रक्षा करे तो अनवस्थाप्य ओर पारा० माफ होवे । अब सोचिये कि चैत्य द्रव्य के रक्षण में कितना बड़ा फायदा होगा कि जिससे बडा से बडा प्रायश्चित्त भी साफ हो जावे. और इस ही लेख से यह भी समझ सकोगे कि चैत्य द्रव्य का रक्षग नहीं करके भक्षण करने का रास्ता निकाले या उपेक्षा करें तो उसको कितना भारी दोष होता होगा वह ज्ञानी ही जान सक्ता है । क्योंकि अनवस्थाप्य और पारांचिक स्थान में भी कहे हुए अपराध इनसे कम मान गये. देवद्रव्य का भक्षण नहीं करना और रक्षण ही करना सिर्फ इतना ही कार्य गृहस्थों का नहीं है किन्तु और भी वृद्धि करने का भी कार्य उनका है यद्यपि साधु महात्माओं के लिये ये दोनों ही कार्य याने भक्षण नहीं करना यही है क्योंकि साधु महात्मा अकिञ्चन हैं और सामायिक सिवाय की प्रवृत्ति के त्यागी हैं, इससे साधु महात्मा वृद्धि का न तो अधिकारी है न तो करसक्ते हैं, लेकिन जो लोक सर्वथा परिग्रह के त्यागी नही है. और न तो जिन्होंने सर्व सावध छोडा है, वैसे गृहस्थ लोगों के लिये देवद्रव्य की वृद्धि करनी बहुत जरूरी है । देवद्रव्य की वृद्धि करने वाला क्या क्या फल पाता है इसके लिये पेश्तर देखिये उपदेश पद का पाठ : जिणपवयणवुद्धिकरं पभावगंणाण दंसणगुणाणं । वडहंतो जिणदवं तिथ्थयरत्तं लहइ जीवो ॥४१८॥ पूर्वाद्धव्याख्या पूर्ववत् । वर्द्धयन् अपूर्वापूर्वद्रव्यप्रक्षेपण वृद्धि नयन् जिनद्रव्यं, तीर्थकरत्वं चतुवर्णश्रीश्रमणसंघकर्तृत्वलक्षणं लभते जीवः ॥४१८॥ जैनशासन की वृद्धि करने वाला और ज्ञान दर्शन का विस्तार करने वाला ऐसा जिन द्रव्य को बढाने वाला जीव तीर्थङ्करपना पाता है। उपर के मूल के पाठ से वाचक जन साफ २ समझ सकेंगे कि देव Page #235 -------------------------------------------------------------------------- ________________ આગમત द्रव्य को बढाने में कितना बड़ा फल है ? क्योंकि जैन शासन में सिवाय तीर्थङ्कर पने के दूसरा बड़ा पद ही नहीं है और वह पद इस चैत्यद्रव्य की वृद्धि से मिलता है. ऐसी शङ्का नहीं करनी कि तीर्थंकर नाम कर्म बांधने के लिये शास्त्रकारों ने अरिहन्त आदि २० पदों का आराधन ही कहा है लेकिन वहां देवद्रव्य वृद्धि का उल्लेख नहीं है, ऐसी शंका नहीं करने का कारण यह है कि अरिहंतादि २० पद जिनकी आराधना से तीर्थंकर गोत्र का बन्ध और निकाचन होना माना है. उसमें अरिहन्त पद की आराधना मुख्य है और देवद्रव्य की वृद्धि मुख्यता से श्री अरिहन्त भगवान की भक्ति के लिये ही है, तो अरिहन्त की भक्ति के अध्यवसाय से देवद्रव्य बनाने वाला जीव तीर्थंकर पना पावे उसमें कौनसे ताज्जुब की बात है ? और इससे हो शास्त्रकार महाराज हरिभद्र सूरिजी देवद्रव्य वृद्धि करने वाले जीव को तीर्थकर नाम गोत्र का बन्ध दिखाते हैं. वह अतिशयोक्ति नही है । देवद्रव्य बढाने वाला उत्कृष्टाध्यवसाय में होवे तब तीर्थंकर पना पावे, लेकिन मध्यम या मन्द परिणाम होवे तब भी चैत्य और चैत्यद्रव्य का उपकार करने वाला गणधर पदवी और प्रत्येक बुद्ध पना पाता है, देखियेयह पाठ चेइयकुलगणसंधे उवयारं कुणइ जो अणासंसी । पत्तेयबुद्ध गणहर तित्थयरो वा तओ होइ ॥४१९॥ इस गाथा में श्रीमान् हरिभद्र सूरिजी फर्माते हैं कि पौद्गलिक इच्छा विनाका जीव चैत्य, कुलगण और संघ को जो सहारा देता है वह प्रत्येक बुद्धपना पाता है या गणधरपना पाता है या आखिर में तीर्थंकर भी होता है, आखिर में श्री हरिभद्र सूरिजी महाराज दिखाते हैं कि कम से कम परिणाम वाला भी देवद्रव्य वृद्धि करने वाला जीव सुर असुर और मनुष्य का पूज्य होकर कर्म रहित होकर मोक्ष जाता है देखो यह गाथा । परिणामविसेसेणं एत्तो अण्णयर भावमहिगम्म । सुरमणुयासुरमहिओ सिज्झति धुयकिलेसो ॥४२०॥ Page #236 -------------------------------------------------------------------------- ________________ पुस्त। 3- . परिणाम की तारतम्पता होने से कोई भी जघन्य परिणाम से देवद्रव्य की वृद्धि करने वाला सुर असुर मनुष्य से पूजित होकर कर्म रहित बनकर मोक्ष पाता है। अब सोचिये ! जिस देबद्रव्य की वृद्धि से चरम शरीरीपना प्रत्येक बुद्धपना गणधरपना और तीर्थंकरपना मिलता है, उस देवद्रव्य की वृद्धि करनी वह हरेक भव्यात्मा की फर्ज है कि नहीं? यह देवद्रव्य की वृद्धि होती है ऐसा मत समझिये, किन्तु श्रीमान् महावीर महाराज के वख्त भी श्रेणिक महाराजा तीनों ही काल सुवर्ण के १०८ जव से भगवान का पूजन करके देवद्रव्य बढाते थे, इस सोना के जवके विषय में मेतार्य मुनिका दृष्टान्त सभी भव्य जीवों के ख्याल में है, ही देखिये वह आवश्यक का अधिकार तत्थेव रायगिहे हिंडइ, सुवण्णकार गिहमागओ, सो य सेणियस्स सोवणियाणं जवाणमट्ठसतं करेइ, चेइयच्चणियाए परिवाडिए सेणिओ कारेइ तिसंज्झं । ___ मेतार्य मुनि वहां राजगृही में गोचरी फिरते हैं, सोनी के घर पर आये, वह सुनार श्रेणिक राजा के १०८ जब सोने के करता है क्योंकि श्रेणिक परिपाटि से चैत्य में पूजन ने लिये त्रिकाल १०८ जब करता है. . इसी तरह से श्रीमान् महावीर महाराज के वख्त में ही सिंधु-सौवीर के महाराज उदायन राजा की मूर्ति को जीवित स्वामी श्री महावीर महाराज की प्रतिमा के लिये चण्डप्रद्योतन ने बारह हजार गांव दिये हैं, देखिये महाराज यह पाठ विद्युन्मालिकृताय तु, प्रतिमायै महीपतिः। । प्रददौ द्वादश ग्रामसहस्रान् शासनेन सः ॥६०६॥ याने राजा चण्डप्रद्योतन ने विद्युन्माली देव की बनाई हुई जीवित Page #237 -------------------------------------------------------------------------- ________________ આગમત स्वामी की प्रतिमा को बार हजार गाँव हुकम से दिया। इतना ही नहीं लेकिन दूर में वीतभय में रही हुई प्रतिमा के लिये भी दशपुर शहर दिया. देवद्रव्य की वृद्धि जरूरी है इसीलिए तो आचार्य श्रीमान्, हरिभद्रसूरिजी ने सम्बोध प्रकरण में फर्माया है कि जब तक देवद्रव्य की वृद्धि नहीं होवे तब तक श्रावक को अपना धन नहीं बढाना चाहिए देखिये वह पाठ, प्रद्योतोऽपि वीतभयपतिमायै विशुद्धधौः। शासनेन दशपुरं दत्वाऽवन्तिकिपुरिमगात् ॥६०४॥ याने निर्मल बुद्धिवाला चण्डप्रद्योतन हुकम :से वीतभय में रही हुई प्रतिमा को दशपुर नगर देकर अवन्त पुरी गया. इस तरह से चैत्यों के लिये गांव दिये जाते थे इससे ही उसका हरण होने का सम्भव देखकर पंचकल्पभाष्यकार ने गांव गौ हिरण्य और क्षेत्र के लिये साधु को प्रयत्न करने का कहा है। जिणदव्य णाणदव्वं साहारणमाइ दव्धसंगहणं । ण करेइ जइ करइ णो कुजा णियधणप्पसंगं ॥३०॥ याने जब तक देवद्रव्य ज्ञानद्रव्य, और साधारण द्रव्य का संग्रह (वृद्धि) न करे तब तक अपने धन की वृद्धि नहीं करे, इसी तरह से करने वाला ही महा श्रावक तीर्थङ्कर पना पाता है, लेकिन इस विधि से विरुद्ध वर्तन करने वाला याने अपने द्रव्य बढावे लेकिन देवद्रव्यादि नहीं बढावे वह जीव दुर्लभ बोधि होता है, देखिये यह पाठ, एवं तित्थयरत्तं पावइ तप्पुराणओ महासडो । इय विहीविवरीओ जो सो दुल्लहबोहिओ हवइ ॥३२॥ याने उपर कहे मुजब देवद्रव्य की वृद्धि करने वाला जीव देवद्रव्य की वृद्धि के पुण्य से तीर्थंकरपना पाता है, और ऐसी विधि से विपरीत वर्तने वाला दुर्लभ बोधि होता है। Page #238 -------------------------------------------------------------------------- ________________ पुस्त। 3 इस उपर के पाठ को सोचते मालूम होगा कि जो साधु भगवान् की द्रव्य पूजा करे उसको अपने पास द्रव्य नहीं होने से मन्दिर का ही द्रव्य वापरना पडे और यह दोष बडा है ऐसा गिन (मान) कर श्री महा निशीथसूत्र में फर्माया है कि: सेभयवं जे णं केइ साहू वा साहुणी वा निग्गंथे अणगारे दबत्थयं कुज्जा से णं किमालवेज्जा ?, गोयमा! जे णं केइ साहू वा साहुणी वा निग्गंथे अणगारे दव्यत्ययं कुजा, से णं अजएइ वा असंजए वा देवभोइए वा दबच्चगेइ वा जाव णं उम्मग्गपइट्ठिएइ वा दुरुज्झियसीलेइ वा कुसीलेइ वा सच्छंदयारिएइ वा आलवेज्जा॥३८॥ हे भगवान ! जो कोई भी साधु साध्वी निर्ग्रन्थ अनगार द्रव्यस्तव करे उसको क्या कहना ? भगवान फर्माते हैं कि हे गौतम ! जो कोई भी साधु या साध्वी निर्ग्रन्थ अनगार द्रव्यस्तव करे तो उसको अयत असंजत देवभोजी देवार्चक यावत् एकान्त सन्मार्ग पतित शील रहित कुशील और स्वच्चन्द कहना ॥३८॥ याने जो निर्ग्रन्थ होकर भगवान का पूजन करे तव भी वह देवभोजी है याने देवभोजी होना यह साधु के लिये बडा में बडा दोष है और इसी से श्रीमान् हरिभद्र सूरिजी चैत्य वास को और देवादि द्रव्य के भोग अधमाधम दिखाते हैं। (चाल) પ્રકાશક : શ્રી આગદ્ધારક ગ્રંથમાળા વતી શાહ રમણલાલ જેચંદભાઈ ४१५४ ००१२, भु. ४५७०४. भु : श्री. यन्ति सास, संत नि. प्रेस, पी। २७, ઘેલાભાઈની વાડી, અમદાવાદ, Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્ર...હાં...જ... લિ........ ખરેખર! ભાવીના ભેદ અકળ અને અગમ્ય રહ્યા છે, અમારું માસિક પ્રકાશન જે પુણ્યશાળીના તન મનના અખૂટ પ્રયાસથી ખૂબ જ સુંદર વ્યવસ્થિત થઇ રહ્યું હતું. * * તે સ્વનામ ધન્ય ધર્મપ્રેમી શેઠશ્રી સારાભાઈ પોપટલાલ ગજરાવાળાના શ્રા, વ. ૧શુક તા. ૯-૮-૬૮ રાત્રે ૧૨-૪૫ હાર્ટ ફેલથી થયેલ આકસ્મિક સ્વર્ગવાસથી ખૂબ જ જમ્બર આંચકે અનુભવ્યો છે. : .:: શ્રદ્ધાળ અને ધગશવાળા તે પુણ્યાત્માના ધર્મ નેહભર્યા છે. વિવિધ સહકારના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. ભાવીની પ્રબળતાથી મન મનાવી અમે સ્વર્ગત આત્માની શાંતિ ઈચ્છીએ છીએ અને કૃતજ્ઞતાની દૃષ્ટિએ તેઓના સદ- ર ગુણે પ્રતિ શ્રદ્ધાંજલિ સમપીએ છીએ, * * , r , - ' - વ્યવસ્થાપક આગમત કાર્યાલય કીર્તિકુમાર એક મહેતા દિલીપ નોવેટી સ્ટાર લી. પ્રકાશક રમણલાલ જેચંદભાઈ કાર્યવાહક આગમે. ગ્રંથમાળા કપડવંજ ૧ના - - * * * * મહેસાણું * * 1. " Page #240 -------------------------------------------------------------------------- ________________ આગામોતિ I વીર નિ. સં. | જીવીerણો ૨૪૯૪ વિ. સં. ૨૦૨૪ जुग्गो धम्मस्स આગમ સં. ૧૯ નિજ મળિો કાર્તિક ધર્મઆરાધનાની સફળતા માટે ૨૧ ગુણની આવશ્યકતાનું રહસ્ય (ગતાંકથી ચાલુ) શું બળાત્કારથી ધર્મ થાય ખરે! તમે અહીં એ પ્રશ્ન ઉઠાવશે કે શું ધર્મ બળાત્કારથી પણ થાય છે ખરો? ઠીક ! તમારા પ્રશ્નને આપણે ધીરજ પૂર્વક વિચાર કરીએ! - આ પ્રશ્ન સમજવા માટે એક ઉદાહરણ છે તે વિચાર! શ્રેષીપુત્રનું દષ્ટાંત એક શ્રીમંત શેઠ છે, શેઠ ઘણે વિદ્વાન છે, વિદ્વાન છે તે જ તે ધર્મનિષ્ટ છે. તેની ધર્મશ્રદ્ધા અતુલ છે, ધર્મની પાછળ તે સહ કાંઈ ફગાવી દેવાને તૈયાર છે. આ શેઠને એક છોકરો છે. દેવતાને ઓલવી નાખીયે એટલે તેના જેમ કેલસા થાય છે. તેમ આ શેઠજીને છેક નર્યો કોલસા જેવું છે. ધર્મ શી ચીજ છે? તેનું સ્મરણ પણ તેને કંપાવે છે. શેઠે વિચાર કર્યો કે ક્યાં હું ધર્મનિષ્ઠ? અને ક્યાં આ મારું સંતાન ? મારાથી સર્વથા ઉલટે ! Page #241 -------------------------------------------------------------------------- ________________ આગમત શેઠની આદર્શ મને વૃત્તિ શેઠે તે હવે તેને દરેક ધર્મના વ્યાખ્યાને કહેવા માંડ્યા, તેને ધાર્મિક પુસ્તક વાંચવા આપવા માંડ્યાં, ગુરૂ પાસે મોકલવા માંડ્યો, પણ છોકરે એ પત્થર જે કે કાંઈ દહાડે વળે જ નહિ. શેઠે વિચાર કર્યો કે કોઈ પણ રીતે મારે આને સુધારે તે જોઈએ જ! પત્થર-હીરા મેતી માણેકના માલિકે પિતાના વારસામાં પત્થર અને હાડકાં સ્વરૂપ જડ લહમ આપે છે. જે જેની પાસે હોય તેને વારસામાં આપે છે, ત્યારે મારી ધર્મવૃત્તિ પણ ત્યારે જ પ્રમાણ છે કે જ્યારે હું મારી એ ધર્મવૃત્તિને જ વારસો આપી શકું ! શ્રાવક કુળની મહત્તા કેમ? - હું તમને પુછું કે પેલા શેઠની એ વૃત્તિ શું ગેરવ્યાજબી હતી? નહિ! જરાપણ નહિ! તમારા કુળમાં આત્મા જન્મ લે છે. એને આત્માને ફાયદે શે? આત્મા જૈન કુળમાં કર્યો ભરોસો રાખીને આવે છે? તે જાણે છે? “ગયા ભવમાં આત્મા; જેને કુલ વિના-જૈન ધર્મ વિના ચક્રવતી પદ મળતું હોય, તે તે ન જોઈએ, પણ જૈન કુળ મળે-જૈન ધર્મ મળે અને ત્યાં ભયંકર દરિદ્રતા હેય તે તે મને કબૂલ છે!” એ ભરોસે રાખીને એ વિશ્વાસ રાખીને આત્મા તમારે ત્યાં જેન કુળમાં જન્મે છે, પત્થરને વાર તે જેનેતર દર્શનીચે આપે જ છે ને? ત્યારે તમારે શ્રેષ્ઠ વાર કે આપવાનું છે? ધર્મવૃત્તિને ! અને જે એ વારસ તમે આપે તે જ તમારા ઉપર વિશ્વાસ રાખી તમારે ત્યાં આત્માએ જન્મ લીધેલે પણ પ્રમાણ છે. આત્માએ રાખેલા વિશ્વાસને તમે વફાદાર ન રહે એ વારસે તમે તેને ન આપે તે સમજે કે તમે વિશ્વાસ ઘાતી બને છે, તમે ભયંકર વિશ્વાસઘાત કરે છે. જૈનત્વના શરણે આવ્યાની મહત્તા શેઠે આવા આવા વિચારે પિતાના અંતરમાં વણી લીધા હતા તેનું હૃદય જાણે ધમનું ક્ષેત્ર જ બની ગયું હતું? હવે જેમ પેલે Page #242 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક 8-થું છોકરો વધારે અધર્મ આદરતે જાય તેમ તેમ શેઠને વધારે ગ્લાનિ થાય છે, અને શેઠ સંતાનને સુધારવા માટે વધારે અને વધારે પ્રમાણમાં પરિશ્રમ લેતે જાય છે, શેઠે વિચાર કર્યો કે મારે પુત્ર પીળા ચાંલ્લાને શરણે આવ્યો છે. આપણું બર્ડ વાંચી તે આપણા કુળમાં જન્મે છે. માટે જે તેને ધર્મ ન આપીએ તે તેને આપણું બર્ડ વાંચેલું નકામું જ ગયું છે અને આપણે બેડ બેટું માર્યું છે. એ જ તેને અર્થ થાય છે! એ જૈન ધર્મનું એડ કર્યું? પીળો ચાંલ્લે ! જૈનત્વનું બેડ પીળે ચાંલ્લે એ જૈન ધર્મનું બેડ છે” એ વ્યાખ્યા પર હવે તમે વિચાર કરે કે-ડેકટરે દવાખાનાનું પાટીયું માર્યું છે! દવાખાનામાં ડેકટર સાહેબ પગ પર પગ ચઢાવીને બેઠા પણ છે. પરંતુ ડોકટર સાહેબ પાસે દવા નથી! અથવા દવા છે પણ તેઓ તે આપતા નથી !! વિચાર કરે તમે આ ફેકટરને કર્તવ્યપરાયણતા વિનાને કહેશે કે બીજું કાંઈ? તેણે બેડ મારીને લોકોને છેતર્યા છે. એ જ તેને અર્થ થાય કે બીજું કાંઈ? હવે તમારી સ્થિતિને વિચાર કરે તમે જૈનત્વનું બેડ માર્યું છે! કપાળમાં પળે ચાલે કર્યો છે. અને બેડ માર્યા છતાં એ બેડ પર વિશ્વાસ રાખી ચક્રવર્તીની ઋદ્ધિસિદ્ધિ છેડીને તમારે ત્યાં આવેલાને તમે જેનત્વ ન આપી શકે તે તમે પણ પેલા ડેકટર જેવા જ વિશ્વાસઘાતી અને દંભી ગણાઓ કે બીજું કે કઈ? ધર્મ વિમુખ પુત્રના હિતાર્થે અજબ તજવીજ પેલે બિચારે શેઠ આવા વિચારમાં ખૂબ મૂંઝાયે! છેવટે તેણે તેને રસ્તે શોધી કાઢ્યો, ઘરમાં જવા આવવાનું જે બારણું હતું તે તેડી નખાવ્યું. બારણું તદ્દન નાનું કરાવી નાખ્યું હવે બારણામાંથી જતાં પેલા છોકરાને વાંકા વળીને જવું પડે અને પછી ઉચે જેવું પડે! આ બારણામાંથી નીકળતાં જે જગાએ નજર પડતી હતી તે Page #243 -------------------------------------------------------------------------- ________________ આગમત જગા ઉપર શેઠે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા મુકાવી દીધી અને આ રીતે પેલા છોકરાને બારણાંમાંથી નીકળતાં અને પેસતાં હમેશાં શ્રી જિનેશ્વર દેવના દર્શન થવા લાગ્યા! આ જે કે તીવ્ર અરૂચિ સામે નર્યો બળાત્કાર છે, પિલે છોકરે શ્રી જિનેશ્વરને દેવ તરીકે નથી માનતે, પણ તે છતાં પિતા તેને ધર્મ પમાડવાના પ્રયત્ન કરે છે! આવા પ્રયત્ન જરૂર વંદનીય છે. મર્મ જાણ્યા વિના સારીચીજના વિરોધીઓ ભાવદિયાને પાત્ર છે આને જ વિરોધ જેએ મગશેલીયા જેવા હોય તેઓ જ કરી શકે, બીજા નહિ! મગરોળી ફાટે ત્યારે તે કોઈને થતું નથી મગશેળીયે બકવા લાગ્યું કે કેની તાકાત છે અને એ છે કરે! તરત પુષ્પરાવર્તની વૃષ્ટિ થઈ! પણ વૃષ્ટિ થતાં જ મગરોળી ધૂળમાં દટાઈ ગયે! વર્ષો બંધ થઈ એટલે પાછે નીકળે ! ન ભેદાયે કે ન ભીંજાયે અને વળી ઉપરથી મશ્કરી કરવા લાગે! આવા મગ શેલીયા આજે પણ બહુ છે. પિતાનામાં ધર્મની રૂચિ નથી અને બીજા ધર્મ પમાડવાના યત્ન કરે છે તેની હાંસી કરે છે! આવાને મગશેળીયા માનીને જ આપણે જતા કરવા જોઈએ ! શ્રેણી–પુત્ર મત્સ્ય તરીકે ઉપ - શેઠે ઘણું ઘણું પરિશ્રમ વેઠયા, પુષ્કળ યત્ન કર્યો, પણ બંદા પકડેલું પૂંછડું છેડે તેવા ન હતા! શ્રાવક કુળમાં જન્મ સંસ્કારી અને સુધમ પિતા એટલી બધી સંપત્તિ કે પાપ આચરીને પૈસે પિદા કરવાની તે વૃત્તિ પણ ન થાય! વૈમાનિક દેવતાની સ્થિતિ મેળવી શકે તે સુંદર યુગ હેવા છતાં એ અકર્મીએ તેને લાભ ન લીધું. અને પરિણામ એ આવ્યું કે એ માછલામાં-સ્વયંભૂરમણ (છેલ) સમુદ્રમાં જળચર તરીકે ઉપજે. મસ્યને થયેલું જાતિ સ્મરણુજ્ઞાન અસંખ્યાત જન ઉપર તી છીલેકના છેલ્લા સમુદ્રમાં તે જળચર માછલાની સ્થિતિને પામ્યા. હવે તે માછલાની સ્થિતિ મળી છે, Page #244 -------------------------------------------------------------------------- ________________ ભાઈ પાણીમાં મઝા કરે છે. નાનાં નાનાં માછલાં ખાઈ આનંદ, ગવે છે. એટલામાં એક દિવસ ઓચિંતી જિનેશ્વરની મૂર્તિના આકારનું માછલું તેની નજરે પડયું ! આ માથ્થાને જોતાં જ તેને જિનપ્રતિમા જે આકાર જોઈ તેને જાતિસ્મરણ થયું. પિતાએ પિતાને ધમપંથે વાળવા કરેલી પ્રવૃત્તિ યાદ આવી, પિતે કરેલી ભૂલ માટે પસ્તા થશે અને જિનમૂર્તિના દર્શનથી સમ્યક્ત્વ પામી તે દેવલેકે ગયે. બળાત્કાર પણ ઉપયોગી બને છે મહાનુભાવે? હવે તમે વિચાર કરે કે બળાત્કાર કરાવેલું ધર્માચરણ પણ ફળ આપે છે કે નહિ? તમે સાધારણ ઉદાહરણ ધ્યાનમાં લેશે તે પણ આ વિષયની મહત્તા ખ્યાલમાં આવ્યા વિના રહેવાની નથી, જેમ કે–સેમલ, સેમલના ગુણદોષ તે તમે જાણે જ છે ને? હવે ધારે કે એ સેમલ તમને કેઈએ બળાત્કારે ખવડાવી દીધું છે, તે શું એ સેમલના પરિણામે તમારે નહિ જોગવવા પડે? બળાત્કારે સેમલ ખાનારો પણ મરણ પામે છે. અજ્ઞાનતાથી ગાળમાં લપેટેલે સોમલ ખાનાર પણ મટે છે. રાજી-ખુશીથી ગળમાં વીંટાળીને સેમલ ખાનારે પણ મટે છે. આ સેમલ છે અને તે સ્વાદમાં દુષ્ટ છે, આવું જાણીને પણ તે ખાનાર મરે છે અને પિતે શું ખાય છે એની બેદરકારી રાખીને જે અજ્ઞાનવશ સમલ ખાય છે તે પણ મટે છે. અર્થાત્ ગમે તે પ્રકારે સેમલ ખાનારને સેમલના પુદ્ગલે પિતાને પ્રભાવ બતાવે છે. તે જ રીતે ધર્માચરણ પણ ગમે તે પ્રકારે થયું હોય તે છતાં તે તારનારું જ છે, એ હવે સિદ્ધ થાય છે. દ્રવ્યાનુકાનની ઉપગિતા આ ઉપરથી સમજી શકશે કે દ્રવ્યનું અનુષ્ઠાન-કે કિયાધર્મ એ રેવા ગ્ય નથી, આજે જે દ્રવ્યનું અનુષ્ઠાન-પાળનાર હશે તે Page #245 -------------------------------------------------------------------------- ________________ આગમત જ્યારે ધર્મની મહત્તા સમજશે, ત્યારે તે આપોઆપ સાચા શુદ્ધ ધર્મના માર્ગ પર આવશે, જ્યારે છેકરે જાણશે કે મને ક્ષય થયે છે. ત્યારે તે ગેળ વિના પણ દવાની ભૂકી તમને વગર પૂછે ગળા નીચે ઉતારી જશે આજે દ્રવ્યમાં હશે તે કાલે ભાવમાં આવશે, માટે અલબત્ત અવગુણ રોકવા યત્ન તે કરવા જ જોઈએ, પણ દ્રવ્યક્રિયા કદી પણ રેકવી ન જ જોઈએ. દ્રવ્ય પર પણ ઉપયોગી બને છે એક માણસને ઉધરસ થઈ છે. ઉધરસ ટાળવા માટે ડોકટર તેને બીડીને ત્યાગ કરવાનું કહે છે, હવે આ માણસ બીડીના ત્યાગના પચ્ચક્ખાણ માગે છે. તે એ માણસને પચ્ચક્ખાણ આપવા કે ન આપવા ? જરૂર અપાય! આજે એ રીતે પચ્ચક્ખાણ લેશે તે તે ધર્મસરણીને પહેલે પગથીએ આ ગણાય ! પહેલે પગથીએ આવેલાને કાલે ઉચે ચઢવાનું ભાન થશે, દ્રવ્યથી પચ્ચક્ખાણ માગે છે તે પણ તેને આપવા એ જ કર્તવ્ય છે તમે ખાતરી રાખે કે આજે દ્રવ્યથી પચ્ચક્ખાણ કરનારા પણ કાલે જરૂર ભાવમાં આવવાને છે. દ્રવ્યકિયાને સુધારવી ઘટિત છે પણ એને અપલાપ કરે એ તે મૂર્ખાઈ છે. છેક માંદા પડે છે. બેલે હવે શું કરશે? છેકરાને દવા કરવાની કે તેને મારી નાખે? એક જ જવાબ આપશે કે દવા કરી સાજો કરવાને ! તે જ પ્રમાણે દ્રવ્ય ક્રિયાને પણ સુધારવી જ જોઈએ તેને અવગણવાની જરૂર નથી. ધર્મ પ્રાપ્તિ માટે જરૂરી ચાર બાબતે (૧) કર્મરોગ ભયંકર છે - હવે આપણું મુદ્દા તરફ આપણે પાછા ફરવાનું છે જેમાં એમ નથી સમજ્યા કે આત્માને જન્મ જરા મરણ રૂ૫ રેગ અનાદિકાળને લાગે છે, તેમને એ રેગની મહત્તાને એ રોગની વિકટતેને ખ્યાલ આપવા માટે જ આત્માને જન્મ-કર્મને રેગ અના Page #246 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪–શું દિને છે એમ વારંવાર કહેવું જ જોઈએ. અને જેઓ આ સત્ય સમજ્યા છે. તેમની પણ એ સમજણ કાયમ રહે પવનના ઝપાટામાં દીવાની જ્યોતિ ઉડી જાય છે, તેમ સંસારના સ્વાર્થ સમીરના ઝપાટામાં તેમની સમજ-તિ ઉડી ન જાય તે માટે જેઓ એ સત્ય સમજ્યા છે. તેમને પણ એ વાત વારંવાર કહેવાની જરૂર છે. કે “હે ભાગ્યવાને? આત્માને અનાદિને જન્મકર્મને મહારોગ લાગુ પડયો છે. અનાદિથી આ રોગ ચાલુ છે.” એમ વારંવાર કહેવાનું કારણ એ જ છે કે તમને એ ગની ભયંકરતાને ખ્યાલ સંપૂર્ણ પણે આવી શકે, અને પુરેપુરે ખ્યાલ તમને લાવજ જોઈએ, તેનું કારણ એ જ છે કે એ ખ્યાલ થાય તે જ તમે એ ભયંકર રોગ માટે જલદ ઉપાય અજમાવી શકે. (૨) કમરેગનું ઔષધ ધર્મ છે. - બીજી વાત એ કે આ રોગ ટાળવાનું મહારસાયણ તે ધર્માચરણ છે. એ વિના આ મહા ક્ષયરેગની બીજી ઔષધિ નથી. (૩) કવ્યક્રિયા પણ ઉપયોગી છે ત્રીજી વાત એ કે એ ધર્માચરણની દિશાએ જે વ્યક્રિયા થાય છે તે પણ હિતાવહ છે અને તેથી એ દ્રવ્યક્રિયાને અપલાપ ન કરતાં તેમાંથી દ્રવ્યભાવ દૂર કરવાનેજ યત્ન કરવા જોઈએ. (૪) દેવ-ગુરૂ પ્રતિ બહુમાન છેલ્લી અને ચોથી વાત એ છે કે આ મહાન રસાયણના શોધક રસાચાર્ય ધવંતરી જિનેશ્વર ભગવાન છે. તેમને જેઓ દર્શાવે છે. રસાચાર્યની જેઓ ઓળખાણ આપે છે, તે સાધુઓને અને એ રસાચાર્યને જે શ્રદ્ધાપૂર્વક શરણે જાય છે, તે જ એ રસાયણ ખાઈ શકે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ આગમત ધર્મ સર્વ રીતે મહાન છે. અને તેથી માણસે દુનિયાની બધી વસ્તુઓને ત્યાગ કરી ધર્મના શરણે જવું એ સૌથી મહાન ફરજ છે. ઉપસંહાર - હવે એ રસાયણ ખાવાને એટલે એ ધર્મ પામવાને ચાર્ગ શેષ પડશે. ધર્મ પામ એટલે જ ૨૧ ગુણે ઉપાર્જન કરવા હવે એ ૨૧ ગુણે ક્યા છે. અને તે કેમ ઉપાર્જન થઈ શકે છે, તે અવસરે હવે પછી જણાવશે. નેધા-આ લેખના શીર્ષક તરીકે રચાએલ “૨૧ ગુણેની આવશ્યકતાની વસ્તુ આ લેખમાં નથી, માત્ર તેની પૂર્વભૂમિકા રૂપે ઉપક્રમ જ માત્ર થ છે, અને આ લેખ નીચે (સંપૂર્ણ એ રીતની નેંધ તા. ૨૧–૯–૩ન્બા સિદ્ધચક્રમાં જોવા મળે છે, તેથી એમ અનુમાન થાય છે કે ૨૧ ગુણનું વિશદ વિવેચન કરવાના લક્ષ્યથી આ સુંદર ઉપક્રમ કર્યો હશે, પણ પછી અન્ય જરૂરી પ્રવૃત્તિઓના વ્યાઘાતથી અનુકૂળતા ન હોવાના કારણે આ લેખમાં છેવટે અવસરે હવે પછી...”ધ કરવા છતાં લેખને અહીં “સંપૂર્ણ ની નેંધ સાથે પ્રકાશિત કર્યો હોય, પરંતુ ઉપક્રમ તરીકે પણ આ લેખમાં ઘણું મહત્ત્વની વાતે મનનીય છે. . શાસનની મહત્તા જેની જોડ જડે નહીં જગતમાં જે વેગ ક્ષેમકરૂ, છે જેના સુંદર ગ થકી જ સહુ કે સાધે પદં જે ખરૂં છે 5 આવા પંચમકાળમાં પણ અહ! જેનું શરણ વિધેશ્વરૂ . તે શ્રી વિરજિનેંદ્રિશાસનવર નેહે નમું આદરું છે –પૂ. શ્રી આગમો રચિત પદ્યસંગ્રહમાંથી Page #248 -------------------------------------------------------------------------- ________________ il+bhi E d હૈયાનીઝંકારે, - - [ આગમ-મર્મજ્ઞ, આગમ-પ્રૌઢવ્યાખ્યાતા, આગમ-તત્ત્વદશી ધ્યાનસ્થ સ્વ. પૂ. આ. આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રીએ શાસનના અનેક ભગીરથ કાર્યો અને શ્રુતજ્ઞાનની પ્રભાવનાના વિવિધ મહત્વના કાર્યોમાં ગુંથાયેલા છતાં સ્વપરહિતકારિણે જિનશાસનની શિલિ મુજબ બાળજીવના હિતાર્થે તરણતારણહાર અનોપકારી શ્રી તીર્થકર ભગવંતના ગુણગાન સ્વરૂપ અનેક સ્તવને સ્તુતિઓ વગેરેની રચના કરેલી. વળી વિષમ રોગશય્યામે પહેલા પૂ. આગમ દ્વારકશ્રીએ માર્મિક તાત્વિક અનેક નાની-મોટી કૃતિઓ સંસ્કૃત-પ્રાકૃતમાં બનાવેલી, તેમાંથી બાળ ને ઉપયોગી ગુજરાતી ભાવાર્થ સાથે આ વિભાગમાં ચતુવિધ શ્રી સંઘના સ્વાધ્યાય મનનમાં ઉપયોગી નિવડે તે આશયથી આ વિભાગમાં રજુ કરવા નિર્ધાયું છે. . ] તત્વદર્શી પુણ્યાત્મ વસ્તુના સ્વરૂપને એકાંતવાદના આધારે અનેક રીતે વિચારે છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય આગમસમ્રાટુ આગમવાથનાદાતા ધ્યાનસ્થ સ્વર્ગત પૂ આગમાદ્ધારક આ શ્રી રથિત માર્મિક પદ્યરચના શ્રી કષભ દેવ ત વ ન • (રાગ પીલુ) (શ્રી ઋષભજીણું પ્રથમ અણુંદા એ દેશી) ઋષભજિર્ણોદ ભજ ઋષભજિદ ભાજ, જગ ઉદ્ધારક અચલ અમલ આજ શત્રુંજય તીરથ શણગારા, નાભિનરિંદકુલ વિધુ અવતારા, મારૂદેવા ઊર માનસહંસા, ગીશ્વર કરતાં જસ શંસા - ઋષભ | ૧ , શ્રમણ નિકર લીધે નિજ સાથ, સેવ્ય ન વર્ષો સુધી નિજ હાથ, શ્રમણ ધરમ સુણતા ગુણરાગી, અનહદ ઘત દઈ હુઆ વડભાગી ઋષભ૦ / ૨ / સ્થાનક વીશ આરાધી અરિહા, તીર્થંકરપદ પામ્યા શુભ ઈહા. સાગર અડ દશ કોડાડી, ધર્મવિચ્છેદ દી તે જોડી ઋષભ૦ / ૩ / વંશ સ્થાપન તુજ સુરપતિ કરતા, શિશુપાલન અપ્સરદ ધરતા, ભજન પ્રભુને સુરતરૂ ફલશ્રી, ગૃહસ્થપણે સુર લાવે ફલથી ઋષભ૦ | ૪ નીતિ નૃપ યતિ ધર્મ બતાયા, દાન ધરમ જગમેં સુખદાયા, વત્સરસહસે કેવલ પાયા, નિજ માતાને ભેટ અપાયા ઋષભ૦ | ૫ | ગણધર પદ થાપ્યાં નિજ પિતા, પાટ અસંખ્ય કર્યા અવતા, તીરથ મહિમા વધન કાજે, ગણિવરને થાપ્યા ગિરિરાજે ઋષભ૦ + ૬ I Page #250 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું સહ પરિવારે કેવલ લીધું, પણ કેટા મુનિ કારજ સીધું, પાવનપુરૂષે અન્યતીરથ જગ, નરપાવનથી તીરથ પ્રસિધુ ઋષભ૦ | ૭ પાવન જનમ થયે મુજ આજ, તુજ દર્શન લહી સીધાં કાજ, ટાલે જનમ-જનમના ફેરા, ફેડે ભવબંધન પ્રભુ મેરા ઋષભ૦ | ૮ || હેજે જિનપતિ તુજ પરભાવે, દેવ-ધરમ-ગુરુ સેવ સુભા નવિ પામું શિવપદ તુજસેવે, તબ લગે એહ આનંદરસ લે. ઋષભII & W . (આ સ્તવન શાસન સુભટ, પરમ તપસ્વી, પરમારાધ્ય, પૂ. ઉપાધ્યાયથી ધર્મસાગરજી મહારાજના પટ્ટશિષ્ય વિદુરના શિરે ક્ષતિંસ બાલમુનિ સ્વ. શ્રીમહાદય સાગરજી મ.ને વિનીત શિષ્યરત્ન સંગીતરત્ન સ્વ. પૂ. મુનિશ્રી ન્યાયસાગરજી મ. ની પિતાની હાથની લખેલ અનેક નેંધબુકને સંગ્રહ તેમના શિષ્ય શાંતમૂર્તિ સ્વ. શ્રી શાંતિસાગરજી મ. દ્વારા મળેલ, તેમાંથી આ સ્તવન મળી આવ્યું. તે અક્ષરશઃ રજુ કર્યું છે. .) 0000000002 સમજવા જેવું પાપથી છૂટવાને ઉપાય એક જ કેગુરૂ સમક્ષ આલેચના-નિદા-ગર્દી કરવી, તે આ ક પણ બાળકની જેમ નિખાલસ દિલથી કહ્યું છે કે- ણ છે “રોહી જુગાર | –પૂ આગમો શ્રી પર્વ વ્યાખ્યાન સંગ્રહ પૃ૦ ૪૩માંથી Page #251 -------------------------------------------------------------------------- ________________ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચન્દ્રાચાર્ય વિરચિત વીતરાગ ઑત્રને પધાત્મક અનુવાદ અનુવાદક : આગમેદ્રારક શ્રી પ્રકાશ ૧ લો પરમાતમ જે પરમ ત, પરમેષ્ટિમાં મુખ્ય | જેને તમ આગળ રવિ, વર્ણ કહે બુધ પૂજ્ય / ૧ / જેણે છેદ્યા કલેશ રૂખ, ભવહેતુ મૂળ સાથે | નમતા સુરનર સ્વામિ જસ, શિર જેડી દેય હાથ | ૨ ધર્મ અર્થ સુખ મોક્ષની, વિદ્યા જેથી પ્રવૃત્ત ! ભૂત ભાવિને વર્તતા, અર્થ જ્ઞાન જ સત્ય / ૩ / જ્ઞાનાનંદને બ્રહ્મ ત્રણ, જેમાં રહ્યું એકાગ્ર ! તેમાનું તે ધ્યેય છે, રહું શરણે તસ ઉગે છે પણ તસ ગુણ ભણવે વાણીને, કરૂં પાવન ધરી રાગ ભવવનમાં એ જન્મ ફલ, સંસારી વડભાગ ૬ જડશેખર હું શું કહું, અનંતગુણ વીતરાગ, .. પંગુ લઘે પાયથી, જંગલ તિમ ગત લાગ | ૭ | તે પણ શ્રદ્ધા–મેહથી, ખલતા નહી ઓલંભ | શ્રદ્ધાવાળે જે કહે, શુંશું તે પણ બંભ | ૮ | હેમચંદ્ર સૂરીશથી, વીતરાગથવ એહ ! તેથી પામે ઈષ્ટફલ, કુમાર નરપતિ રેહ / ૯ / શ્રી પુંડરીક સ્વામી સ્તવન ( રાગ- જિનદ તેરે ચરણ કમલકી રે ) મન ઈહ તેરે પય પૂજનકી રે, ઈવાકુ કુલે તુમ ચંદા, Page #252 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક -૬ ભરતરાયે સુત નંદા વાણી સુણી આદિજિનંદા, મ મન / ૧ / સંસાર વિછેરીરે, મતિ દીક્ષા દેરી, આદિ જિનવરની પાસે લીધી દીક્ષા શુભ વાસે, ગણધર પદ પુણ્યની રેશે | મન | ૨ પ્રદક્ષિણા કરીને રે, જિનપય નમીને રે, પૂછે પૃચ્છાતિગ વારા, આપે જિન ઉત્તર સારા, નિષદ્યા પણ તિગ ધારા મન / ૩ / કરે બારસ અંગીરે, ચઉનાળુ ઉમંગીર, ગણધર પદવીજિન આપે, વાસ સુરેન્દ્ર દીધ થાપે, તીરથ ધરી કુમતિ કામે મન / ૪ in શ્રી સુવિધિનાથ સ્તવન (રાગ–ધનાશ્રી) સુવિધિ તે દરશનસે તેષ વહું ચઉદ ભુવન અવકાશે તેરે, જશ કિમ માય પહુ સુ૦ ૧ રાગને રીસ કબહુ ન કરતે, તસ સ્થાવર બહુ છણમેં નમતે પ્રભુ મેં ભજે, વહી ગુણ કારણ સહુ સુo # ૨ a સર્વજ્ઞ વીતરાગ પ્રભુ તુઝ, સાચે માર્ગ બહું પુણ્ય ઉદય અબ ફલ્ય સુધા, તુજ ચરણ થિર રહું સુ . ૩ થી નહિં મુજ પુણ્ય અનુભાવ એ, તેરા મોહસે યુદ્ધ કરવું પ્રભુ તુમ ધ્યાન ખડગે ગ્રહી કરમેં, મોહ હ અરહું સુ ૪ તુજ આગમ વચનામૃત પીને, ડરન ધરું કબહું અબ મેહે અવિચલ પદ દે, જિનછ આનન્દપુર લહું સુત્ર ૫ II Page #253 -------------------------------------------------------------------------- ________________ આગમત જગાર નિવારણ પદ (રાગ-ઝેર ગયા ને વેર ગયાં) સજજન યહ સીખ ધાર હૃદયમેં, વો હરદમ જુઆ છે ! જિસસે અપને દિલમેં દેખે, અધમપણ ક્યું ભૂઓ રે ! નહિં કિરિયાણા બેગારી નહિ, નહિં વિદ્યા મન છૂઆ રે ૧ul ધન લેના ધારે નિજ મનસે, ફજુલ હરામકા કને રે ! પાવે તબ ભી ન બિન તકલીફસે, દામ કિસ્મત નહિં ચીના રે રા રાત દિવસ સજજનસેં હેવી, દુજેન સંગ ગણી રે ! નરક નિદકે કૂપમેં ડલે, કર્મ નિકાચિત રેખી રે લંપટ નિર્લજ લેક હરામી, સાથમેં અહનિશ રહેતા રે | ભવતારણ પ્રભુ ગુરુ અરુ ધર્મ, નવી મનમેં સહતા રે કા વ્યસન સકલકા મૂલ હૈ જૂઆ, કંથાચાર્ય નિહાલે રે ! ચેરી પરદાર ફિર મળે, માંસ ખેલત કાલે રે પાર પાંડવ પાંચ જગતમેં જાહિર, રાજ્ય ભંડારને દેશે રે એરટકું પણ હાર ગયે સબ, દેખે ઘૂતકા વેશ રે ૬: મહાભારત જગમેં જુધ ચડાવા, હુવા ઈસી જૂઆસે રે પ્રાણી ચિત્તમેં ચેત તજે અબ, જુઆ યહ સુખ વાસે રે Iળા રાજ્યપતિ નળ વિદ્યાનિધિ વળી, અશ્વવિદ્યા એક દી રે ! હાર ગયા કુલ ગઈ દમયંતી, શીલ રયણ ચિરજી રે ૮ જગમેં પણ દેખે સટ્ટા, અપને મનકે તે રે ! ધન કણ કંચન નારી કે, જૂઆસે નિત રેતે રે લા સુણ સજજન યહ સદ્દગુરુ સીખા, પરિહર જુઆ મનસે રે ! શ્રી જિન આગમ વચન સુધારસ, આનદ લહેર વરસે રે ૧૦ Page #254 -------------------------------------------------------------------------- ________________ TE આગમ તલસ્પર્શી વ્યાખ્યાતા આગમમજ્ઞ આગમ પ્રભાવક સમથ શ્રુતર આગમ વાચના દાતા શૈલાણા નરેશ પ્રતિધક ધ્યાનસ્થ સ્વત પૂજ્ય આગમાદ્ધારક આચાય દેવશ્રીએ રચેલા અતિ વૃદ્ધાવસ્થાએ રાગશય્યાએ પણ સૂમ ચિંતનપૂર્ણ આરાધક ભાવ ને પેાષક મામિક L સુંદર સુ ભા ષિ તા (વર્ષ ૨ અંક ૪ (પાન ૧૬)થી થાલુ ) 5 ७४ पञ्चषण्णां प्रभोः शास्तिर्भवे दिष्टार्थसाधिनी ॥ २५२ ॥ વીતરાગ પ્રભુનું શાસન ઘેાડાક જીવાને ક‘ક્ષયરૂપ ઇષ્ટ ફળને આપનાર નીવડે છે. ७५ बहुर्नाल्पोऽपि पर्यायो हेतुराराधनाविधौ । किं त्वया दर्शनाद्याप्तितस्तत्तत्रादौ यतस्व भोः ! ॥ २५३ ॥ જિનશાસનની આરાધનામાં ઘેાડા કે વધારે દીક્ષાનેા પર્યાંય મહત્વના નથી, પણ આજ્ઞાશુદ્ધ રત્નત્રયીનું આસેવન જરૂરી છે. માટે હે પુણ્યાત્મન્ ! તેના માટે ખંતથી પ્રયત્ન કર ! ૭૬ ગુહસેવા-વ્રતોશારી-બ્રિક્ષમળ-સંવઃ | रुपमाराधनायास्तु राधाक्षिवेधनादिवत् ॥२५४॥ ગુરૂની સેવા, મહાવ્રતાની પ્રતિજ્ઞા, શુદ્ધિ, ખામણા અને સવર આ આરાધનાનું સ્વરૂપ રાધાવેધની જેમ ખૂબ જ કઠિન છે. ७७ धन्योऽसौ विधिराहतो मतिमतां मोक्षाध्वनः साधने ॥२५५॥ તે ખરેખર ધન્ય છે જેણે કે મેાક્ષમાગની સાધના માટે જ્ઞાનીએની મર્યાદાઓને અમલી ખનાવવા પ્રયત્ન કર્યાં છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ આગમત ७८ यो निशेषमुमयतोऽधनिचयं निर्णाश्य लब्ध्वा श्रियः । જિનાવાર નિમિત્તા જ્ઞાન ગુનિક કવિનિતા स्थानं यन्न वयोवजस्य विषयं तस्मिन् मति तत्तनु ॥२५६॥ જે વિવેક સમ્યગુ ધર્મની આરાધનાથી પાપકર્મને નાશ કરી આત્મિક જ્ઞાનાદિ લક્ષ્મીને પ્રાપ્ત કરી જન્મ આદિની પીડાથી રહિત વચનાતીત આનંદ ભરપૂર મોક્ષને મેળવે છે, તે માટે તું પ્રયત્ન કર! ७८ प्रदेशिसाम्यं वचनातिगं यत् રેડ્યાં ન ફૂડ્યાં મારા જુદો ! ર૧૮ ધન્ય છે પ્રદેશ રાજાની સમતાને! કે જેથી જાણી જોઈને ગળે કંપ દઈઝેર આપીને મારનારી પત્ની પર મનથી પણ ગુસ્સે ન થયે. ८० धन्यास्यां चेत् पञ्चकमिहाद्रिये बन्धहानविषयाणाम् ॥२५०॥ - જે કર્મના બંધને તેડનારા પાંચ મહાવ્રતને સ્વીકાર કરું તે ધન્ય થાઉં. ૮૧ મતામિહા થા વિરપુરથાનમારમના પરદા અણધારી રીતે ખરેખર! જગતમાં શારીરિક-માનસિક પીડાએનું ઉત્થાન થાય છે, તેથી સમતા ભાવની કેળવણું પ્રથમથી તૈયાર રાખવી જોઈએ.) ८२ सामुदयो नित्यं स्वतन्त्रं कार्यमादधुः ॥२६१॥ (નિકાચિત) પાપને ઉદય હંમેશા પિતાની રીતે વિપાક આપે જ છે. ८३ आमयानां विदो वैद्या बेदनानां तु जन्तवः ॥२६२॥ વૈદ્યો રોગને જાણે, પણ વેદનાને તે પ્રાણુઓ અનુભવથી જ જાણે. ૮૪ જિજ્ઞ આરાધનામારતત્વરિતા વિરતારા આરાધનાને માર્ગ (જીવની ગ્યતાને આધારે) વિચિત્ર છે, તેથી તેની વિધિ પણ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. ७५ नित्यां रत्नत्रयां श्रित्वाऽऽराधना न विकल्पभाग् ॥२६३॥ રત્નત્રયીને આશ્રીને આરાધને નિત્ય છે, તેમાં ભજના નથી. Page #256 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક –શું ८६ जिनानुभावोऽयमदो मनः स्थिरम् ॥२६५॥ આ (અતિ ચચળ પણ) મન સ્થિર રહે છે, તે (અન ંત શક્તિશાળી) તીર્થંકરાના પ્રભાવ છે. ८७ द्रष्टा देष्टाऽऽत्मादिवस्तुवजस्य तस्मान्मेऽईन् ? न्यूनमस्ति न किञ्चित् ॥ २६६ ॥ આત્મા આદિ પદાર્થોના સ્વરુપને જણાવનાર શ્રી અરિહંત પરમાત્માને મે જોયા હવે મારે કાંઈ ઉણપ નથી. ८८ न द्रष्टया द्रष्टोऽर्हन् यदि च भवने मे क नु गतिः ? ॥ २६७ ॥ હે પરમાત્મ! જો મે આપને જોયા ન હેાત તે મારી શી શા થાત! ८८ जिन ! त्वदीयं भवकूप रज्जू रूपं यतोऽसङ्गमकाममोहं ॥ २६८ ॥ હે વીતરાગ! તમારી પ્રતિમા ભવરૂપ કૂવામાંથી બહાર નિકળવા દોરડા સમાન છે, કેમકે મમત્વ, કામ અને મેાહના દૂષણથી રહિત તમારા સ્વરૂપને તે જણાવે છે. ५० यमादिभिः सारमुदारबुद्धिगृहीत कायात् पर आमयाद्यैः ॥૨૬॥ અસાર શરીરથી નિયમ આદિના પાલનરૂપ શ્રેષ્ઠ સાર ગ્રહણુ કરી લેવા જોઈ એ. १ श्रद्धागम्या श्रुतयो नयवादा बुद्धिमद्भिरनुगम्याः । आबालं तु सुबोधा मूर्तिरियं वीतराग ! तव ॥२७०|| હૈ વીતરાગ! આગમના વાકયા શ્રદ્ધાગમ્ય છે, યવાદ મુદ્ધિમાનાથી જ સમજાય તેવા છે, એટલે માખાલગેાપાલ દરેકને (આત્મશુદ્ધિમાં ઉપયાગી તરીકે) આપની મૂર્તિ જ સુમેષ છે. ८२ अज्ञातेऽपि गुणे प्रेम यथा संस्कारिते नरे । तथाऽऽर्हते भवेद् बोधो मार्गे प्राक्तनसंस्कृतेः ॥ २७१ ॥ જેવી રીતે પૂર્વજન્મના સંસ્કારથી અજાણ્યા માણુસ ઉપર પણ પ્રેમ થાય છે, તેમ હું પ્રભા! પૂર્વજન્મના ક્ષયે પશમના સંસ્કારાથી સ્થાપના જણાવેલા માર્ગની સમજણુ-રૂચિ થાય છે ८० यदि जिन ! जगति मतं ते न स्यात् कां तदयास्यदिहावस्थां ! । यन्मोहमहान्धुः किं स्यात् तरणाय परैर्जातु ! ॥ २७२ ॥ Page #257 -------------------------------------------------------------------------- ________________ આગમત હે ભગવન! આ સંસારમાં જે આપે દર્શાવેલ માર્ગ ન હેત તે અમારી શી દશા થાત? કેમકે મેહરૂપ મેટો કૃ અન્ય દર્શની. ઓથી તરી શકાય તેમ નથી. ८४ जिनात् परो नो क्षम आत्मदीप्त्यै ॥२७॥ આત્મસ્વરૂપના વિકાસ માટે શ્રી વિતરાગ પરમાત્મા સિવાય કઈ બીજે સમર્થ નથી. ૯૫ ૩ઢાર્થ જ્ઞાતિવાડનાં નાથ? પૂર્વ ર૭૮ ખરેખર દીન-હીન જગતના ઉદ્ધાર માટે જ હે નાથ! તમે ત્રીજા ભવમાં તીર્થકર નામકર્મ ઉપાર્યું હતું ४६ उद्धारायैव जगतो वरबोघेर्लाभस्तवोद्योगः ॥२७९॥ અજ્ઞાનમૂઢ જગતના ઉદ્ધાર માટે જ હે પ્રભો! વરબોધિ-સમ્ય. કત્વ પ્રાપ્તિથી જ તમારે ઉદ્યમ ચાલુ હતે. ८७ कर्म पङ्गु दलं पङ्गु पङ्गवो भवजन्तवः । સોrશ પ્રમાણ સ થત સર્વે પરિવાર (તારા) ૨૮|| (એકલું) કર્મ પાંગળું છે-ઉપાદાન (એકલું) પાંગળું છે, સંસારી છે પણ પંગળા છે, સંયોગને જ વિશિષ્ટ પ્રભાવ જેનાથી કે કમ જીવ ઉપાદાન વગેરે ફળદાયી બને છે. ४८ नश्यन्ति वारास्तमसां यथार्कात् તથા પ્રવાવાર વિનાશrણનાત્ તવ ૨૮શા. જેમ સૂર્યથી અંધકારના સમૂહે નાશ પામે છે, તેમ તે વાત રાગ! તમારા શાસનથી અન્યદર્શનીઓના વાદે દૂર થાય છે. ५८ अपक्षपातेऽप्यसवो भवाब्धेरुत्तारिता द्वेषमृतेऽत्र पातिताः । जिन ! प्रभावोऽयमचिन्तनीयो वेद्यस्त्ववश्यं तव शासनस्य પક્ષપાત-રાગ નહીં છતાં જેને સંસાર સમુદ્રથી તાર્યા છે. અને દ્વેષ નહિં છતાં તમારા શાસનની વિરાધના નિમિત્તથી) જેને સંસારમાં પાડયા છે, ખરેખર તમારા શાસનને અચિત્ય પ્રભાવ Page #258 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું જાણવા જેવું છે કે જે સારી રીતે આરાધના કરે છે કરે છે તે તરી જાય છે અને વિરાધના કરે છે તે ડૂબી જાય છે. १०० अर्हन् ! द्वयं विरुद्धं त्वं किं भवान्धौ करोषि नः। તા મmi જૈવ ત પત્રéi ! ૨૮૩ હે અરિહંત પ્રભુ! ઉપલક દષ્ટિએ તારવું-ડૂબાડવું બે વિરુદ્ધ કાર્ય તમે કેવી રીતે કરે છે? પણ ઉંડાણથી વિચારતાં સમજાય છે કે જીવોની પાત્રતા મુજબ તમે ફળ આપે છે, આરાધક જેને તમે તારે છે, વિરાધક ડૂબી જાય છે. આ १०१ नायत्नात सत्कार्या न चेतरे किं वदन्ति तं वादं । वाच्यन्यत् कार्येऽन्यत् विहाय जैनात् परेषां हा! ॥२८४॥ સારા ખોટા કાર્ય પ્રયત્ન વિના થતા નથી તે અન્યદર્શનીઓ શા માટે તેને વાદ કરે છે? ખરેખર જૈનશાસન સિવાય બીજાઓની વાણીમાં જુદું હોય છે અને અમલમાં જુદું હોય છે. १०२ न नोमलोपी वचनं प्रवक्ति, संक्षाविशेषो हत आकृते हतौ । यत्नो हतो द्रव्यमृते तथैव, सर्व हतं भाव-विनाशिनो ૨૦૧ નામ નિલપ ન માને તે વચન જ બોલી ન શકાય, સ્થાપના ન માને તે પરિચય–ઓળખાણ જ નષ્ટ થાય, દ્રવ્ય નિક્ષેપ ન માને તે પ્રયત્નની જ જરૂર ન રહે, અને ભાવનિક્ષેપ ન માને તે આખું જગત જ અવ્યવસ્થિત થાય, માટે નામાદિ ચારે નિક્ષેપ ન માને તે આખું જગત જ અવ્ય. વસ્થિત થાય, માટે નામાદિ ચારે નિક્ષેપા હે પ્રભુ આપે કહ્યા તેમ માનવા જરૂરી છે. १०३ स्वस्वभावानुगा विधौ सर्वे ॥२८६॥ ભાગ્યની પ્રધાનતાએ દરેક પ્રદાર્થો પોતપોતાના સ્વભાવને અનુસરે છે. १०४ निक्षेपमानान्यतमप्रलोपात् जैनान् न चान्योऽत्र यथोक्तकारी ॥२८७॥ અન્ય દર્શનીએ નિક્ષેપા કે પ્રમાણને યથાર્થ રીતે ન માનનારા Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ગમત હવાથી જિનશાસન સિવાય કંઈપણ યથાર્થ વસ્તુના સ્વરૂપને માનનારા કેઈ નથી. ૧૦૫ સૂવિવાવા રવજ દ્વારા પ્રવાના રિની પરિસ્થા जैनेऽत्रमा निखिलाः स्ववाचामुपेक्षका घातमनुव्रजेयुः ॥२८॥ છ આંધળાઓના દષ્ટાંતમાં સૂપડા, ભીંત, થાંભલા, ખીંટી, દેરડીની વાત સાક્ષાત નજર સામે સંપૂર્ણ હાથી જેનારાની દષ્ટિમાં અસાર છે, તેમ જૈનશાસનની માર્મિક રીતિએ પદાર્થના સાચા સ્વરૂપને સમજનારાની દષ્ટિમાં અન્યદર્શનીઓના એકાંગીવાદે લગભગ મિથ્યા–અસાર છે. ૧૦૬ કર્તજોડતા મારા કરવા માગ્યવથી નાનું ર૧ના અજ્ઞાનબળે સંસારી જીની અગણિત આશાએ ભાવીની. અવગણના કરીને પણ પ્રવર્તે છે. १०७ धर्माय देहो घनपुण्यभाजाम् ॥२९५॥ પુણ્યશાળી જીવેને દેહ ધર્મમાં ઉપયોગી થાય છે. १०८ दत्तो धर्माय नो देहो रोगाणां देहि त्वं तदा ॥२९६॥ સમજણપૂર્વક ધર્મને માટે શરીર ન આપ્યું, તે હવે રોગ માટે જ આપવું રહ્યું તે, ભેગવ હવે !(રોગ સહન વખતે વિચારણીય વાય) १०८ प्रतिपत्तिश्चरणस्यावश्यं मेत्री भवस्य तजिनपाः । दीक्षामदुः परोऽज्जान् जीवान् मोक्षार्थप्रवणहृदः ॥२९८॥ ચારિત્રને સ્વીકાર કરે તે સંસારને નાશ કરવાને અચૂક ઉપાય છે, તેથી જ મોક્ષમાર્ગના પ્રવર્તક તીર્થકરે અબજે લોકોને દીક્ષા આપે છે. ११० आराधनामृते जीवा ! जिनाध्वा नो निरर्थकः ॥२९॥ આરાધના વિના હે જીવ! આપણને પ્રાપ્ત થયેલું જિનશાસન નકામું બને છે. ૧૧૧ પૈદા સેવા અાવા સર્વે તે વાત ! परं तत् ते यथादृष्टं भावि तन्निश्चलो भव ॥३०३॥ Page #260 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-યુ ૧ પુણ્યબળે તને વૈદ્યો, ઔષધા અને સેવા કરનારા બધા યથાચિત રીતે તૈયાર છે, પણ ભાવી જે થવાનું છે તે મુજબ જ બધી ગાઠવણુ થાય છે, માટે ધીરજ ધરી સમતા રાખ. (રાગ સહન વખતે વિચારણીય ) ११२ न मावि न विरोधं नाभावि विन्तय त्वं मुने ! | निर्विकल्पमनास्तिष्ठ सदाराधन-साधनम् ||६०४ || ભાવિના, વિરાધના કે જે નથી થવાનું તેને કોઈ ના પણ તું વિચાર ન કર ! આરાધનામાં તત્પર રહી નિર્વિકલ્પ બનવા પ્રયત્ન કર. ११३ धयों भावो दाववत् पापवाही ॥ ०५ ॥ ધર્મની આરાધનાના આજ્ઞા શુદ્ધ પરિણામ દાવાનળની જેમ સસારને બાળે છે. ૧૧૪ લોઢું ઘનું પમવાર હું ન મૂત્યુઃ રૂા અકામ નિરાથી ણું સહન કર્યું પણ અવિવેકીએ કઈ આત્મશુદ્ધિ રૂપ ફળ ન મેળવ્યું. ૧૧૫ સન્નામનિઽાં યેત્ સહેત ૨ સમાયઃ ||૩૦૭|| જે પુણ્યાત્મા જ્ઞાની નિષ્ટિ પદ્ધતિથી સમભાવે સહન કરે તે સકામ નિર્જરા મેળવી શકે, ११६ दद्यात् पर्धा विमतिः सुरत्नम् ||३०८|| ખરેખર ! કાડીના ખદલે મહામૂલા રત્નને અજ્ઞાની–મૂઢ જ આપી દે છે. ૧૧૭ જૂને સહેત મનલાઽપુલ જુદી ||૩૦।। વિવેકહીન પ્રાણી મનથી ઘણું દુઃખ (પરાણે) સહન કરે છે. ११८ यथेन्धसां दहेद् भारं वह्निस्तद्द्वत् सुधीर्भवम् ॥३२०|| અગ્નિથી લાકડાઓના ઢગલા મળી જાય છે તેમ વિવેકી પુણ્યાત્મા જિનશાસનની આરાધકાલાવે આરાધના કરી સંસારને સમૂળ નાશ કરે છે. (ક્રમશઃ ) Page #261 -------------------------------------------------------------------------- ________________ ક તાત્વિક વિચારણુ ક : ‘તરિવવિમર્શ' ને સરળ અનુવાદ ) (વર્ષ ૨ અંક ૪ (પૃ. ૨૮)થી ચાલુ) [ પરમપૂજ્ય, ગીતાર્થસાર્વભૌમ, ધાનસ્થ સ્વર્ગત આગમ દ્ધારક આચાર્યદેવશ્રીએ બાળજીવના હિતાર્થે અનેક નાની-મેટી કૃતિઓ રચી છે. તેમાં આગમ અને સૈદ્ધાંતિક ગ્રંથમાંના કેટલાક ગૂઢ માર્મિક સ્થલના રહસ્ય સમજાવનાર છૂટક પ્રશ્નોત્તરને સંગ્રહ સારિવા fમ નામે ગોરવાતાવો (ભા. ૧)ના પ્રારંભમાં જ પ્રથમ કૃતિ તરીકે છપાયેલ છે. જેમાં આગમો કે પ્રકરણગ્રંથમાં આવતી અનેક ગુંચભરી બાબતેના ઝીણવટભર્યા ખુલાસા શાસ્ત્રાનુસારી સૂક્ષ્મ પ્રતિભાબળે સુસંગત રીતે પૂ. આગમે. શ્રીએ કર્યા છે. ગંભીર તત્વદર્શી આગના સૂક્ષમ અભ્યાસી, ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમ દ્વારકશ્રીએ પ્રૌઢ પ્રતિભાબળે દશપૂર્વધર પૂ. આ. શ્રી ઉમાસ્વાતિજી મ. રચિત શ્રી તત્વાર્થસૂત્રના કેટલાક ગૂઢ પદેના રહસ્યને દર્શાવનારૂ ટિપણ લખ્યું છે. જેને ત્રીજો હપ્ત અહીં રજુ કરાય છે, ગમે તે કારણે મુદ્રિત “આગમ કૃતિસહ” માં શ્રી તત્વ વિમર્શ ક્રમ જળવા નથી. મુદ્રિત ગ્રંથને આધારભૂત રાખી ઉત્કમથી પણ અહીં રજુઆત કરી છે. . ] દશપૂર્વધર વાચકપ્રવર ૫૦ શ્રી ઉમાસ્વાતિજી મ. રચિત શ્રી તત્વાર્થ સૂત્રના પ્રથમ અધ્યાયના ૧૦ મા સૂત્રનું રહસ્ય જણાવતાં ૫૦ ગદ્ધારક શ્રી એમ જણાવે છે કે– ___ दार्शनिकपरिषत् परीक्षणे प्राधान्येनैव शानं प्रमाणं व्यवसायीति प्रतितन्त्रसिद्धान्तेन तु यावज्ज्ञानं दर्शनं च प्रमाणमेव, Page #262 -------------------------------------------------------------------------- ________________ ર૩ પુસ્તક કર્યું सद्दष्टीनां संशयादेरपि ज्ञानत्वात् प्रमाणत्वात् चक्षुरवधिकेवल दर्शनानां च नाऽप्रामाण्यं ।। પૂ. શ્રી તત્વાર્થકાર મહર્ષિએ આ સૂત્રમાં જ્ઞાનને પ્રમાણ જણાવ્યું છે, તેનું કારણ સર્વદર્શનકારાએ સ્વ અને પરના વ્યવસાયાત્મક જ્ઞાનને પ્રમાણરૂપ માન્યું છે, એની સાથે સંગતિનું પ્રદર્શન કરવાનું જણાય છે. પ્રતિતંત્ર-જૈનદર્શનની સ્વતંત્ર આગવી માન્યતાનુસારે તે દરેક જ્ઞાન અને દર્શન પ્રમાણ જ છે. વધુમાં સમ્યગદષ્ટિ જીના સંશયાદિ પણ જ્ઞાન સ્વરૂપ અને પ્રમાણભૂત છે અને ચક્ષુઆદિ ચાર દર્શને અપ્રમાણરૂપ નથી જ. ___ अश्रुतं व्यावहारिकं सर्व मतिरिति स्मृत्यादीनां मतावन्तभर्भावः, अवध्यादिविलक्षणतया च परोक्षे, gવં જ “વવા તે તમારો” (શ્રી નંદિસૂત્ર) અત્યાऽथवेति स्पष्ट द्योतयति । કૃતજ્ઞાન સિવાય વ્યવહારમાં જે કંઈ જ્ઞાનનું સ્વરૂપ છે, તે બધું મતિજ્ઞાનરૂપ છે તેથી સ્મૃતિ આદિને સમાવેશ મતિજ્ઞાનમાં છે. પ તેમજ અવધિજ્ઞાન આદિની દેશ કે સર્વ પ્રત્યક્ષતા ન હઈ પક્ષ પ્રમાણમાં તે બધાને સમાવેશ છે. આ વાત “સવા તં સમરો”(શ્રી નંદીસૂત્ર) એ ગાથાના “અથવા પદથી સ્પષ્ટ જણાય છે. કેમકે – दर्शनेऽस्त्यवभासकता न तु व्यवसायिता, चेतनाऽपरपर्यायोपयोगरूपत्वाद् दर्शनस्य, दर्शनावभासितस्यैव सामान्यमयस्यार्थस्य शानेन विशेषमयस्य થાણાઃ | જ્ઞાન જ પ્રમાણભૂત કેમ? તેનું કારણ એ કે દર્શનમાં અવભાસતા એટલે સ્વરૂપનું સામાન્યથી જણાવવાપણું તે છે જ, કેમકે આત્માને દર્શને પગ વસ્તુના સામાન્ય સ્વરૂપને જણાવે છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ આગમજાક પણ દશને પગમાં વસ્તુસ્વરૂપને નિર્ણય નથી. તેથી તેને પ્રમાણભૂત ન કહેવાય. દર્શને પગથી સામાન્યપણે જણાયેલ પદાર્થને જ વિશેષ રૂપે ભાન થઈ નિર્ણય જ્ઞાનથી થાય છે. प्रतिप्राणि सुखाउनुभवक्षममाहारादिक्षमं च ज्ञानं संसारिणा मावश्यक, अन्यथाऽजीवत्त्वं जीवस्य स्यात् , न च तद भवति, ततोऽवश्यमनन्ततमभागस्योद्घाटनता नित्यं । " શ્રી તત્વાર્થ સૂત્ર અધ્યાય પ્રથમ સૂત્ર ૨૦ માં ઉપર આ ટિ૫ણ જણાય છે. દરેક પ્રાણીમાં સુખાદિને અનુભવ અને આહારદિને લગતી જ્ઞાન હેય છે જ! નહીં તે જીવનું અજીવપણું થઈ જાય, તે થતું નથી, તેથી અનંતમે ભાગ જીવમાત્રને સદા ખુલે જ હોય તે વાત નિશ્ચિત લાગે છે. “સુફુવ મેદનપુરા” ચિરિ (શ્રીનંદીસૂત્ર) ઈત્તe न तु साधकं, तेन तारतम्येनावारकः सर्ववारकः पटल इति न विपरीतं नोद्यं, यत्किञ्चिदव्यक्तवर्णमयाहाराङ्गीकारो हि शानसत्तासाधनं वनस्पत्यादौ, स च श्रुतजन्य इति साद्यादिश्रुतविचारे अक्षरानन्त भागविचारः ॥ શ્રી નંદીસૂત્રમાં જણાવાયેલ “સુફ્યુરિ દેzતમુર” ની વાત માત્ર દ્રષ્ટાન્ત રૂપ છે. પણ કંઈ સાધક દ્રઢ પ્રમાણ નથી, તેથી આવરણ તરતમતાથી આવરે, પણ વધારે ન આવરે, તેથી અક્ષરને અનંતજ ભાગ ખુલે કેમ? એમ વિપરીત તક ન કરે. કેમકે દ્રષ્ટાંત બધા એકદેશી જ હોય, તેથી ગમે તેટલા ગાઢવાદળેના આવરણ હોય, છતાં જેમ સૂર્યની પ્રભા હેય જ તે રીતે આત્માનું જ્ઞાન સર્વથા કે વધુ અવરાય જ નહીં. Page #264 -------------------------------------------------------------------------- ________________ # # # # # # # # # # # # # # # કે વનસ્પતિ આદિમાં અવ્યકતવર્ણમય આહારની વાત જ્ઞાનની સત્તા સાબિત કરે છે. અને તે શ્રુતજ્ઞાન જ છે. આ રીતે સાદિ શ્રુત-અનાદિ શ્રતના સંબંધમાં અક્ષરના અનંતમા ભાગને વિચાર જાણ. __ मार्गत्वेन रूढो जैनधर्मः, नैयायिक सांख्यदर्शन-मोमांसका मतशब्दाभिधेयाः, नास्तिकानां तु कुमतामिति न्याच्या 'मोक्षमार्गोपदेशप्रतिशास्त्रंबाय' શ્રી તત્વાર્થસૂત્ર ભાષ્યની ૩૧મી કારિકામાં આપેલ મોક્ષમાર્ગ શબ્દ પર આ ટિપ્પણુ લાગે છે. માર્ગ એટલે જૈનધર્મ, મીમાંસક, નિયાયિક, અને સાંખના દર્શને મત કહેવાય છે, અને નાસ્તિકેની માન્યતાઓ તે મુમત તરીકે કહેવાય છે. તેથી મોક્ષમાર્ગોપદેશની પ્રતિજ્ઞા જણાવનાર શ્રી તવાર્થનું પ્રથમ સૂત્ર છે. अन्येषामभ्युदयोऽपि साध्य इति कृत्वा 'यतोभ्युदय' इत्याधुबिरे, ते जैनानां त्वभ्युदयस्य प्राप्यत्वेन फलत्वे सत्यपि नोद्देश्यता तस्य, किन्तु प्राप्यत्व-साध्यत्वोभयधर्मवान् मोक्ष इति स एवोदोश्य इति सम्यगुक्तं मोक्षमार्ग इति ।। બીજા મતવાળાઓને તે પૌગલિક સાધનોની આબાદી રૂપે અભ્યદય પણ ઈષ્ટ છે, તેથી જ તે પોતે ધર્મ વ્યાખ્યામાં થોડડુ રિયર-રિરિ ઘર્મ” સૂત્રથી અસ્પૃદય સાંસારિક ઉન્નતિ) ને ધર્મના સ્વરૂપમાં લીધું છે. જૈન શાસનમાં તે અભ્યદય અવાનર ફળ રૂપે પ્રાપ્ય છે. અરે, પણ ઉદ્દેશ્ય તે નથી જ. પ્રાપ્ય અને સાધ્ય બને ધર્મ જેમાં હોય તે જ ઉદ્દેશ્ય કહેવાય. આવે તે મેક્ષ જ છે, તેથી જૈન શાસનમાં મોક્ષ જ ઉદેશ્ય Page #265 -------------------------------------------------------------------------- ________________ આગમત તરીકે સ્વીકારી અહીં મોક્ષમાર્ગ કહેવાની પ્રતિજ્ઞા વ્યાજબી ન્યાય સંગત લાગે છે. ____ " अत एव च चतुर्गतिको निर्वेदः, स सम्यक्त्वस्य लक्षणं मोमामिलाप एव च संवेगः । તેથી જ ચારે ગતિને સ્વરૂપના સાચા ભાન દ્વારા ઉપજતે અને “સુરનર સુખ જે ખ કરી લેખ” આદિ શબ્દથી બતાવતે નિર્વેદ સમ્યકત્વનું લક્ષણ છે. - તેમ જ તીવ્રપણે મોક્ષની જ અભિલાષા રૂપ સગપણ સમ્યકત્વનું લક્ષણ છે. ___ एवं च मार्गगत्यध्ययनं, मार्गानुसारिताप्रार्थनं, मार्गाभिमुखमार्गपतित-मार्गानुसारिणां क्रमशः प्राधान्यज्ञानं मार्गाध्ययनमित्यादेरुपपत्तिः ॥ માર્ગ શબ્દથી મોક્ષને માર્ગ કે જૈનશાસન અર્થ હેવાથી જ શ્રી સૂત્રકૃતાંગ અને શ્રી ઉત્તરાધ્યયન આદિ આગમોમાં માર્ગગતિ કે માગંધ્યયન આદિ નામે સંગત થાય છે. તેમ જ ગગ્રંથમાં માર્ગાભિમુખ-માર્ગ પતિત માર્ગનુસારી છની ક્રમશઃ શ્રેષ્ઠતા માર્ગ શબ્દથી જેનશાસન અર્થ લેવાથી જ પ્રતીત થાય છે. (ક્રમશઃ) સુકૃતાનુદનાનું મહત્વ “ & * પુણ્ય કર્યું તે એક દાણે છે, અને તેને અનુદનારૂપ પાણીથી સિંચે તે જ કોઠાર ભરાય. તેથી સુકૃતની વારંવાર અનુદના કરવી જોઈએ.” -પૂ આગમ શ્રી પર્વવ્યાખ્યાન સંગ્રહ પૃ૦ ૧૨૪ : Page #266 -------------------------------------------------------------------------- ________________ - શ્રી બાગમ મહિમા ! આ પ્રતિભા ધીમાં કાકા મામા [પ્રાતઃ સ્મરણીય, સુભગનામધેય, આગમ સમ્રાટુ, આગમવ્યાખ્યાનિપુણ, શિલાતામ્રપત્રો&ીગમકારક, ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમેદ્ધારક આચાર્ય ભગવંતની નાની-મોટી અનેક કુતિઓના સંગ્રહ સ્વરૂપ શ્રી આરામોદ્ધારક કૃતિ સદેહ (ભા. ૫) માં પૂજ્યપાદ કરૂણાના ભંડાર, પ્રશમપધિ, વાત્સલ્યસિંધુ, ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણિક્યસાગર સૂરીશ્વરશ્રીએ પિતાની પ્રૌઢ પ્રતિભાબળે અસ્તવ્યસ્ત સ્થિતિમાં રહેલ આ કૃતિને પૃ. ૧૯૯ થી ૨૩૭ સુધીમાં સુવ્યવસ્થિતપણે (૨૪૪ લેક રૂપે) છપાવી છે, તેમાંથી કેટલાક મહત્વના કલેકે ભાવાર્થ સાથે ચતુવિધ શ્રી સંઘની આગમભક્તિની કેળવણીના શુભ ધ્યેયથી રજુ કરવામાં આવે છે. (१) आईन्त्यं शुभसाधनैरभिमतं कर्माऽपि बंधे हितं, यञ्च त्वं त्रितयं भवस्य भवनैर्गुण्यं विदन् शिष्टवान् । તબૂ મહતાં ઉર્થ-viા તથા સરકાऽसावाप्याऽमलकेवलं यदि भणेच्छेणिं सदाप्तागमीम् ॥ १॥ ભાવાર્થ:- હે ભગવન્! કમનું બંધન અસાર-અનિષ્ટ છતાં જિનનામકર્મ વિશસ્થાનકની વિશિષ્ટ આરાધના દ્વારા ઉપાર્યું તથા સંસારને ખરાબ જાણવા છતાં ત્રણ ભવ જેટલે બાકી રાખે, આ બધું ખરેખર લેકોત્તર આપ જેવા મહાપુરૂષની નિષ્કારણ પરેપકાર-રસિકતા સૂચવે છે, પણ ખરેખર તે નિષ્કારણ પર પકારવૃત્તિની સાચી સફળતા નિર્મળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી સર્વહિતકર અને પદ્રવ્યના યથાર્થ સ્વરૂપને જણાવનાર દ્વાદશાંગીની રચનાદ્વારા જણાય છે (૧) (૨) વ્યાપનવિન શાન નિત્યા મા राष्टश्रेणिमपारसारवलयुकण्या क्षपण्या प्रभुः। .. Page #267 -------------------------------------------------------------------------- ________________ આગમત देवेन्द्रावलिसंहतामतितरां पूनामधिष्ठाय च, कुर्वनागमसन्ततिं सफलताभाग् नान्यथा हि प्रभुः ॥ २ ॥ ભાવાર્થ- સંપૂર્ણ વિશ્વના સમસ્ત પદાર્થોને જણાવનાર જ્ઞાનની પ્રાપ્તિ, સમાતીત વિશિષ્ટ આત્મબળથી ભરપૂર ક્ષપકશ્રેણિથી ઘાતી કર્મોને ક્ષય અને ભકિત નિભર વિનયન દેવ-દેવેન્દ્રોથી વિવિધ રીતે કરાયેલી પૂજા. આ બધાની સફળતા કર્મબંધનમાંથી છોડાવનાર વિશ્વજીવાતુ દ્વાદશાંગીરૂપ જિનાગમની રચના ઉપર નિર્ભર છે. (३) पूनाप्रोढौ जिनेशोन नमति निखिलाभीष्टसिद्धया कृतार्थो, देवालिप्राभृतं सत् सुकृततरुफलं सेवयन् किञ्चिदन्यम् । धन्यं तूहामधर्मा नमति मुनिगणं द्योतयन् स्वं कृतज्ञं, यन्मेऽदः सजिनत्वं मुनिगणपधृतादागमादेव जातम् ॥ ३॥ ભાવાર્થ- દરેક કરવા લાયક બધા કાર્યો થઈ ગયેલ હેઈ અને સર્વથા કૃતાર્થ થયેલ વિશિષ્ટ પૂજાને યોગ્ય તીર્થ કરે કેઈને નમે નહીં, છતાં સમવસરણમાં જ સિદણ થી જે નમસ્કાર કરે છે, તે કોને? પિતે દેના સમૂહથી કરાતી વિવિધ પૂજા ભક્તિ આદરના પાત્ર છતાં પણ તીર્થ પદથી પ્રવચન-દ્વાદશાંગી કે તેમાં જણાવાયેલ વિશિષ્ટ જીવન તને જીવનમાં સક્રિય બનાવનાર ચતુર્વિધ શ્રીસંઘને નમસ્કાર કરે છે. કેમકે તેના આધારે જ પૂર્વ જન્મોમાં વિશિષ્ટ આરાધના કરી પિતે ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિરૂપે જિનનામ કર્મ બાંધ્યું છે, તેથી કૃતજ્ઞાતાને ભાવ મુમુક્ષુઓના જીવનમાં સ્થિર કરવા માટે આગ-દ્વાદશાંગીનું મહત્ત્વ દર્શાવનાર તીર્થને નમસ્કાર કરે છે. (૪) મન ત્રાષ્ટિ મા રહ્યાદ્ધિ શાસ્ત્રષ્ટિ મા શુ ? जिनपतिगदितां गणपतिविततां मुनिजनमान्यतरां विमलाम् । नरभवनिकरोऽसमफलविसरो भावितभावो गतदौःस्थ्यो, નોિ વિતરક મતિ તમામના II | ભાવાર્થ - હે શુદ્ધમતે ! શ્રી તીર્થકર ભગવતેએ કહેલી Page #268 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-શું અને શ્રી ગણધરોએ ગૂંથેલી શાસ્ત્રોની શ્રેણિરૂપ આગમની ઉપાસના કર! ઉપાસના કર !! ઉપાસના કર!!! જેની કે સેવામાં તન્મય થવાથી મનુષ્યભવ સફળ થાય છે અને જેને મસ્તક નમાવવાથી સઘળા કર્મોની રજ દૂર થાય છે. (५) सुरेशा नरेशा जिनेशा न सर्वे, सुसर्वज्ञतालाभमिहार्धन्ति । अनुक्षां परं कर्तुमिहागमानां, सदैवाद्रियन्ते गणेशितृपूजाम् ॥७॥ ભાવાર્થ:- દેવેન્દ્રો, રાજાઓ અને મહામુનિઓ કેવલજ્ઞાનની પ્રાપ્તિમાત્રનું બહુમાન નથી કરતા, પણ તીર્થકર ગણધરદ્વારા ભવ- જલનિસ્તારણ પતિતપાવન આગની રચના કરાવે છે તે પુનિત કાર્યનું બહુમાન વિષેષથી કરે છે. (૬) લેવો જુથઈ રતિ ર૪ કને, મવાનુઘરિરાજ શોષા तदेव चेदागमवाङ्निरस्तं, प्रतिक्षणं संसृतिवृद्धिकारि ॥८॥ ભાવાર્થ- ખરેખર! સંસારમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ સંસારસમુદ્રથી પાર ઉતરવા માટે મહત્વના સાધન મનાય છે, પણ તે ત્રણે જે આગમની મર્યાદા બહારના હોય તે સંસારવૃદ્ધિના કારણ બની જાય છે, તેથી આગને ખૂબ જ મહત્વના છે. (७) पूजा जिनानां शमिनां सपर्या, धर्मस्य वृत्ति विनां शिवाय । साचे भवेदागमवाण्यपेक्षा, नो चेद् भवानां परिवृद्धिकों ॥९॥ ભાવાર્થ :- તીર્થ કરાવી પૂજા, સાધુઓની સેવા એને ધર્મનું આચરણભવ્યાત્માઓને મેક્ષ માટે થાય છે પણ જે આગમ-શાસ્ત્રીય મર્યાદાઓની સાપેક્ષતા હોય તે અન્યથા સંસારની વૃદ્ધિ પણ થઈ " જાય છે. તેથી આગમે આત્મકલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી છે. (८) साम्राज्यं जिनशासनस्य न भवेदभ्यर्चनावहतां, सूरीणां सततं महादरकृतेनों नैव चाहन्मते । प्रोद्भावप्रभवैककार्यकरणात् किन्तूदयादाहताद , वक्तुः श्रोतृगणस्य चागमगतात् सद्बुद्धिरुच्योर्युगात् ॥१२॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ આગમજાત ભાવાર્થ - તીર્થકરોની ઠાઠથી પૂજા કરવા-કરાવવાથી પ્રભુશાસનને પ્રભાવ નથી, તેમજ આચાર્યોના કે સાધુઓના ઠાઠથી આદરસન્માન આદિથી પ્રભુ શાસન દીપતું નથી, પણ વિશિષ્ટ ભાવશુદ્ધિના એક કારણરૂપ અરિહંત પરમાત્માની આજ્ઞા-મર્યાદાનુસાર સન્માર્ગના ઉપદેશક અધિકારી વ્યાખ્યાતા અને અંતરંગ પરિણતિ સ્વરૂપ નિર્મળ રૂચિવાળા જિજ્ઞાસુ શેતાના સુભગ સમાગમથી પ્રભુશાસન ઝળહળી ઉઠે છે. એટલે આગમનું યથોચિત બહુમાન જિનશાસનની ઉન્નતિનું પ્રધાન કારણ છે. (९) कथं ज्ञेयं वृत्तं तव सुचरितं दोषविमलं, कथं स्थाप्या तिस्तव जिन ! गताङ्क शमरसा । कथं ते मोक्षाध्वप्रगुणगणोदाममुदितं, न चेदेषा शुद्धा भवति भुवने ह्यागमततिः ।। ભાવાર્થ - હે ભગવન્! અમ જેવા પામરને જે આપના આગમને વારસો મલ્યા ન હોય તે વીતરાગ અરિહંત પરમાત્માની અગણિત ઉપકારકતાને પરિચય શી રીતે મળત! તથા તીર્થકરોની મૂર્તિ અને તેના દર્શન-પૂજનની યથાર્થ પદ્ધતિ શી રીતે મેળવત? તથા મોક્ષમાળાની આરાધનારૂપ રત્નત્રયીનું સુગસ્તા પાલન શી રીતે શક્ય થાત? - તેથી આગમ એટલે કળિકાળમાં કલ્પતરૂ સમાન છે. તાવ રાત્રિાવકુષ શાસ્ત્રચક્ષુથી સાધુએ ત્રણે જગતને અવકે છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ TE MEGAN HIDAN MEMPOUNDOMBURBONNARDONA 1 ક તાત્ત્વિક પ્રશ્નોત્તરે કી (ગુજરાતી રૂપાંતર) ન (પરમારાધ્ય બહુતશિરોમણિ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ આગમેદ્વારકશ્રી ભગવંતે પિતાની પ્રૌઢ પ્રતિભા દ્વારા શાસ્ત્રસમુદ્રનું મથન કરી અનેક તાત્વિક બાબતેના જે સંવાદી ઉકેલે શોધી કાઢી. આગમાનુસારી પુણ્યાત્માઓની આગમભક્તિ ખૂબ જ જાગૃત કરેલી, તેના ૧૪૪૬ સંસ્કૃત પ્રશ્નોત્તરેના સંગ્રહસ્વરૂપ “રિવારને પ્રશ્નોત્તળિ” નામે પ્રતાકારે ગ્રંથ શ્રી આગદ્ધારક ગ્રંથ સંગ્રહ ૧૨ રૂપે સુરતથી પ્રકાશિત થયેલ છે. પૂ. આગમતલસ્પર્શી, આગમસમ્રાટ, આચાર્ય દેવ શ્રી આગમેદ્ધારક ભગવંતની બહુમુખી પ્રતિભાનાં સુમધુર દર્શન સંસ્કૃત ભાષાથી અપરિચિત તમામ ધર્મપ્રેમી જિજ્ઞાસુઓને થાય, તે શુભ આશયથી તાત્ત્વિક પ્રશ્નોત્તરેને અક્ષરશઃ ગુજરાતી ભાષાનુવાદ સાથે આપવાને નમ્ર પ્રયાસ છે. ૧ થી ૯ પ્રશ્નો વર્ષ ૧ પુ. ૪ (પૃ. ૨૮ થી ૩૪)માં આપેલ છે. અને ૧૦ થી ૨૦ પ્રશ્નો વર્ષ ૨ પુ. ૪ (પૃ. ૩૫ થી ૪૨) આવેલ છે. ત્યાર પછીના અહીં આપવામાં આવે છે ) પ્ર. ૨૧ બધી ભાષાઓ ચાર સમયમાં લેકેને પૂરીને લેકના અંતે જાય છે કે કેટલીક જ ભાષાઓ લેકના અંતમાં જાય છે? ઉ – જે તીવ્ર પ્રયત્નવાળ વક્તા છે. તે ભાષાને છેડતી વખતે ભાષાના પુદ્ગલેને ભેદાયેલા છોડે છે. તે અનંતગુણવૃદ્ધિએ. વધતાં મોટા ઢેફાની માફક શીવ્ર અને દૂર જવાવાળા હોય છે. એથી તે ભાષાના પુદ્ગલ લેકના અંતને પામે છે. અને બીજા વક્તાના ભાષાદ્રિવ્યો તે અસંખ્યાત અવગાહના. જઈને ભાષાના પરિણામને છેડી દે છે. એથી તે ભાષા-- દ્રવ્ય લેકના અંતને પામતાં નથી. Page #271 -------------------------------------------------------------------------- ________________ આગમજાત પ્ર. ર૨ મતિજ્ઞાનના અર્થાન્તરે (એટલે એક અર્થવાળા પર્યાયે) મતિજ્ઞાનનું સ્વરુપ નિરૂપણ કર્યા પછી કેમ જણાવ્યા? ઉ. – જૈન અને જૈનેતરના શાઓમાં તે (સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા વગેર પર્યા) જોઈને (તે અર્થાન્તરે) પાંચ જ્ઞાનથી જુદાં છે. એમ ન સમજે અને મતિજ્ઞાનના પર્યાયાન્તર છે એમ સમજે (એ માટે એ ક્રમ છે). પ્ર. ૨૩ છદ્મસ્થપણું જ્યાં સુધી છે, ત્યાં સુધી તે અપાયસદ્દવ્ય વાળાપણું કહેવાય છે. અને તે કારણથી સમ્યગદર્શન કહેવાય છે. મતિજ્ઞાનનું અપાય દુદ્રવ્યપણું અને તે પૂર્વક (કૃતજ્ઞાન)નું પણ અપાય દુદ્રવ્યપણું સારી રીતે માની શકાય છે. પરંતુ અવધિ અને મન:પર્યવજ્ઞાનનું પ્રત્યક્ષપણું હેવાથી તેમાં અપાયસદ્રવ્યપણું કેવી રીતે ઘટે? – અવધિ અને મન પર્યયથી તે તે પદાર્થનું પ્રત્યક્ષ જ્ઞાન થયે છતે પણ અવધિ અને મન પર્યયથી દેખેલા પદાર્થને ગ્રહણ કરવા, “આ અમુક છે” એમ વિચારે લાવવા અને તે વિચાર બીજાને ગ્રહણ કરાવવા અર્થાત સમજાવવા તે કાર્ય તે મતિનું જ હોવાથી તે અપાયસદ્રવ્યતારૂપ પદાર્થ છે. તે તે મતિ સહિતપણે જ થાય છે. તેથી “રા' અવધિ અને મનઃ પર્યાયમાં પણ અપાય દુદ્રવ્યપણું ઘટે છે. પ્ર. ૨૪ બધા જ સંજ્ઞાવાળા હોય છે, અને સંજ્ઞા તે અભિ લાષારૂપ છે; એથી તે સંજ્ઞા અક્ષરયુક્ત છે. આ જ કારણથી (જીવમાત્રને) અક્ષરને અનંત ભાગ ઊઘાડપણે મનાય છે; પરંતુ અક્ષરને સંજ્ઞા, વ્યંજન અને લબ્ધિ એમ ત્રણ ભેદ હેવાથી તે અનંતમે ભાગ કયા અક્ષરના ભેદવાળે જાણ? જે લબ્ધિ-અક્ષરના સંભવવાળ કહે તે અપર્યાપ્ત છને ઈદ્રિને અભાવ હોવાથી તે (લબ્ધિ Page #272 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક સુ 38 અક્ષરના અન ંતમા ભાગ) કેમ ઘટે! અને દરેક જીવાને પણ તે કેમ ઘટે? કોઈપણ જીવનું ઇંદ્રિયના લબ્ધિપણાથી રહિતપણુ નથી જ, તેથી જરા એ વિરાધ નહિ આવે. પ્ર. ૨૫ અવગ્રહ વગેરેનું શ્રુતનિશ્રિતપણું છે. એમ કહીને વ્યંજનાક્ષર રૂપશ્રુતાનુસારિપણું કહેવાય છે. અને તે વ્યંજનાક્ષર સન્નીને જ હાય તે પછી અસનીજીવાને અવગ્રહ વગેરે કેવી રીતે થશે ? • સંજ્ઞી પચેન્દ્રિય વિશિષ્ટ એવા શિષ્ટોને આશ્રીને તે અવગ્રહ વગેરે શ્રુતાનુસારી જાણવા, કારણકે-તે પદાર્થના જ્ઞાન આદિકમાં અવશ્ય અક્ષરથી યુક્ત જ વિચાર કરે છે. સશ યમાં અનેક પ્રકારે શ્રુતાનુસારીપણુ' હાય છે, જે નહિ દીઠેલા નહિ સાંભળેલા વગેરે પટ્ટાથ માં શિષ્ટોએ પણ અવગ્રહાદિક અક્ષર–શ્રુતાનુસારી નથી. પ્ર. ૨૬ લબ્ધિ-અક્ષર શ્રેત્રાદિના ભેદ છ પ્રકારે કહેવાય છે, અક્ષર એટલે શ્રુત અને શ્રુત તે મનના વિષય છે, તે વધ કેમ નહિ ? દીઠેલા અને સાંભળેલા જે પદાર્થો હાય. તે પદાર્થી સ ંબંધી જ‘સંજ્ઞાઅક્ષર’ને ઉત્પન્ન કરનારા લબ્ધિ-અક્ષર છે. એમ જણાવવા માટે લબ્ધિ-અક્ષરનું શ્રાત્રાદિ ઇન્દ્રિયાના ભેદે છ ભેદપણું કહ્યું. સાદૃશ્ય, વિપક્ષ અનુમાન અને આગમથી ઉત્પન્ન થવાવાળી પણ અક્ષરેાપલબ્ધિ છે જ. અને તે મનને વિષય છે, એમ પોતાની મેળે વિચારવું. વાચ્યવાચકભાવ તા દરેક જ ઠેકાણે મનના વિષય છે. પ્ર, ર૭ · સવાઁ ગુરુમાં ‘મેરુ હિમવાન્ વગેરે મૂકીને ’કાટિશિલાનું ઉદાહરણ કેમ આપવામાં આવે છે ? ૐ ~ મેરુ વગેરે મનુષ્યાથી ઉપાડી શકાય તેમ નથી. કાટિ-શિલા · Page #273 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યાત વાસુદેવના પદને નિશ્ચય કરવાવાળી હાવાથી તેમનાથી (વાસુદેવાથી) ઉપાડાય છે ( એ લેાકવ્યવહારની અપેક્ષાએ જાણવું) આ (લેાકવ્યવહારની) અપેક્ષાએ જ રથરે વગેરે અત્ય ંત લઘુ હાવા છતાં, સ` લઘુમાં તૂલનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. પ્ર. ૨૮ જેવી રીતે નિશ્ચયથી સવ થા ગુરુ અને લઘુદ્રજ્યેા હાતાં નથી તેમ નિશ્ચયથી ગુરુલઘુ પર્યાયા અને અગુરૂલઘુ પર્યાય હાય છે કે નહિ ? જે છે તે કેટલા પરિમાણવાળા (સંખ્યાવાળા) છે ? ૬૦ ~~ અમૂર્ત દ્રવ્યામાં અને સૂક્ષ્મ પરિણામે પરિણમેલા મૂત દ્રવ્યેામાં અગુરુલઘુ પર્યાય નિશ્ચયથી અનંતા છે, અને મૂબ્યામાં નિશ્ચયથી સ મૂર્ત દ્રવ્યેાની સંખ્યાને અનંતથી ગુણીએ તેટલા અગુરુલઘુ પર્યાય છે. પરંતુ તે બધાએ એક અમૂ દ્રવ્યના પર્યાય તુલ્ય હાતા નથી, આથી તે અલ્પ જ છે. પ્ર. ૨૯ શાસ્ત્રકારે અક્ષરના અનતમા ભાગને જાતિ વિભાગથી નિર્દેશ કરતાં અનુત્તર વિમાનના દેવાથી લઈને છેવટે પૃથ્વીકાયનું ઉદાહરણ લે છે, અને બીજી જગાએ (આચારાંગાદિમાં) સવ જઘન્ય ઉપયેગ લબ્ધિ—અપાંસા એવા સૂક્ષ્મ નિગેાદના પહેલા ક્ષણે જ કહ્યો છે, તેા તે કેવી રીતે સંગત કરવું ? ૬૦ — સર્વ જીવની અપેક્ષાએ લબ્ધિ-અપર્યાપ્ત સૂક્ષ્મ-નિગદના પહેલા ક્ષણુ જ જઘન્ય ઉપયાગનું સ્થાન છે; પણ વ્યવહારરાશિની અપેક્ષાએ પૃથ્વી જ પહેલું સ્થાન છે. આ જ કારણથી ચેનિસ ંગ્રહમાં (સાત લાખમાં) પૃથ્વી આદિ જ ક્રમ છે, અને જે કોઈ સ્થળે માદર-નિગેાદના કહેવામાં આવે છે તે છેદન, ભેદક આદિક ક્રિયાના વ્યવહારરૂપ કારણને સ્માશ્રીને છે; પણ બાદર નિગેાદના અવ્યાવહારિકપણાના નિરાસનને માટે એ સમથ નથી. - ૩૪ પ્ર. ૩૦ મતિ અને શ્રુત સર્વ જીવાને વ્યાપી છે; છતાં અક્ષરને અન તમા ભાગ બધા જીવાને ઊઘાડા છે એમ કેમ કહેવાય છે? Page #274 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક -થું ૩૫ ઉ૦ – બધા જીવને આહારાદિ સંજ્ઞાની વ્યાપ્તિથી જીવપણાનું અનુમાન થાય છે, અને તે સંજ્ઞા અક્ષરરૂપ અભિલાષને અનુસરવાવાળી છે. એ હેતુથી તે આચાર્યનું તેવા પ્રકારનું કથન અનુમાન કરાય છે. જ્યાં કૃત હોય ત્યાં મતિનું વિદ્યમાનપણું અવશ્ય હોય છે, એથી બંનેનું વ્યાપકપણું સિદ્ધ થાય છે. પ્ર. ૩૧ બધા જીના આઠ મધ્ય પ્રદેશ કમ વીંટાયા વિનાના છે. - એમ જે છે તે તેટલા અંશથી બધા છો કેવલજ્ઞાની કેમ નહિ? ઉ– બધાએ જ એક ઉપગ સ્વરૂપવાળા છે, અને જ્યાં સુધી છદ્મસ્થપણું છે ત્યાં સુધી જીવને અપાયસદુદ્રવ્યથી ઉપયોગ હોય છે. એ કારણથી મધ્યવર્તી આઠ નિર્મળ પ્રદેશથી ઉપગ હેતું નથી. આજ કારણથી જ્ઞાનને ક્ષાપશમિક અને ક્ષાયિક ભાવ છે, પણ પરિણામિક ભાવ નથી. પ્ર-૩૨ દીર્ઘકાલિક, હેતુવાદિક અને દષ્ટિવાદે પદેશિક એમ સંસીના ભેદથી ત્રણ પ્રકારે સંગ્નિ-શ્રુત કહેવાય છે પરંતુ વિવરણમાં તે તે અસંસીઓને દીર્ઘકાલિકી સંજ્ઞા છેડીને હેતુવાદિકી સંજ્ઞા કહેવાય છે, અને તે (સંજ્ઞિકૃત) અસંશ્રિતથી કેવી રીતે જુદું? અને વળી દષ્ટિવાદેદેશિકી સંજ્ઞા સભ્ય ગ્દષ્ટિએને કહેવાય છે, અને તેઓનું કૃત તે સમ્યકશ્રુત તરીકે કહેવાય છે, તે સંશ્રિતના જ ત્રણ પ્રકાર કેવી રીતે ઘટે? ઉ– અહીં સંસી છની અર્થોપલબ્ધિ (અર્થનું જ્ઞાન) જણાવાય છે. એક અર્થોપલબ્ધિ દીર્ઘ વિચારથી થાય છે તે એક (૧). તાત્કાલિક અર્થની ઉપલબ્ધિ થાય છે તે બીજ (૨) અને ત્રણ કાળ સંબંધી પૂર્વાપર વિચાર કરીને અર્થોપલબ્ધિ થાય તે ત્રીજી (૩). વળી અસંસી જીવેને પણ અવ્યક્ત અર્થોપલબ્ધિ હોય છે. પદાર્થમાં, વિષયમાં અને સામર્થ્યમાં જે ઉપલબ્ધિ Page #275 -------------------------------------------------------------------------- ________________ આગમત થાય છે. તે અનુક્રમે દીર્ઘકાલિક આદિની અપેક્ષાએ અસંક્તિ કૃત, એ પ્રમાણે સમાધાનકારક વ્યાખ્યાના વિચારમાં શંકાને અવકાશ નથી, ક્ષાયિકનું પલટાવાપણું ન હોવાથી ક્ષાયિકવાળાને નિશ્ચયથી સંગ્નિ-શ્રત છે અને નિત્ય નિગેદને તે તેનાથી જ બીજું અસંગ્નિ-શ્રુત છે. એ પરમાર્થ છે, અથવા સંજ્ઞીઓ અને અસંજ્ઞીઓને જે ત્રણ પ્રકારની અક્ષરના સંબંધવાળી વિષયની ઉપલબ્ધિ છે, તે તે તે (સંજ્ઞી અને અસી ) કૃતપણે છે પરંતુ સમ્યકશ્રુત તે તત્વને અનુસરતું છે. ૩ મિથ્યાષ્ટિએ ગ્રહણ કરેલું દ્વાદશાંગ ગણિપિટક પણ મિથ્યા કૃતપણે કહે છે તે તે કેવી રીતે? ઉ– સંભાવનાની (અસત્ કલ્પનાની) અપેક્ષાએ સર્વ દ્વાદશાંગ અને સંભવની (બનાવની) અપેક્ષાએ કંઈક ન્યૂન દશપૂર્વ સુધીનું કૃત (મિથ્યાષ્ટિએ ગ્રહણ કરેલું) મિથ્યાશ્રુત કહે વાય છે. એથી આગળ જતાં સંપૂર્ણ દશ પૂર્વ વિગેરે નિયમથી સમ્યકકૃત જ છે. કંઈક ન્યૂન દશ પૂર્વનું પણ બારમું અંગાણું હેવાથી તે સામાન્ય વચન લેવામાં વિરોધ નથી. પ્ર ૩૪ શ્રી ભગવતીસૂત્રમાં જ્ઞાન ઉભયવિક છે એમ કહ્યું છે. અને આવશ્યક સૂત્રમાં એક પુરુષને આશ્રીને શ્રુત ભણીને એ જ ભવમાં ભણેલ શ્રુતનું અવસાન જણાવ્યું છે (ચાલ્યું જાય છે) એમ કહ્યું છે તે કેમ? ઉ૦ – સંપૂર્ણ દશ પૂર્વ આદિ શ્રુત જે છે તે શ્રુત ઈહભાવિક જ છે. કારણ કે દેવપણામાં સંપૂર્ણથી તેનું સ્મરણ હેતું નથી. પ્ર. ૩૫ મતિજ્ઞાન ઈન્દ્રિય અને મનના નિમિત્તથી થાય છે. અને ચક્ષુદર્શન વગેરે દર્શને પણ ઈન્દ્રિયેના નિમિત્તવાળાં છે, તે મતિજ્ઞાનની પશ્યત્તા કેમ સ્વીકારાતી નથી? અને શ્રુતજ્ઞાન તે અતીન્દ્રિય પદાર્થને કહેનાર એવા જિનેશ્વરના Page #276 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪૩ ခြံဝ 30 વચના` વિષય હાઇને અનિન્દ્રિયાથ વિષય છે છતાં તેમાં પશ્યત્તા સ્વીકારાય છે, તે કેમ ? – દશનના ઉપયાગથી ખસ્યા પછી જ મતિજ્ઞાનના ઉપયેગ હાય છે, તે માટે મતિજ્ઞાનની પશ્યત્તા નથી અને શ્રુતજ્ઞાન વિષયવાળા પદાર્થોનું તેા આકાર, સંસ્થાન આદિ વિશિષ્ટપણે જ્ઞાન થતું હાવાથી મનથી થતા જ્ઞાનથી જ તે તે આકારના ઉલ્લેખનુ કરવું વગેરે બનતું હાવાથી શ્રુતજ્ઞાનની પશ્યત્તા સ્પષ્ટ છે. આવશ્યકમાં પાઠ પણ આ મેના (ચક્ષુદશન અને શ્રુતજ્ઞાનના) આ જ પ્રમાણે છે. અને મનઃપ`વજ્ઞાન દર્શન રહિત છતાં આકાર વિશિષ્ટ પ્રકૃષ્ટ જેવારૂપ હાવાથી મનઃ પવમાં પશ્યત્તા હૈાય છે એ નિષિ છે. મનના સદુપયોગ જ્ઞાનીઓએ બતાવેલ આરાધ નાના પાંજરામાં મનને પૂરી દઇએ તા કેળવાયેલા વાંદરા મનુષ્ય કરતાં વધુ આશ્ચય - કારક કામ કરી બતાવે, આ રીતે મનની શક્તિઓના સદુપયોગ થઈ શકે "" -પવ વ્યાખ્યાન સહુ પૃ૦ ૧૭૨ '' Page #277 -------------------------------------------------------------------------- ________________ AS (ધ્યાનસ્થ સ્વ. આગમસમ્રા પૂ. આગમ દ્વારકશ્રીના તત્તાનુસારી અદમ્પર્યપશ આમિક ચિંતન-મનનને લાભ જિજ્ઞાસાબુદ્ધિથી તે તે અવસરે પૃછા-પરિપૃચ્છા દ્વારા ભાવુક-મુમુક્ષુ આત્માઓએ લીધેલ અને તે તે પુણ્યશાલી વ્યક્તિઓએ નથી લીધેલ તેવા સુપણ પ્રશ્નોત્તરોને સંગ્રહ આ વિભાગમાં આપવાને વિચાર છે.... ધ્યાનસ્થ સ્વર્ગત આગમ વાચનાદાતા પૂ આગમેદારકશ્રીના શિષ્યરત્ન શાસનદીપક શ્રી સિદ્ધકારીધનતીર્થ ઉજજૈન)ના ઉદ્ધારક સ્વ. પૂ આ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજીના વિશાલ શાસ્ત્ર સંપ્રહને જ્યાં સુરક્ષિત રાખવામાં આવેલ છે. તે શ્રી ચંદ્રસાગરસૂરીશ્વર જૈન જ્ઞાનમંદિર ઉજ્જૈનના પ્રધાન કાર્યવાહક ધર્મપ્રેમી શ્રી કુંદનમલજીએ મૃતભક્તિથી “આગમત” પ્રતિ મમતા દાખવી પ્રકાશનાથે મોકલી આપેલ અપ્રકાશિત વ્યાખ્યાનોના છ બંડલેમાંથી પેન્સીલથી લખેલ છૂટક પ્રશ્નોત્તરના પાનાં અસ્તવ્યસ્તરૂપે મળી આવ્યા, મહા પ્રયત્ન સંબંધ મેળવી બધા પાનાં ભેગા કરતાં પચાશક ગ્રંથના ચોથા–પાંચમા પચાની નવાંગી વૃત્તિકાર પૂ આ અભયદેવસૂરીશ્વરજી મ.ની ટીકાનુસારે કેટલાક પ્રશ્નોત્તરે મળ્યા. આ પ્રશ્નોત્તરના પ્રારંભે આવરણ પૃષ્ઠ તરીકે રખાયેલ કેરે કાગળ પણ મળી આવ્યું, જેના ઉપર શ્રી પંચાશકના પ્રશ્નોત્તર ઉપાટ દેવેન્દ્રસાદ લે-દૌલત આવું લખાયેલ છે. તે ઉપરથી આ પ્રશ્નોત્તરીનું સંકલન પૂ. ગણીવર્ય શ્રી દૌલતસાગરજી મ. કર્યું હોય એમ લાગે છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-શું ચોથા પંચાશક સંબંધી એકથી પાંચ પ્રશ્નોત્તરે પ્રથમ વર્ષના ચોથા પુસ્તક (પૃ. ૨૫ થી ૨૭)માં તથા છ થી ચૌદ પ્રશ્નોત્તર દ્વિતીય વર્ષના ચોથા પુસ્તક (પૃ. ૨૯ થી ૩૪) માં અપાયા છે. તે પછીના અહીં અપાય છે. ) પ્ર. ૧૫ છ કાયના વધરૂપ અનુચિત હિંસા દ્વારા કરાએલી પૂજા, તે શુદ્ધ ગણાય છે તેનાથી તીર્થકરેને કંઈ ઉપકાર થતું હોય, પણ પૂજા તીર્થકરોને ઉપકારક બનતી નથી. કારણ કે તીર્થકરો વીતરાગ છે, તેથી તે પૂજા તેમને આનંદ ઉપજાવવાવાલી થતી નથી છતાં દેખીતા દેષવાળી પૂજા, શુદ્ધ છે, એમ કેમ કહે છે? ઉ૦ – તીર્થકરે વિતરાગ અને કૃતકૃત્ય છે, તેથી તેમને કરાતી પૂજાથી તે પૂને આનંદ ઉપજાવવા સ્વરૂપ ઉપકારને અસંભવ હોવા છતાં પૂજા કરનાર પૂજકને તે પુણ્યાનુબંધી પુણ્ય અને નિજર લક્ષણ ઉપકારને અવશ્ય સંભવ છે. જેમ મંત્ર-વિદ્યાના અધિષ્ઠાતા એવા સેવ્યને મંત્રનું આરાધન અનુપકારી હોવા છતાં સેવકને જેમ ઉપકારી છે તેમ અહિં પણ સમજવું. વળી જિનેશ્વરની પૂજામાં ષડુ જીવનિકાયની સ્વરૂપ હિંસા છે, તે પણ યતના વિશેષથી પ્રવર્તમાન મલિનારંભી ગૃહસ્થને સર્વથા હિંસા લાગતી નથી. એટલે પૂજા શુદ્ધ છે. કુપખનનના દષ્ટાંતમાં જેમ થાક, તૃષાનું વધવું ને કાદવ લાગવારૂ૫ મલિનતા વિગેરે દે હોવા છતાં જલની પ્રાપ્તિમાં તે દે દૂર થવા પૂર્વક સ્વ પર ઉપકાર થાય છે, તેવી રીતે અજયણથી પ્રભુપૂજામાં કાયવધ થાય તે પણ શુભ અધ્યવસાય રૂપ જલદ્વારા એ વિશિષ્ટ કર્મના નારા સાથે પુણ્યાનુઅંધી પુણ્યરૂપ ગુણ સંપાદન છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ આગમજાત એટલું જ નહિ પણ પ્રભુપૂજા અસદુ આરંભવાલા ગૃહસ્થને ઘર, શરીર ને ખેતી વિગેરેમાં થતી જીવ હિંસા રૂપ અશુભ આરંભની નિવૃત્તિ કરાવે છે અને જિનપૂજાથી ઉત્પન્ન થયેલી ભાવની વિશુદ્ધિથી ચારિત્ર-મેહનીય કમીને ક્ષપશમ કરાવે છે. આ રીતે જિનપૂજા અસત્ આરંભને ત્યાગ ને શુભભાવ સંપાદક હોવાથી નિવૃત્તિના ફલ વાળી હેઈ પૂજા શુદ્ધ છે એમ સમજવું. આ પ્રશ્નોત્તર ચેથા પંચાશકની ૪૧ થી ૪૪ મી ગાથાની નવાંગી વૃત્તિકાર ૫૦ આ. શ્રી અભયદેવસૂરીશ્વર રચિત ટીકાના આધારે છે. પ્ર. ૧૬ જયારે પૂજા હિંસા રૂ૫ દષવાલી છે, તે શા માટે તે પૂજા કરવી? ઉ– તે પૂજાથી મહાફલની પ્રાપ્તિ થાય છે. જેમાં પાણીનું એક બિંદુ સ્વયંભૂરમણ સમુદ્ર જેવા મહાસમુદ્રમાં પડે અને અક્ષયભાવને પામે છે, કારણ કે પ્રમાણાતીત પાણી હેવાથી શેષણ થવાને સંભવ જ નથી. એવી રીતે જિનેશ્વરદેવના અનંતગુણરૂપ સમુદ્રને વિષે ફૂલની અપેક્ષાએ પ્રભુ પૂજા પણ અક્ષયભાવને પામે છે. તેમ જ પૂજા કરવાથી પૂજકને જિનેશ્વર ભગવતમાં રહેલા વીતરાગત્યાદિ જે ગુણે, તે ગુણોનું બહુમાન થાય છે અને પરિણામે તીર્થકર ગણધર ઇંદ્રને ચક્રવર્તી આદિ પદવીઓ સહેલાઈથી મળે છે. કારણ કે પૂજકને પૂજા કાલે પ્રકૃષ્ટપુણ્ય કમને બંધ અને અશુભ કર્મને ક્ષય થાય છે. તથા પૂજાથી કાલાંતર યથાખ્યાત ચારિત્રરૂપ ઉત્તમ ધમની પ્રાપ્તિ થવા ઉપરાંત પ્રધાન એવી જિનશાસનની પ્રભાવના થાય છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું વળી કહ્યું છે કે “પૂજા મહા ફળ વાલી છે, એટલું જ નહિ પણ પૂજા કરવાની પ્રકૃણ ઈચ્છા પણ મહા ફળ વાલી છે.” જિનશાસનમાં સાંભળીએ છીએ કે “દરિદ્રતાથી પરાભવ પામેલી એક વૃદ્ધ ડેરી પાણી અને લાકડાં વિગેરે માટે નગરની બહાર નીકળેલી, ત્યાં વસે જનસમુદાય એક દિશામાં જતે જોઈને કોઈને પૂછયું કે આ બધા ક્યાં જાય છે? તેણે કહ્યું કે જગદેકબાંધવજીના જન્મ-જરા-મરણ-રાગ શોક ફેડનાર પ્રભુ શ્રી મહાવીરને વંદન પૂજા કરવા જાય છે. આ સાંભળતાં જ પ્રભુપૂજામાં યત્ન કરું, પણ હું પુણ્ય રહિત છું કે, અને પ્રભુપૂજાના સાધને મલ્યા નથી, છતાં જંગલમાં ફિગટ મલતાં સિંદુવાર પુ મારી મેલે ગ્રહણ કરીને પ્રભુ પૂજા કરૂં એવા પરિણામવાલી આદરથી પુષ્પ લઈને હર્ષાય. માન થયેલી. કે મને પ્રભુપૂજાનું સાધન મલ્યું, મારૂં જીવિત સફળ છે. આવા પ્રભાવથી ભગવંત પ્રત્યે ચાલીને વચમાં જ આયુષ્ય અલ્પ હેવાથી જિનપૂજાના ધ્યાનમાં જ મરણ પામી. તે પણ પૂજાના પ્રણિધાન માત્રથી દેવકની પ્રાપ્તિ કરી. જ્યારે લેકેએ પ્રભુને પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે કે પણ શુભ અધ્યવસાય વિશિષ્ટ ગુણ વિષયક મહાફલવાલે થાય છે. તે જીવ પરંપરાએ કેવલજ્ઞાન પામી મેલે જશે.” આ ઉપરથી સમજવાનું કે પૂજાનું પ્રણિધાન માત્ર મહા ફલવાળું છે, તે પછી પૂજા મહા ફલ વાલી હોય તેમાં તે કહેવું જ શું? આ પ્રશ્નોત્તર ચેથા પંચાશકની ૪૫ થી કભી ગાથાની નવાગીટીકાકાર પૂ આ શ્રી અભયદેવસૂરીશ્વર ભગવંતની ટીકાના આધારે છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ પાંચમા પ્રત્યાખ્યાન પંચાશક સંબંધી ઉપયોગી પ્રશ્નોત્તર પ્ર. ૧ નવકારશી આદિ બધા પચ્ચ ને અદ્ધ પચ્ચ. કેમ કહ્યા? કેમકે તેમાં એકાસણા વગેરે તે પરિમાણ કૃત પચ્ચ૦ છે. કહ્યું છે કે– દત્તી, કેળીયા, ઘર, ભિક્ષા અગર દ્રવ્યની સંખ્યાના પ્રમાણ પૂર્વક જે પચ્ચ૦ કરાય તે પરિમાણકૃત કહેવાય” તે અહીં નવકારશી વગેરે બધાને અદ્ધાપચ્ચ. કેમ કહ્યા - એકાસણા વિગેરે બધા પચ્યા પ્રાયઃ અદ્ધા પવચમ્માણ પૂર્વક જ કરવા જોઈએ, નમુકકારશી વિગેરે દશ પચ્ચખાણે તે પણ અહિં અદ્ધા પચ્ચખાણ તરીકે ગયા છે તેમાં દેષ નથી. નવકારશી પચ્ચ પ્રતિદિન ઉપયોગી ને બે ઘડીના પ્રમાણુવાલું તે છે જ એટલે પરિમાણકૃત શબ્દને વિશેષણ બનાવી અદ્ધા પચ્ચખાણ કહ્યું છે તે વ્યાજબી જ છે. આ પ્રશ્નોત્તર ત્રીજી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૨ નમુકકારશીમાં મુહુર્તની મર્યાદા શાથી માનવી? ઉ૦ – નમુકકારશી અઢા પચ્ચખાણ હેવાથી મુહૂર્તની મર્યાદા માનવી, - કદાચ કોઈ કહે કે નમુકકારશીનું અદ્ધા પચ્ચખાણ પણું શાથી કહે છે? તે સમજવું કે ૩૬ સૂરે એ પાઠ પરથી પિરસી પચ્ચખાણની માફક સૂર્ય ઉગેથી એ વિશેષણ હોવાથી અદ્ધાપચ્ચખાણ કહેવાય છે. નહિતર ગંઠશી મુડશીની માફક Page #282 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું ૪૩ વિશેષણ નહિ, અને અદ્ધાપચ્ચખાણ હેવાથી એછામાં ઓછી મુહૂર્તની મર્યાદા ગીતાર્થોએ નક્કી કરી છે. આ પ્રશ્નોત્તર આઠમી ગાથાની ટીકાના અધારે છે. પ્ર. ૩ ચાલુ નમુકકારશી વિગેરેમાં “ઉગએ સૂરે? અને પુરિ મઢ વિગેરેમાં “' બેલાય છે તે એ બેમાં શે ફરક છે? ઉ૦ –જે કે “ઉગ્ગએ સૂરે? અને “સૂરે ઉગ્ગએ એમાં ટીકા કાર ભગવંતોએ કંઈ સ્પષ્ટ ખુલાસો કર્યો નથી પરંતુ નમુકકારશી માં “ઉગ્ગએ સૂરે ને પુરિમઢ વિગેરેમાં “સૂરે ઉગ્ગએ” ને જે પાઠ શાસકારોએ જણાવ્યું છે તે ઉપરથી તે બંને શબ્દમાં રૂઢ અને યૌગિક અર્થ લઈએ તે બરાબર સંગતિ થઈ શકે છે, એટલે “ છે'માં રૂઢ અર્થથી સૂર્ય ઉદયમાં આવે છે તે, જ્યારે “અરે ૩rg' માં યૌગિક અર્થ લઈ એ તે સૂર્ય ઉચે આવે છતે એટલે જેને અર્થ મધ્યાન્હ થાય, આ પ્રમાણે અર્થ કરવાથી મહાપુરૂષોને આશય સચવાઈ જશે. આ પ્રશ્નોત્તર આઠમી ગાથાને લગતે છે. પ્ર. ૩ એકાસણાનું પચ્ચખાણ કરવાથી દિવસ ચરિમ પરચખાણ (દેવસી ચૌવિહાર) આવી જાય છે. તે પછી દિવસ-ચરિમ પરચખાણ રાખવાની શી જરૂર? ઉ૦ –એકાસણમાં આઠ આગાર છે, જ્યારે દિવસ ચરિમમાં ચાર આગાર છે, એટલે આગારનું સક્ષેપ કરણ દિવસ ચરિમમાં હોવાથી સાર્થક છે, વલી એકાસણાનું પચ્ચખાણ દિવસ સંબંધનું છે, જ્યારે વાવજ જીવને માટે સર્વથા રાત્રિ ભેજનના ત્યાગીને આ પચ્ચખાણ ઉપયોગી છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ આગમત વલી ગૃહસ્થની અપેક્ષાએ આ દિવસ-ચરિમ પચ્ચખાણ થાવત્ સૂર્યને ઉદય થાય ત્યાં સુધીનું છે, જોકે દિવસ શબ્દને અર્થ અહોરાત્રિ તરીકે પણ ગણાય છે. તેથી જેઓએ રાત્રિ જનને નિયમ છે. તેઓને પણ આ સાર્થક છે. તેમજ જ્યારે ગૃહસ્થ દુષ્કાલ, લય આદિ આગાર રહિત પણે યાજજીવને માટે ચારે પ્રકારના આહારને રાત્રિભોજન તરીકે ત્યાગ કરે, તેઓને પણ આ પચ્ચખાણ ઉપયોગી છે. આ પ્રશ્નોત્તર નવમી ગાથાની ટકાના આધારે છે. પ્ર. ૪ પચ્ચખાણમાં આગારે શા માટે રાખ્યા છે? ઉ૦ – જે પચ્ચખાણમાં આગાર ન રાખ્યા હતા તે વ્રતભંગ રૂપ મહાન દેષ લાગત, આગારોના આશ્રયથી છેડી પણ આરાધના ગુણવાલી થાય છે. આ પ્રમાણે ગુલાઘવને વિચાર કરીને પચ્ચખાણ આદિને વિષે આગારની જરૂરીઆત છે. આ પ્રશ્નોત્તર બારમી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૫ સકલ સાવદ્ય ગની વિરતિરૂપ સામાયિક હેતે છતે આહારના પચ્ચખાણુરૂપ વિરતિનું શું પ્રજન છે. સામયિકથી જ સર્વ ગુણેની પ્રાપ્તિ સંભવે છે, અને આ ઉપરથી કેટલાકે એમ પણ કહે છે કે “જો રાગદ્વેષ છે તે તપસ્યાનું શું પ્રયોજન છે?” તે શું બરાબર છે? ઉ૦ – સર્વસાવઘની વિરતિવાલાઓએ પણ આહાર આદિના પચ્ચ ખાણે અપ્રમાદની વૃદ્ધિમાં કારણભૂત છે. એટલું જ નહિં પણ પચ્ચખાણ કરવામાં તીર્થંકરની આજ્ઞાનું પાલન થાય છે. કહ્યું છે કે “વીરભગવંતના તીર્થમાં એક ઉપવાસથી માંડીને યાવત છ માસને તપ કહ્યો છે” વલી આહારના પચ્ચખાણથી અપ્રમાદની વૃદ્ધિ નથી થતી એમ નહિ, પણ થાય જ છે, ને તે વાત પ્રાયઃ અનુભવ સિહ Page #284 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક -થું છે, એટલું જ નહિ પણ આહાર પચ્ચખાણુથી થયેલો અપ્રમાદ વિરતિને સ્મરણ કરાવે છે, ને તેવા અપ્રમાદી આત્માની સારી - પ્રવૃત્તિ ઉત્કૃષ્ટપણને પામે છે. એટલે સર્વ વિરતિ વાલાને પણ આહાર પચ્ચખાણની જરૂર છે. આ પ્રશ્નોત્તર તેરમી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૬ ત્રિવિધાદિ આહારભેદથી ગ્રહણ કરાતું આહાર પચ્ચખાણ તે સિવાયમાં એટલે જેના પચ્ચખાણ કર્યા નથી એવા આહારના વિષયમાં રાગપરિણામ રૂપ છે, અને બીજામાં એટલે પચ્ચખાણ કરેલા આહારના વિષયમાં અરૂચિ-દ્વેષ પરિણામ લેવાથી સામાયિક ભાવને બાધક બને, કારણ કે સામાયિક તેનું જ નામ કહેવાય કે રાગદ્વેષના હેતુઓને વિષે મધ્યસ્થપણું આવે અને પચ્ચખાણ કરનારને એકમાં દ્વેષ અને જેનું પચ્ચખાણ નથી કર્યું, તેમાં રાગ સ્પષ્ટ છે તે પછી સામાયિકવાલાને પચ્ચ ખાણ કરવું કેમ ઘટે? ઉ–ના, ત્રિવિધ આહારનું પચ્ચકખાણ સમભાવ લક્ષણ સામાન્ય ચિકને બાધક બનતું નથી, કારણ કે પચ્ચકખાણ કરેલા અને પચ્ચકખાણ નહિ કરેલા તમામ આહારાદિમાં સમભાવ હોવાથી તુલ્ય પરિણામ વડે જ પ્રવૃત્તિ-નિવૃત્તિ થાય છે, જેમ કે મુનિભગવંતે ને કેઈ સ્થાને જવું હોય તે તે વખતે તે દિશાની પ્રવૃત્તિથી બીજા સ્થાનની નિવૃત્તિ હોય છે, ત્યાં રાગ-દ્વેષને અવકાશ હેતે નથી. એ રીતે વિધિવત્ પચ્ચ૦ વાળાને પણ સમભાવ જાણ. વળી જેમ સામાયિક વાલાઓને ધાર્મિક પ્રવૃત્તિ-નિવૃત્તિ કરતાં સામાયિક બાધા પામતું નથી, તેવી રીતે એક વસ્તુના પચ્ચક્ખાણુથી બીજી વસ્તુના અપચ્ચક્ખાણમાં પણ સામાયિક બાધા પામતું નથી, Page #285 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત તીર્થકર ભગવતેએ જણાવેલ છે કે સાધુઓને સુધા વેદના શાંત કરવા વૈયાવચ્ચાદિ કારણે તથા રેગ-ઉપસર્ગીદિ કારણે શાસ્ત્રમાં કહેલા કથન મુજબ આહારાદિની પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવી. તેથી સમભાવરૂપ સામાયિક તિવિહાર પચ્ચ૦ થી બાધા પામતું નથી. આ પ્રશ્નોત્તર પંદરમી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૭ આહાર પચ્ચખાણમાં જેવી રીતે આગારે કહ્યા છે, તેવી રીતે સામાયિકના પચ્ચખાણમાં આગાર કેમ નથી ? કારણ કે આહાદિક પચ્ચખાણની અપેક્ષાએ સર્વ વિરતિરૂપ પચ્ચખાણ મોટું છે અને તેનું પાલન યાવત જીવને ત્રિવિધ ત્રિવિધ પરચ ખાણ અંગીકરાય છે, તે પછી તેમાં આગાર નહિ ને નવકારશી જેવા તુચ્છ પચ્ચખાણમાં આગાર કેમ રાખ્યા? ઉ૦ – સામાયકવાલા આત્માઓને શત્રુ-મિત્રમાં જેમ સમભાવ હોય છે, તેવી રીતે જગતના તમામ સારા-ખાટા પદાર્થોમાં સમભાવ થાવત્ જીવ માટે હોય છે, તેથી તેમાં આગારની પ્રરૂપણા એ વસ્તુની તુચ્છતા જણાવે છે. એટલું જ નહિ પરંતુ ગ્લાનાદિ અવસ્થામાં કોઈ શુભ આલંબનથી કેઈક દૂષણ સેવે તે પણ સમભાવમાં રહેલું હોવાથી તેનું સામાયિક અખંડ રહે છે તે પછી આગાની જરૂર શી? પરંતુ જે સામાયિક અંગીકાર કરતી વખતે એવી રીતનું પચ્ચખાણ કરે કે વૈરીના પ્રતિકાર સિવાયનું આ મારું પચ્ચખાણ છે અથવા છ મહિનાનું પચ્ચફખાણ છે. ત્યાર પછી નહિં આવું આગારવાળું સામાયિકનું પચ્ચખાણ કરે તે શુભમાં છ માસ પછી સમભાવને અભાવ છે, એટલે સામાયિક નથી. એટલે આગાર કરવા નિરર્થક થઈ. જાય જેથી સામાયિકમાં આગાની જરૂર નથી. આ પ્રશ્નોત્તરે ૧૬-૧૭ ગાથાની ટીકાના આધારે છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ પુસતક ૪-શું [૪૭ પ્ર. ૮ સામાયિક વાળ સમભાવ સ્થિત છે એ વાત ખરી, પણ રાગરહિતપણું કેમ કહે છે? કારણ કે યાજજીવના. પચ્ચખાણ વાળાને ત્યાર પછી તે રાગને સંભવ છે. ઉ૦ – સામાયિકની લીધેલી પ્રતિજ્ઞાનામાં પ્રતિજ્ઞાભ્રષ્ટ ન થવાય માટે થાવત્ જીવની મર્યાદા બાંધી છે, પણ પ્રતિજ્ઞામાં એ છૂટ નથી કે મર્યાદા પછી સાવધ કરીશ એટલે રાગરહિત પણું સામાયિકમાં સંગત છે. આ વાત દષ્ટાંતથી સમજાવે છે કે રણસંગ્રામમાં ઉતરેલ સુભટ શત્રુને જીતવા અથવા મરણ આ બેમાંથી એકના. નિશ્ચયવાળા હોય છે, તેવી રીતે સામાયિકવાલે પણ રાગાદિ શત્રુના સમુદાયથી ત્રાસિત અંત:કરણવાળે તેમજ પરોપકાર પરાયણ હેવાથી “પતયામિ શર્વ રાષણાણિએ પ્રમાણે એકના નિશ્ચયવાળે હોય છે. જે કે ઉપરનું દૃષ્ટાંત તુચ્છ છે, તે એક ભવના વિષયવાળું છે, પરિણામ માત્રની સમાનતા માટે જણાવ્યું છે. જ્યારે તેવા વિષયમાં આગારે નથી, તે પછી અનંત જન્મ જરા મરણ ફેડનાર સામાયિકમાં તે આગાર હેય જ શાના? અને તેથી જ સામાયિક સમભાવ સ્થિતિવાળું છે, પણ રાગવાળું નથી. આ પ્રશ્નોત્તર ૧૮-૧લ્મી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૯ જે સામાયિક સુભટ તુલ્ય છે તે જ કારણથી શુદ્ધસત્વવાળા એવા અગ્યને તે સામાયિકના દાનને અત્યન્ત નિષેધ શાસ્ત્રોમાં કરાય છે, એમ જે તમો કહેતા હે તે પછી ભગવાન શ્રી મહાવીર દેવે પિતાના પાછલા વાસુદેવના. ભવમાં ચીરી નંખાયેલા સિંહના જીવ હાલિકને ચારિત્રથી. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઉ॰ — જો કે ભગવંત શ્રી મહાવીર મહારાજાએ તે હાલિકને ચારિત્રથી અવશ્ય પડવાના સ્વભાવવાળા જાણ્યા છતાં આ આત્માને કરાવાતી સામાયિકની વિધિ પણ બીજાધાન તરીકે એટલે મુક્તિની પ્રાપ્તિમાં કારણભૂત જે સમ્યક્ત્વ તેની પ્રાપ્તિમાં આ સામાયિકનું દાન કારણભૂત છે, એ કેવલી ભગવંત શ્રી મહાવીર મહારાજાએ પેાતાના જ્ઞાનથી વિશિષ્ટ પ્રકારે ઉપકારના હેતુભૂત જાણીને તે પ્રવૃત્તિ શ્રી ગૌતમસ્વામી દ્વારા કરાવી છે. ઉ આગમજ્જાત ભ્રષ્ટ થવાનુ જાણવા છતાં ભગવાન શ્રી ગૌતમસ્વામીજી દ્વારા સામાયિકનું દાન કેમ કરાવ્યું ? આ પ્રશ્નોત્તર વીશમી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૧૦ ને સામાયિક સુભદ્રભાવ તુલ્ય છે અને તેટલા જ કારણથી સવ'વિરતિરૂપ સામાયિકમાં આગારા ન જોઈ એ એમ કહે છે, તેા પછી તેવા સવિરતિધરાથી કરાતા નમુકકારશી આદિ પચ્ચખ્ખાણમાં આગારા શા માટે રાખવા ? કારણુ કે તેઓને સુભટલાવ તુલ્ય સામાયિક છે પછી આગાર કેમ ? O ――― તેથી તેમાં ભંગના દોષ કરતાં સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ અધિક ગુણુની પ્રાપ્તિ છે. જેમ મરણના સન્નિપાતમાં પડેલા આત્માને હેમગર્ભની ગેાલી આપીને સ્મૃતિવાળે મનાવાય છે, તેવી રીતે અહિં પણ સમજવું. રણસંગ્રામાં લડતા એવા જયના અર્થી સુભટને સંગ્રામમાં પેસવું કે નીકલવું, આગલ વધવું કે પાછા હઠવું, રક્ષણ કે પ્રહાર કરવા, વિગેરેની પ્રવૃતિમાં પેાતાનું સાધ્ય અવિચલ રહે છે એટલે કે કોઈપણ હિસાબે જય મેલવવાના હોય છે, એ રીતે સામાયિકવાલાને પણ વધુ અપ્રમત્તભાવ કેળવવા માટે નમુકકારશી આદિ પચ્ચક્ખાણેા આગારવાલા હાય તેા પણ તેથી Page #288 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સામાયિકભાવને બાધા પહોંચતી નથી, પરંતુ સુભટની વિવિધ પ્રવૃત્તિમાં જય રૂપ સાધ્યની સિદ્ધિ જ રહેલી છે પુસ્તક શું એટલે કે સામાયિકવાલાની પણુ આગારવાલા પચ્ચક્ખાણુની પ્રવૃત્તિથી વધુ અપ્રમત્તલાવ થવાથી સમભાવરૂપ સાધ્યની સિદ્ધિ જ રહેલી છે. વળી શાસ્રકારાએ મૂલાધા શબ્દથી તે વાતને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે સુભટ અથવા સામાયિકવાલાને તેવા—તેવા અપવાદ સ્થાનને આશ્રય કરતાં છતાં પણ જય અથવા મરણુરૂપ એક જ પરિણામ થાય છે, એટલે નિરાશ`સ પરિણામ બને છે. છતાં સુભટને પણ જો જયની ગેરહાજરીમાં શરીરના રાગ આવી જાય હતા, જેમ શરણે જવું પડે તેવી રીતે સામાયિક વાલાને પણ આશસારરૂપ રાગ આવી જાય તે તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કરવું પડે. પણ સામાયિકમાં તેમ બનતું નથી. એટલાજ માટે નમુક્કારશી આદિમાં આગારી હાવા છતાં નિરાશ’સજ પરિણામ રહે છે, એટલે સમભાવરૂપ સામાયિક ખાવા પામતું નથી. વહી સુભટો બે પ્રકારના હૈાય છે. કેટલાક રક્ષણાત્મક સાધન પૂર્વક કેશરી કરવાવાલા ને કેટલાક રક્ષણની પરવા વગર કેશરીયા કરવાવાલા, તેવી રીતે સર્વવિરતિરૂપ સામાયિક વાલા અપવાદવાળા પચ્ચક્ખાણુ કરનારા હાય છે, જ્યારે કેટલાક પચ્ચખ્ખાણુની ઉપેક્ષાવાલા એટલે કેવલ સવ' વિરતિમાને પણ આગારવાલા નવકારશી આદિ. પચ્ચક્ખાણુને ન માનવાવાલા હાય છે, તેને માટે જણાવે છે કે જેમ જયરૂપ સિદ્ધિના પરિણામવાલા સુભટ રક્ષણાત્મક ઉપાય પૂર્વક સિદ્ધિને મેળવી શકે, પણ રક્ષણની પરવા વગર તેા કેશરીયા કરનાર જેમ મૂઢતાવાલા ગણાય છે, Page #289 -------------------------------------------------------------------------- ________________ થ6 આગમત તેવી રીતે આગારવાલા નમુક્કારશી આદિ પચ્ચકખાણ વગરનું સામાયિક માનનાર પણ મૂઢતાવાલે જ ગણાય છે. આ પ્રશ્નોત્તર ૨૧-૨૩ મી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૧૧ જે કે સામાયિક સુભટ અધ્યવસાય તુલ્ય હોવાથી કાર્ય સિદ્ધિ ને કરવાવાલું છે, છતાં કેક પ્રાણને કાલાંતરે સામાયિકથી પડવાનું સંભવે છે, માટે અપવાદ આગારવાળું સામાયિક કરવું તેજ વ્યાજબી છે. ઉ૦ – સામાયિકના ઉચ્ચારની સાથે મરણ થવાને કે અનશન કરવાને નિશ્ચય નથી તેમજ સામાયિકની ધારણ અને ભવાંતરની થવાવાલી અવિરતિથી બચવા માટે જ્ઞાનાદિ પિષણના મુદ્દાથી દેહ ધારણની જરૂર છે અને પિષણના સાધન વગર દેહ ટક મુશ્કેલ છે, છતાં નિરંકુશ પણ અત્યંત રાગદ્વેષ પૂર્વક થતા વર્તનના ત્યાગ માટે આહાર સંબંધી પ્રત્યાખ્યાનની જરૂરીઆત બાહ્ય વસ્તુના સંગ માત્રને અંગે થતા રાગદ્વેષ ને રોકવા માટે છે તેથી જ તે પચ્ચકખાણની અને તેના આગાની બુદ્ધિ સાલી જરૂરીઆત સ્વીકારે જ છે. સર્વ અશનાદિક વસ્તુમાં સમભાવ પૂર્વક પ્રવૃત્તિ હેવાથી અનાદિક ભેદે લેવામાં આવતું પચ્ચક્ખાણ પણ સામાયિક બાધા કરનાર નથી, એટલે કાત્સર્ગ અને ઈરિયાસમિતિ માં માર્ગ–આલંબન વિગેરે કારણે છે જ. સુભટને મરણ અને જય એ બંને કેઈ કારણથી કેઈક વખત અભાવ થાય તે પણ ભવિષ્યમાં તેવા પ્રસંગે શપશમની વિચિત્રતા હેવાથી તે જ મરણ કે જય સંબંધી ભાવ થાય છે. તેવી રીતે ભવાંતરના ગમનથી સામાયિક અને પચ્ચક્ખાણ બંનેને ચેડા કાલ માટે અભાવ થયા છતાં પણ ભવાંતરમાં તે ક્ષયે પશમ થાય છે, જેથી સામાયિક અને પચ્ચ કખાણને સંપૂર્ણ પણે લાભ થાય છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક 8-થું ૫૧ આ રીતે વિચારતાં નવકારશી આદિ પચ્ચકખાણે ભલે આગારવાલા હેય, પરંતુ સામાયિકમાં અપવાદરૂપ આગાની જરૂર નથી. આ પ્રશ્નોત્તરે એવી શમી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૧૨ દિગંબર કહે છે કે શ્વેતાંબર મુનિઓ જે પાણી સિવાય ત્રિવિધ આહારનું પચ્ચખાણ કરે છે તે યુક્ત નથી, કેમ કે મુનિઓ સર્વ વિરતિના પચ્ચખાણવાલા હોવાથી સમસ્ત પાપથી વિરમણ ભાવવાલા છે, તે પછી ત્રિવિધ આહારનું પચ્ચખાણ કર્યા છતાં સર્વ આહારનું પચ્ચખાણ નહિ કરવાથી સર્વ વિરતિપણું શી રીતે ઘટે? - ઉ– સર્વ વિરતિવાલાને ત્રિવિધ આહારનું પચ્ચખાણ પણ અપ્રમાદની વૃદ્ધિમાં કારણભૂત છે, તેથી સર્વ સાવધેયોગની વિરતિને અભાવ નથી પણ પુષ્ટિ છે. કદાચ કઈ એમ કહે છે તેવી રીતે ત્રિવિધ આહારનું પથ્યકખાણ કરે છે, તેવી રીતે દુવિધ આહારનું પચ્ચકખાણ કરીએ તે સર્વવિરતિમાં વાંધો નહિ આવે ને? તેને જવાબ આપતાં જણાવે છે કે મુખ્ય વૃત્તિએ સાધુ ભગવંતેને વિશિષ્ટ ગ્લાનાદિક અવસ્થા છેડીને અશન-પાનકની અપેક્ષાએ ખાદિમ સ્વાદિમને પરિહાર, એટલે વેદનાદિ છ કારણે જ આહાર કરવાનું હોય છે. એટલે ખાદિમ સ્વાદિમનું અત્યંત અનુપગી પડ્યું છે, પણ શ્રાવકને તે દુવિહારનું પણ પચ્ચકખાણ શાસ્ત્રકારોએ સ્વીકારેલું છે. આ પ્રશ્નોત્તરે ૩૩-૩પમી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૧૩ કેટલાકનું કહેવું એવું છે કે જે વસ્તુ પાસે ન હોય તેના પચ્ચખાણ હોઈ શકે નહિ, પરંતુ જે વસ્તુ પાસે હોય તેના જ પચ્ચખાણ થઈ શકે, કે જેથી નિવૃત્તિ કરી કહેવાય? Page #291 -------------------------------------------------------------------------- ________________ આગેમંત – દુર્લક્ષ અને અટવી આદિના પ્રસંગે ભેજન આદિના અભાવમાં આહાર ત્યાગનું કરાતું પચ્ચખાણ પણ કમ–નિરારૂપગુણને કરવાવાયું છે, કારણ કે આશ્રવ-નિરોધરૂપ વિરતિને. સ્વીકાર થાય છેને, પ્રભુની આજ્ઞાનું આરાધન થાય છે. વલી લાભાન્તરાયને નાશ થવાથી કદાચ અસદુ વસ્તુને પ્રાપ્તિને ટાઈમ આવે તે પણ વિરતિ આત્માના પરિણામને મજબુત ટકાવે છે, વિગેરે લાભે પ્રત્યક્ષ છે. આ પ્રશ્નોત્તર ૪૬ મી ગાથાની ટીકાના આધારે છે. તા. કે આ પ્રમાણે પાંચમા પંચાશકને લગતા ૧૩ પ્રશ્નોત્તરે પૂ. આગમ શ્રી પાસેથી ખુલાસારૂપે મેળવેલા પૂરા થયા. . મામિક વાત ૦ મરણ જન્મ સાથે સંકળાયેલું જ છે, જે જન્મ થયા પછી એગ્ય આરાધના પૂર્વક | તૈયારી કરાય તે સમાધિ મરણ થઈ જન્મમરણની પરંપરા સહેલાઈથી ઉકેલી જાય. તેથી જ જન્મથી ડરે તે સમ્યક્દષ્ટિ ગણાય છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ononcncncncnoneneincremerenco * જૈન શા સ્ત્રો ની દષ્ટિ એ કે * સ્પર્ધો સ્પેશ્ય વિચાર છે Caereas waal ( પૂ૦ વ. શાસનપ્રભાવક આ૦ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વર જેને જ્ઞાનમંદિર-ઉજજૈનથી આવેલ સામગ્રીના પિટલામાંથી જુના ઘસાએલા અક્ષરમાં થોડા પાનાં મળ્યા હતા, તેને વ્યવસ્થિત કરી સુજ્ઞ વાચકોના હિતાર્થે અહીં આપેલ છે. ખરેખર વર્તમાન ભૌતિકવાદની કારમી અસર તળે છૂઆછૂતને ભારતનું કલંક હોવાનું જનમાનસમાં રૂઢ કરાઈ રહેલ છે, તેથી કેટલાક જેનધર્મના રહસ્યને નહીં સમજનારાઓ આગમની મામિકતા પર વહેમ કરે છે, તેથી અપૂર્ણ સ્વરૂપમાં પણ મળેલા પૂ આગમશ્રીના આ પ્રશ્નોત્તરો ખરેખર સ્પૃશ્ય-સ્પૃશ્ય વિચાર ઉપર ખૂબ જ સુંદર પ્રકાશ પાથરશે, એ આશાથી જેવા હતા તેવા જ સ્વરૂપમાં સૌથી પ્રથમ વાર પ્રકટ કરાય છે. સં. ) પ્રશ્ન ૧-શું જૈન શાસ્ત્રોમાં વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા છે ? ઉત્તર-હા! જૈન શાસ્ત્રોમાં વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા છે, જેના માટે મુખ્ય આગમ આચારાંગ સૂત્ર (પહેલું અધ્યયન નિર્યુક્તિ કલેક ૧૯)માં આ પ્રમાણે અધિકાર છે पक्का मणुस्सगाई, रज्जुप्पत्तीई दो कया उसहे । तिण्णेव य सिप्प-वणि, सावय धम्मम्मि बत्तारि ॥ –શ્રી આચારાંગ નિયુક્તિ ગા. ૧૯ અર્થ-જ્યાં સુધી ઋષભદેવ ભગવાન રાજા થયા ન હતા ત્યાં સુધી માત્ર એક જ મનુષ્ય જાતિ હતી. પણ જ્યારે યુગલીયાઓની વિનંતિ અને નાભિ કુલકર પિતાની સંમતિથી ઋષભદેવ રાજા થયા એટલે રાજ્યની ઉત્પત્તિ થઈ. તે Page #293 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આગમ યાત રાજ્યની ઉત્પત્તિને આશ્રયીને જે રહ્યા તે બધા ક્ષત્રિયા કહેવાયા. બાકી શાક કરવાવાળા રૂદન કરવાવાળા ક્ષુદ્રો કહેવાયા. એટલે એ જાતિ ઉત્પન્ન થઈ. (રાજયની મર્યાદા ન માનનારને શેાક-રૂદન હાય તે સ્વાભાવિક છે.) હવે જ્યારે અગ્નિની ઉત્પત્તિ થઇ, ત્યારે લુહાર-કુંભાર આદિ શિલ્પીએ થયા. અને વાણિજ્ય (વેપાર) વૃત્તિ જન્મી એટલે વૈશ્ય કહેવાયા. જેથી ત્રણ જાતિ થઈ. ત્યાર બાદ જ્યારે ઋષભદેવજી ભગવાને સ`સાર છેડી ત્યાગ સ્વીકાર્યાં. અને કેવળજ્ઞાન મેળવ્યું. ત્યારે ભરત ચક્રવર્તી પ્રસંગને પામીને સાધર્મિક ભક્તિનું માહાત્મ્ય સમજી પેાતાના રસેાડે જમવા માટે આમંત્રેલા શ્રાવકાને કાકિણી રત્નથી ચિહ્નિત કર્યાં. (દશન-જ્ઞાન-ચારિત્રધારક બનાવ્યા. ) અને રત્નાની જનેાઇ આપી. ત્યારથી તે માણે કહેવાયા. તે જ માહણા (શ્રાવકે) અપભ્રં’શ ભાષાથી બ્રાહ્મણ થયા. આ બધી વાતના પુરાવા શ્રી આવશ્યક આદિ ગ્રંથાથી પણ મળી શકે છે. આ પ્રમાણે મૂળ ચાર જાતિઓ છે. અને લેાક ૨૧ મામાં ‘‘વારે ચડઘા માળતો ચ” એ પદથી નિશ્ચિત થાય છે. બાકી આ કથન પ્રસંગે સાત વર્ણ અને નવ વંતરની ઉત્પત્તિ વગેરે જેવું હાય તા શ્ર્લાક ૨૦ થી ૨૫ સુધી જોઇ લેવું. (તેને વ્યવહારમાં સાત નારૂ ને નવ કારૂ કહે છે.) તેમાં નિષાદ, ચંડાળ, શ્વપાક વગેરે શબ્દો હરિજન શબ્દને સાર્થક કરનારા છે. પ્રશ્ન ૨-હરિજના પ્રભુ મંદિરમાં કે તીર્થાંમાં દન કરવા ગયા છે કે નથી ગયા ? એવા કેાઇ શાસ્ત્રીય ઉલ્લેખ છે ખરા ? ઉત્તર-હા. ઉપદેશ તર’ગિણી ગ્રંથ (પાના ૨૦૨)માં (માત`ગ એટલે ચંડાલાનાં) હિરજનાના ભેગા થએલા સમુદાય સંધ બની શ્રીસિદ્ધા ચલજીની યાત્રા માટે આવ્યે. પણ તે વખતના આચાર્યંના સમજાવવાથી આ તીને સ્પર્શ કરવા કે તી-ભક્તોની લાગણી Page #294 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-ધું. દુભાવવી તે ઉચિત નથી. એમ ધારી તલાટીથી જ વંદન-પ્રદક્ષિણા કરીને પાછા ચાલ્યા ગયે. એટલે માનવધર્મને સમજવાવાળે બીજા ધર્મ આત્માની લાગણી દુખાવે નહિ એ સ્વાભાવિક છે. જ્યારે જૈનધર્મને સમજવાવાળા પૂર્વકાળના હરિજના તીર્થ અને તીર્થ–ભક્તોની લાગણીને દુભાવવી નહિ, એમાં માનવતા સમજતા, ત્યારે આજકાલના હરિજને કે જેઓ જૈન ધર્મના દેવ-ગુરૂને માનતા નથી. તેઓને સરકારી અધિકારીઓ બળાત્કારે જૈન મંદિરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરે, તેમાં કયા પ્રકારની માનવતા સમજાય છે? તે સરકારી અધિકારીઓની પણ ધ્યાન બહાર નથી. પણ પિતાને એકપક્ષીય માનેલે આગ્રહ જ તેમાં કારણ છે. અને એવા એકપક્ષીય આગ્રહને જેન કુળમાં જન્મેલે બચ્ચે ટેકે આપે, તે પણ આ પંચમ કાળની બલિહારી જ છે. પ્રશ્ન ૩-જૈન ધર્મમાં શું જાતિભેદ છે? અને જે જાતિભેદ નહિ હોવા છતાં પૃથ્યાસ્પશ્યમાં બાધ છે, એ કેઈ શાસ્ત્રીય ઉલેખ છે? ઉત્તર–શ્રી જૈન શાસનમાં કઈ જાતિ ભેદ નથી. આ વાત અમુક અપેક્ષાએ બરાબર છે. કારણ કે જિનેશ્વર ભગવતના ધર્મને પાળે તે જેન કહેવાય. પછી ભલે તે ગમે તે જાતિને હોય. આ વાત બરાબર હોવા છતાં સ્પેશ્યાસ્પૃશ્યને અધિકાર મટી જ નથી. પણ તેવા પ્રકારને જૈનધમી માટે પિતાની મર્યાદામાં રહી આરાધના કરી શકે છે. અથવા તેવા પ્રકારની ઈચ્છા દર્શાવતાં વિદ્યમાન જૈન શાસનના ભક્તો તેવા આત્મા માટે બધી જ અનુકૂળતા સાધન સામગ્રી વસાવી દે તેવા ઉદાર છે. પણ સ્પેશ્યા પૃશ્ય મર્યાદા તેડી આરાધક આત્માના દિલ નહિ દુભાવવા સાથે તેને માનવતાની રક્ષા કરવી હોય તે જાતિને ભેદ નહિ હેવા છતાં વ્યવહારની પ્રબળતાએ સ્પૃશ્ય-સ્પૃશ્યની મર્યાદાને લેપ ન થઈ શકે, એના માટે પૂર્વ મહાપુરૂષ રચિત શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (વંદિતુ સૂત્ર)ની ટીકાના રચનાર શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ પિતાની અર્થદીપિકા Page #295 -------------------------------------------------------------------------- ________________ આગમત નામની ટીકા (ગા. ૬, પા. ૩૧)માં સમ્યક્ત્વના અતિચારમાં સર્વત્ર વિયવ થવા લખીને મનુસ્મૃતિ અને મિતાક્ષરી સ્મૃતિ(!)ના પાઠ આપીને લખ્યું છે કે, “વિવેકી આત્માઓએ જ્ઞાનીઓની નિંદાને સર્વથા પરિહાર કર." આ સંબંધમાં સમજવું કે ચામડું, વાલ અને શરીરને મેલ વિગેરે વસ્તુ અપવિત્ર હોવા છતાં વ્યવહાર આશ્રયી પવિત્ર-અપવિત્ર મર્યાદા બને છે, જેમ કે ચામડું અપવિત્ર હોવા છતાં નગારાનું ચામડું પવિત્ર ગણીને મંદિરમાં રખાય છે. વાળ અપવિત્ર છતાં ચમરી ગાયના પુછડાના વાળના ચામરે મંદિરમાં ઉપયોગમાં આવે છે, અને કસ્તુરીયા મૃગની નાભિને મેલ તે કસ્તુરી તે પણ મંદિરના પવિત્ર સ્થાનમાં ઉપયોગમાં આવે છે. એટલે વસ્તુ માત્રની પવિત્રતા કે અપવિત્રતા કેવળ વ્યવહાર ઉપર આધાર રાખે છે, એવી જ રીતે જૈન ધર્મમાં જાતિને ભેદ નહીં તેવા છતાં હરિજને સાથે વ્યવહારથી સ્પૃશ્ય-સ્પૃશ્યની મર્યાદા હોવાથી એ વ્યવહાર ન થાય તેમાં કાંઈ અયોગ્ય નથી. ફક્ત તે આત્માઓનું અપમાન કેઈએ કરવું જોઈએ નહીં, પણ માનવતા સાચવવી જોઈએ. હવે શાસ્ત્રીય ઉલ્લેખ વાંચવા છતાં કઈ પણ ભાઈને એમ થાય કે તમે સ્પર્શ નથી કરતા, તેથી તેમનું ભયંકર અપમાન થયું, એમ અમે માનીએ છીએ તેવા ભાઈને હું પુછું છું કે આપણી માતા, બહેન અને પત્ની ત્રણ દિવસ ઋતુધર્મ પાળે એટલે અંતરાયમાં દૂર બેસે તે વખતે આપણે ત્રણ દિવસ સુધી સ્પર્શ નથી કરતા, તે શું માતા બહેન વગેરેનું ભયંકર અપમાન કર્યું એમ માનશે? નહીં જ, તે પછી હરિજન સંબંધમાં ઉપર પ્રમાણે માનવાને શું કારણ છે? તે વિચારવું. પ્રશ્ન ૪-પૂર્વકાળમાં ભિન્ન ભિન્ન જાતિવાળા જેન ધર્મ સ્વીકારતા હતા, તે આજે સ્વીકારે તે શું વધે છે તે જ હરિજન જૈન ધર્મ સ્વકારે તે શું વાંધે છે? Page #296 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪–શું ૫૦ ઉત્તર-પૂર્વ કાળમાં ભિન્ન ભિન્ન જાતિવાળા જૈન ધર્મ સ્વીકારતા હાવા છતાં માનવતા સાચવતા હતા. એટલે કાઇનું મન ન દુભાય તેની ચિંતા કરતા હતા, ત્યારે આજે જૈન સંઘમાંજ અમુક ભાઇએ માનવતા પરવારી બેઠા છે. અને હરિજન મદિર પ્રવેશના આગ્રહ લઇ બેઠા છે. તેવા પૂર્વકાળમાં ન હતા. હવે પ્રશ્ન રહ્યો હરિજન જૈન ધર્મ સ્વીકારે તે શું કરવું ? તેના ખુલાસા આ પ્રશ્નાવલીના ખીજા પ્રશ્નના ઉત્તરમાં આવી જાય છે. પ્રશ્ન પ–શું જૈન ધમ માં સાધુ અને શ્રાવકના આચાર–પાલનના અધિકારમાં અમુક જાતિ સાથે વ્યવહાર ન કરવા. એવું કાંઈ વિધાન છે ? ઉત્તર-હા ! હિદું રું ળ પવિષે. (દશ॰ સૂત્ર અધ્યયન ૫ Àાક ૧૭) હવે ટીકાના પાઠ-ટીકાકાર સ્વર સૂતયુગાં થાવ ચિ અમોનું અને ચૂ પા૦ ૧૭૪ સતિય મળ-મૂત્રવાતિ, આવાહિય અમોના જોયું માથંગાવિ પદિર' કે ન વિષે ના અર્થ સાધુ ભગવતા પ્રતિષિદ્ધ કુળામાં એટલે જે કુળના શાસ્ત્રમાં નિષેધ કરાયા હાય, તેવા કુળામાં શિક્ષા વૃત્તિએ એટલે ગેાચરીને માટે પ્રવેશ ન કરે, તેજ વાતની પુષ્ટિમાં ટીકાકાર ભગવત લખે છે કે “ઘર सूतकयुक्तं यावत्कथिकं अभोज्जं” અર્થ --સાધુ ભગવંતાને ગેચરી માટે નિષેધ (વજન) કરાએલા એવા કુળા એ પ્રકારના હાય છે. તેમાં એક ચેડા કાળને માટે અને બીજા સદાકાળને માટે વર્જન કરવા લાયક છે. એટલે કે મૃતક અને જન્મ આદિના સૂતકવાળાં ઘરા થાડા કાળને માટે વન કરવા લાયક છે. જ્યારે ટુંબ જાતિ વગેરેના કુળા સદાકાળને માટે વન કરવા લાયક છે. તે વાતની શાખ દશવૈકાલિક ચીમાં (પા૦ ૧૭૪) ‘‘સથિં મથળ સૂતñાદ્િવસહિયં અમોગ્રા પર્વ માથું”િ શબ્દોમાં મળે છે. પંચાશક ૧૩ શ્લોક ૩૮ “નો વિ . વિસાત મળેલ વિનોવહંમત્રો તત્વનિ સજ્જ હામ લિસ્ક્રિશ્નો રૂ૮॥ જણાવે છે Page #297 -------------------------------------------------------------------------- ________________ આગમત કે આ પ્રમાણે જ્યારે સાધુ ભગવતે માટે જે વ્યવહાર વર્જન કરવા લાયક હોય, તે વ્યવહાર શ્રાવક માટે પણ વજન લાયક હોય તેમાં નવાઈ નથી. પ્રશ્ન –જેન તીર્થોમાં યુરેપીઅન, મુસલમાન, ક્રિશ્ચીયન વગેરે કળાની દષ્ટિએ દેખવા માટે જઈ શકે? અને જઈ શકતા હોય તે હરિજન કળાની દષ્ટિએ દેખવા જાય તે વધે ખરો? ઉત્તર-હા ! યુપીઅન, મુસલમાન, ક્રિશ્ચયન, સાથે પૃસ્યા સ્પૃશ્યને વ્યવહાર હોવાથી કળાની દષ્ટિએ જાય છે, પણ હરિજન સાથે તે વ્યવહાર નહીં હોવાથી જઈ શકે નહી. હવે તમે કહેશે કે કિશ્ચીયન બનીને હરિજન આવે તે જઈ શકે, તેનું શું કારણ? જેને ખુલાસો એ છે કે વર્ણતર થયા પછી સ્પૃશ્યાસ્પૃશ્ય છુટે થઈ શકે છે. દષ્ટાંતમાં જોડાનું ચામડું મંદિરમાં ન લઈ જઈ શકાય. પણ નગારાનું ચામડું લઈ જઈ શકાય. કારણ કે ચામડાનું રૂપ ફરી ગયું. વિગેરે ત્રીજા પ્રશ્નમાં વિગતવાર ખુલાસો છે. પ્રશ્ન –શાસ્ત્રોમાં ચાંડાલ (હરિજન) એવા મેતાર્ય તથા હરીકેશી વિગેરે જૈન મુનિએ થઈ ગયા છે. એવું સાંભળીએ છીએ તે શું જૈન ધર્મ પાળે તેના માટે સ્પેશ્યાસ્પૃશ્યની છુટ છે? ઉત્તર-ના, જૈન ધર્મ પાળવા માત્રથી પૃથ્યાસ્પૃશ્યની છુટ હોઈ શકે નહીં, તેને ખુલાસો આ પ્રશ્નાવલીના બીજા પ્રશ્નના ઉત્તરમાં છે, છતાં જ્યારે મેતાર્ય અને હરિકેશીનું દષ્ટાંત આગળ ધરવામાં આવે છે, તેમાં કેવળ શાસ્ત્રનું અજ્ઞાનપણું જ કારણ છે, કેમકે મેતાર્યને અધિકાર એ છે કે ચંડાલપુત્ર હોવા છતાં શેઠને ઘેર જન્મથી માટે થયેલે જેને આખી દુનિયા એક પુત્ર માનતી હતી. અને તેથી જ તેનાં આઠ વ્યવહારીઓની કન્યાઓ સાથે સગપણ થયાં હતાં. અને છેલ્લે છેલ્લે રાજા શ્રેણિકે પિતાની કન્યા આપી હતી. અને તેમાં કોઈ પણ કારણ હેય તે દેવતાની અદશ્ય સહાય જ તેમાં કારણ હતી, એટલે કે દેવની સહાય સિવાય ન બને તેવું દુર્ઘટ Page #298 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-શું કાર્ય દેવની સહાયથી કરી પવિત્ર બન્યા અને વ્યવહારમાં આવ્યા ત્યારે જ આઠે વ્યવહારીઆએએ અને રાજા શ્રેણિકે પિતાની કન્યા પરણાવી હવે જ્યારે જગતના વહેવારમાં આવેલા મેતાર્ય દેવની આપેલી મુદત પુરી થયે સંયમ અંગીકાર કરે, તેને ચાંડાલ એવા મેતા દીક્ષા લીધી. એમ કહેવું તે ભુલ ભરેલું છે. પણ ચાંડાલમાંથી વ્યવહારીયા બનેલા મેતાયે દીક્ષા લીધી એમ જ કહેવું વ્યાજબી છે. પણ શાસ્ત્ર અને વ્યવહારથી નિરપેક્ષ આત્મા ગમે તેમ બેલે તેને આજના સ્વતંત્રવાદના જમાનામાં રોકી શકવું બહુ મુશ્કેલ છે. આ સંબંધમાં મેતારજ ચરિત્ર જોઈ લેવું. હવે હરિકેશી સંબંધમાં પણ અદશ્ય દેવની જ સહાય છે. અને તે વાત ઉત્તરાધ્યયન સૂત્ર (અધ્યયન ૧૨ હરિકેશી અધ્યયન લેક ૧ કથાની શરૂઆત)માં ચાંડાલ કુળમાં ઉત્પત્તિ પિતાની મેળે જ બોધ થયે, નહીં કે ગુરૂને ઉપદેશ કે ગુરૂને સ્પૃશ્યાસ્પૃશ્ય અને બંધ થવાની સાથે પોતાની મેળે ચારિત્ર અને ચારિત્રમાં દુષ્કરતાની આરાધનાથી દેવનું સાંનિધ્યપણું વિગેરે અધિકાર કલેક ૮ સુધીમાં છે. તેમ જ લેક ૨૧માં સેવામિત્રો ને અર્થ લખતાં જણાવે છે કે દેવતાઓ પણ આવા મહામુનિનું માહાસ્ય અને નિસ્પૃહપણની સ્તવન કરે છે. એટલે ધન્ય છે.” આવા ઉત્તમ પ્રકારના ત્યાગી અને તપસ્વી મહાત્મા હતા એટલું જ નહીં પણ આગળ ચાલતાં લેક ૩૨ માં કવણા ટુ વેચાવ કાતિ યક્ષ દેવતા જેઓની હંમેશાં વૈયાવચ્ચ કરે છે. એટલે દેવતા અધિષિત પુરૂષ અછૂત કહેવાતો નથી. આ ઉપરથી શાસ્ત્રીય એવું મેતાર્યમુનિ અને હરિકેશીનું દષ્ટાંત આગળ ધરીને જેન કુળમાં જન્મેલા આત્માઓ હરિજનને સ્પૃશ્યાસ્પૃશ્યના અધિકારમાં ગોઠવે છે તે અનુચિત છે. પ્રશ્ન ૮-પાંચમા પ્રશ્નોત્તરમાં શાસ્ત્રીય પાઠો મુક્યા છે, તે પાઠ Page #299 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત મુજબ જેન ધર્મના તેરાપંથી સંપ્રદાય અને સ્થાનકવાસી સંપ્રદાય નથી. માનતા તેનું શું કારણ? ઉત્તર-તેરાપંથી સંપ્રદાય અને સ્થાનકવાસી સંપ્રદાય વાળા સાધુએ દશવૈકાલિક સૂત્રને માનવાવાળા હોવા છતાં શાસ્ત્રમાં વજન કરેલાં કુળમાં ભિક્ષાવૃત્તિઓ (ગોચરીએ) જાય છે, તેમાં મુખ્ય કારણ જિહાની લુપતા જ કારણ લાગે છે. છે કારણ કે લસણની ચટણી, ડુંગળીનું શાક અને બટાટા વિગેરે કંદમૂળ પદાર્થો મોટે ભાગે જૈન કુળમાં મળતાં નથી અને તે સિવાયના કુળમાં સ્વાભાવિક તે વસ્તુને વપરાશ હેવાથી શુદ્ધ મળી જાય એ દષ્ટિએ જાય છે અને ઉપરથી એમ કહે છે કે “આ વસ્તુ વાપરવામાં શાસ્ત્રમાં નિષેધ નથી.” આ પ્રમાણે શાસ્ત્ર-વિરૂદ્ધ બેલનારને આપણે જેકી શકીએ નહી. કારણ કે શાસ્ત્રમાં જ્યાં મંદિર અને મૂર્તિના સાક્ષાત પાઠો મળે છે. તેને અપલાપ કરનાર પૃયાસ્પૃશ્ય સંબંધમાં અપલાપ કરે તેમાં કોઈ નવાઈ નથી. પ્રશ્ન શાસ્ત્ર મુજબ હલકા કુળને ભિક્ષાવૃત્તિ માટે ત્યાગ કહેલો એવી તપાગચ્છની સમાચારી વાળા નવા મતના કેટલાક સાધુએ સૂતકવાળાને ત્યાંથી ભિક્ષાવૃત્તિ (ગોચરી) કરે છે તે શું શાસ્ત્ર વિહિત છે? ઉત્તર-ના, જે શાસ્ત્ર વિહિત હોય તે ઉપરના શાસ્ત્રીય પાઠના વિધવાળે શાસ્ત્રીય પાઠ નવા મતવાળા કઈ પણ બતાવે તે અમને પણ તે પ્રમાણે સુવાવડીને શીરે અને સુંઠ વહેરવામાં જરા પણ બાધકતા નથી. પરંતુ ચક્રવર્તીને ઘેર રોજ સુવાવડ હોય, ભગવાન જમ્યા ને મેરૂ પર્વત ઉપર લઈ ગયા. વિગેરે શામક દલીલથી પિતાના નવીન મતનું નવીન પ્રદર્શન કરવું હોય ત્યાં અમારે ઉપાય નથી. Page #300 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-શું અમો પૂછીએ છીએ કે ચક્રવર્તીને ત્યાં રોજ સુવાવડ હેય તે વાત સંભવિત માની લઈએ તે પણ ચક્રવતીને ત્યાં કેટલા સાધુ અને ક્યારે ગોચરીએ ગયા તેને કેઈ શાસ્ત્રીય પાઠ છે? ચકવતની ચરી રાજપિંડ કહેવાય કે નહી? રાજપિંડ મુનિઓને કલ્પ કે ખરો? આ બધી વસ્તુ વિચારવાની સાથે ભગવંતના લકેત્તર જન્મની વાત સામાન્ય સૂતકવાળાને લગાડવી ઉચિત છે? છતાં પૂજામાં મહાપુરૂષ ભગવંતના જન્મને અંગે લખે છે કે “બારમે દિન નાત જમાવે” આ બધું શું વિચારવા લાયક નથી ? જો કે નવા મતમાં જોડાવાના કારણ તરીકે ગુરૂને વેગ અથવા પિતાની અજ્ઞાનતા હોવા છતાં સ્પૃશ્યાસ્પૃશ્યના વિષયમાં બધા જ એક જ વિચારના અને આચરણ વાળા છે, એટલું ભાવભીરૂપણું છે. પ્રશ્ન ૧૦-જૈન સંઘમાં સ્પેશ્યપૃશ્યના અધિકારમાં રૂતુધર્મને (એમ. સી.) અંતરાય નહીં પાળનાર ઘણ સુધરેલી બહેને છે. અને કેલેજના જૈન જૈનેતર અધિકારીઓને ટેકે છે તે શું તે વાત શાસ્ત્ર સંમત છે? - ઉત્તર-શાસ્ત્ર સાથે તે વાત બિલકુલ સંમત નથી પણ ઉલટું પહેલે દીવસે ચંડાલણ સમાન સમાન વિગેરે વાતે છે, રૂતુધર્મ રૂપને અંતરાયના ત્રણ દિવસે તેમાં પઠન પાઠન એ તે ઘેર જ્ઞાનાવરણીય કર્મ બંધાવનાર છે. એટલું જ નહી પણ વ્યવહારથી પણ પૃશ્યાશ્ય તે વિરૂદ્ધ જ છે. પણ, તેવી અંતરાયવાળી બાઈને પડછાયે પણ લે કલ્પ નહી. - તુધર્મને અંતરાય નહીં પાલનાર સ્થાનકવાસી તેરાપંથી મહાસતીઓની ભક્તાણી બાઈએ પણ પિતાને ત્યાં લગ્નાદિક પ્રસંગે વડી પાપડ વિગેરે બનાવે છે, ત્યારે ઢંઢણી મહાસતીએને આ વસ્તુ ઉપર પડછાયે ના પડે તેની ખાતર સામેથી સ્થાનકમાં અથવા જ્યાં ઉતર્યા હોય ત્યાં જઈને અમારે ત્યાં આજના દિવસે વડી પાપડને પ્રસંગ હેવાથી વહેરવા આવશે નહીં, એમ કહી આવે છે. છતાં મોટું શહેર હોય અને એને કેઈ મહાસતી Page #301 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત આવી ન ચડે તેની ખાતર મકાનની અંદરની સાંકળે બંધ કરીને વડી પાપડ બનાવે છે. આ વસ્તુ સ્પષ્ટ કહી આપે છે કે અંતરાયવાળી બાઈ સ્પૃશ્યાપૃશ્ય કરવા લાયક તે નથી જ, એટલું જ નહીં પણ તેને પડછાયે પણ અમુક વખતે હિતકારી નથી, વળી પારસી કેમ કે જેને જગતમાં મોટે ભાગે શિક્ષિત અને સુધરેલી કમ તરીકે માને છે. તે કામમાં પણ રૂતુધર્મ (એમ. સી.) અંતરાય માટેની સખત કડકાઈ જગત પ્રસિદ્ધ છે. જ્યારે આર્ય કુળમાં જન્મેલા અંતરાયનહી પાળવાની તરફદારી કરે, ત્યારે સ્વતંત્રતાના બહાના નીચે સ્વછંદતા જ છે. એમ માનવાને કારણ મળે છે. પ્રશ્ન ૧૧-ન્હાવા ધોવા માત્રથી હરિજન જિનેશ્વર દેવના મંદિર રમાં પ્રવેશ કરી શકે ? ઉત્તર-ના, ન્હાવા દેવા માત્રથી જે વસ્તુ કર્મજન્ય છે તે ચાલી જતી નથી કારણ કે જેને સિદ્ધાંત એમ માને છે કે “જે માણસ પોતાની પ્રશંસા અને પારકાની નિંદા કરે છે તે માણસ નીચ નેત્ર બાંધે છે. અને જે પિતાની નિંદા અને પારકાના છતાં ગુણની પ્રશંસા કરે છે તે ઉંચ નેત્ર બાંધે છે.” આ પ્રમાણે ઉંચ નીચ ગોત્રને ભેદ જીવ માત્રને કૃતકર્મ છે, તેને ન્હાવા છેવા માત્રથી પવિત્રતા આવતી નથી અને જ્યારે પવિત્રતા નથી આવતી ત્યારે જૈન મંદિરમાં પ્રવેશ કરે તે અનુચિત જ ગણાય. (અપૂર્ણ) આજ્ઞા પાલનનું મહત્વ છે “હે નાથ! વીતરાગ! તમારી આજ્ઞા જ નિરપેક્ષ પૂજા કરતાં પણ તમારી આજ્ઞાનું . છે પાલન મહત્વનું છે. 4 આજ્ઞાનું પાલન મોક્ષનું કારણ બને છે કે છે અને આજ્ઞાની વિરાધના ભયનું કારણ બને છે. જે કન્ટ Page #302 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री वर्धमान स्वामिने नमः ॥ આગમદાતાર—આગમસમ્રાટ્ટુ આગમાહારક ધ્યાનસ્થ સ્વત પૂ આ શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતના બહુમૂલ્ય તાત્ત્વિક વ્યાખ્યાનાદિ સામગ્રીના સકૅલનરૂપ આગમ જ્યાત (ત્રૈમાસિક) ના વ્યવસ્થિત પ્રકાશન અર્થે સ્થાયી કાશની યાજના સુજ્ઞ વાચકને વિદિત છે કે પૂ. ગચ્છાધિપતિ વાત્સલ્યસિંધુ પૂ. આ. શ્રી માણિકયસાગરસૂરીશ્વર ભગવતના મંગળ આશીર્વાદ -પ્રેરણાથી “ આગમ જ્યાત ” ત્રૈમાસિકનું પ્રકાશન ત્રણ વર્ષથી થઈ રહેલ છે. તત્ત્વપ્રેમી જનતાએ ખૂબ સુંદર રીતે તેને આવકાર્યું છે, જે અમારા આનંદને વિષય છે. ગ્રાહક ચેાજના પરિણામે ઉચિત ન લાગવાથી હવે બંધ કરી છે. તેના બદલે એક વિશાળ સ્થાયીકાશની ચેાજના વિચારી છે.. જેનાથી તેનું પ્રકાશન વ્યવસ્થિત થતું રહે. સ્થાયી કાશમાં એછામાં ઓછી રકમ ૧૦૧)ની લેવાય છે. તેથી ઓછી રકમ ભેટ ખાતે ચાલુ ખર્ચીમાં લેવાય છે. તેથી ચતુર્વિધ શ્રીસધને નમ્ર વિજ્ઞપ્તિ છે કે સહુ ધમ પ્રેમી પુણ્યાત્મા ચેાગ્ય ઉપદેશ-પ્રેરણા-સલાહકાર દ્વારા અમારી શ્રુતભક્તિના આ કાર્યને વેગવંત બનાવે. વીર નિ. સ. ૨૪૯૫ વિ. સં. ૨૦૨૫ આ. સં. ૧૯ શ.-૧. ર વિનીત સંધ સેવક રમણલાલ જેથ શાહ કાર્યવાહક : આગમાારક ગ્રંથમાળા કપડવંજ ( જિ. ખેડા ) Page #303 -------------------------------------------------------------------------- ________________ | આગમ જ્યોત સ્થાયી કેશ ખાતે | આપેલી રકમો (આગમ ત વર્ષ ૩ નું અંક ૧ માં સ્થાયી કેશની જના અને કેટલાક પુણ્યાત્માઓની નામાવલિ પ્રકટ કરેલ, પણ તેમાં કેટલાક નામો અપૂર્ણ હતા, તે નામે આ યાદીમાં ફરીથી લીધા છે, બાકી બધા નામે ત્રીજા વર્ષના પ્રથમ અંકમાં આપેલ યાદીમાં અપ્રકટ થયેલા છે.) જે નામો ફરી પ્રકટ કર્યા છે તેની આગળ નિશાની મૂકી છે. 4 શ્રી આગમ જત સ્થાયી કેશમાં અપ્રગટ છે નામાવલીની યાદી. ૨૫૦૧) શ્રી મીઠાલાલ કલ્યાણચંદ જેને પેઢી કપડવંજ કપડવંજના જ્ઞાન ખાતા તરફથી પૂ૦ ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મહારાજ સાહેબના ઉપદેશથી તથા પૂ ગણિ૦ શ્રી સૂર્યોદયસાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી. ૧૦૦૧) શ્રી ચાણસ્મા જૈન સંઘના જ્ઞાન ખાતા તરફથી પૂ૦ ઉપાય શ્રી ધર્મસાગરજી મહારાજ સાહેબના ઉપદેશથી. *પ૦૧) શ્રી ઋષભદેવજી કેસરીમલજી જૈન પેઢી રતલામના જ્ઞાન ખાતા તરફથી પૂ૦ ગણી શ્રી લબ્ધિસાગરજી મહારાજ સાહેબના ઉપદેશથી. ૫૦૦) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સુરેન્દ્રનગર, પૂ. આ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના ઉપદેશથી. *૪૫૧) વેજલપુર ઉપધાન તપ કરનાર શ્રાવક શ્રાવિકાઓ તરફથી પૂ. મુનિ શ્રી નિત્યદયસાગરજીની પ્રેરણાથી. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૬૫ પુસ્ત* ૪-શ્રુ ૪૦૧) શ્રી લુહારચાલ પ્રિન્સેસ સ્ટ્રીટ જૈન સંધ મુંબઈ, ૫૦ સા॰ શ્રી દિવ્યેાદયાશ્રીજી તથા પૂર્વ અમિતજ્ઞાશ્રીજી મના ઉપદેશથી હા. કંચનબેન *૨૫૦) શેઠ વ્રજલાલ હરિભાઈ શ્રાવિકા ઉપાશ્રય તરફથી હા. કમલાબ્વેન, પૂ૦ ૧૦ સા॰ શ્રી સુમલયાશ્રીજી મહારાજના શિષ્યા પૂર્વ સા॰ શ્રી વિચક્ષણા શ્રીજીના ઉપદેશથી. ૧૫૧) શ્રી નાથી શ્રીના ઉપાશ્રય પતાસાની પેળ અમદાવાદના જ્ઞાન ખાતા તરફથી પૂર્વ સા॰ શ્રી વિચક્ષણાશ્રીજીના ઉપદેશથી. *૧૨૫) શ્રી લુણાવાડા, ઉપધાન કરનાર શ્રાવિકાઓ તરફથી પૂ ગણિ શ્રી યશેાભદ્રભાગરજી મ૦ સાના ઉપદેશથી *૧૨૫) શ્રી પ્રભાવતી કુંવરબેન લેાઢા અજમેર, પ્॰ ઉપા॰ શ્રી ધર્મસાગરજી મ॰ સાહેબના ઉપદેશથી *૧૦૧) શેઠ ભંવરલાલજી ધિંગ ડગ, પૂર્વ શ્રી અશેકસાગરજી મ॰ સાના ઉપદેશથી *૧૦૧) શેઠ નગીનભાઈ મણિલાલ વેજલપુર, પૂર્વ મ॰ સાની પ્રેરણાથી શેાકસાગરજી *૧૦૧) શેઠ હસમુખલાલ કેશવલાલ ગાંધી વેજલપુર, ૧૦ ગણી શ્રી સૂર્યોદયસાગરજી મ॰ સાના ઉપદેશથી *૧૦૧) શેઠ મહેન્દ્રભાઈ શાંતિલાલ ગાંધી વડાદરા, પૂ॰ ગણિ વિમલસાગરજી મ॰ સાના ઉપદેશથી. *૧૦૧) શેઠ અમૃતલાલ લલ્લુભાઈ શાહ લુણાવાડા, પૂ॰ વિમલસાગરજી ગણિવરના સદુપદેશથી. ૧૦૧) ગાંધી ગુલાબચંદ હરજીવનદાસ હા. રમણુભાઈ લુણાવાડા પૂર્વ વિમલસાગરજી ગણિવરના સદુપદેશથી, ૧૦૧) શાહ નેમચંદ જીવણુજીભાઈ મઢી, પૂર્વ સુલસાશ્રીજી મહારાજના સદુપદેશથી. Page #305 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યાત ૧૦૧) ગાંધી રમીલાબેન કસ્તુરચંદ કપડવંજ, પૂ॰ ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મ॰ સાના ઉપદેશથી. ૧૦૧) ચ'પકલાલ ભેગીલાલ શાહ મુંબઈ, પૂર્વ ગણી વિમલસાગરજી મ॰ સા॰ સદુપદેશથી. ૧૦૧) શેઠ અમૃતલાલ મણિલાલ વસઈ, પૂર્વ ઉપા॰ શ્રી ધર્મીસાગરજી મ॰ સા॰ ઉપદેશથી. ૧૦૧) શેઠ કેશવલાલ મનસુખરામ ચાણુસ્મા, પૃ॰ ઉપા॰ શ્રી ધર્મ સાગરજી મ૦ સા॰ ઉપદેશથી. ૧૦૧) શેઠ જેઠાલાલ લહેરચંદ ૧૦૧) શેઠ ચંપકલાલ કેશવલાલ ૧૦૧) શેઠ ચંપકલાલ કેશવલાલ ન્યાલચંદ ચાણસ્મા ચાણસ્મા ચાણસ્મા ચાણસ્મા ચાણસ્મા ચાણસ્મા ચાણસ્મા ચાણસ્મા ચાણસ્મા ચાણસ્મા ચાણસ્મા ચાણસ્મા ઉપરના સવ ધમ પ્રેમીઓએ પૂ૦ ઉષા૦ શ્રી ધર્મ સાગરજી ચાણુસ્માના મહારાજ સાહેબના ઉપદેશથી શ્રી આગમ ન્યાતના સ્થાયી કાશમાં ભેટ આપેલ છે. ૧૦૧) શેઠ રાયચંદ હરીચંદ ૧૦૧) શેઠ ગોવિંદજી કરમચંદ ૧૦૧) શેઠ ક'ચનલાલ અમૃતલાલ ૧૦૧) શેઠ મેાહનલાલ ત્રીભાવનદાસ ૧૦૧) શેઠ માહનલાલ રામચંદ્ગુ ૧૦૧) ઝવેરી ખમલચંદ ગભરૂચદ ૧૦૧) શેઠ પુનમચંદ જોયતાચક ૧૦૧) શેઠ લહેરચંદ ચુનીલાલ હા. રસીકભાઈ ૧૦૧) શેઠ કીલાચă ગગલચંદ્ન ૧૦૧) શાહ શાન્તાબેન રતીલાલ શામળદાસ કાપડીયા ગાધરા પૂર્વ વિમલસાગરજી ગણિવના સદુપદેશથી, Page #306 -------------------------------------------------------------------------- ________________ પાક ૪-શું. ૧૦૧) શ્રી શાંતિનાથજી ઉપાશ્રય તરફથી મુંબઈ, પૂ. સા. શ્રી નિરંજના શ્રીજીના સદુપદેશથી. ૧૦૧) ચેકસી મોતીચંદ્ર કસ્તુરલાલ સુરત, ૫૦ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં ઝગ ડિયા તીર્થો માળા પહેરી તે પ્રસંગે. ૧૦૧) સંઘવી અમૃતલાલ હીરાચંદ લાડલ, પૂ. શ્રી અશેક સાગરજી મ. સા. સદુપથેશથી, શ્રી શંખેશ્વર તીર્થો માળા પહેરી તે પ્રસંગે. ૧૦૧) સંઘવી રસીકભાઈ ચીમનલાલ કડી, પૂઠ ઉપા. શ્રી ધર્મસાગરજી મના ઉપદેશથી. ૧૦૧) શ્રી વેલજી લીલાધર હરીયા રાવલસર (જામનગર) ૫૦ રવીન્દ્રસાગરજી મ.ની વડી દીક્ષા નિમિત્તે. ૧૦૧) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ નંદરબાર, પૂ૦ ગણી શ્રી પ્રધસાગરજી મ. સા. તથા પૂ. હિમાંશુસાગર ગણના ઉપદેશથી. ૧૦૧) એક સગૃહસ્થ તરફથી અમદાવાદ હઠીભાઈની વાડી, પૂ. સા. મ. શ્રી નિરંજના શ્રીજીના સદુપદેશથી.. ૧૦૧) શ્રી દશા પિોરવાડ જૈન સંઘના જ્ઞાન ખાતેથી સીનેર, પૂ૦ ગણી શ્રી વિમલસાગરજી મઉપદેશથી. ર૦૧) શ્રી આંતરેલી જેન સંઘના જ્ઞાન ખાતેથી આંતરેલી, પૂ ગણી શ્રી હિમાંશુસાગરજી તથા પૂ૦ યશોભદ્રસાગરજી મને ઉપદેશથી. *૧૦૧) સેહનરાજજી દડગ, ૫૦ અશેકસાગરજી મના ઉપદેશથી ૧૦૧) શ્રી મનસુખભાઈ શેઠની પિળના ઉપાશ્રય તરફથી અમદા વાદ, પૂ૦ સાશ્રી રાજુલાશ્રીજીના ઉપદેશથી. ૧૦૧) સરસ્વતીબેન સૌભાગ્યચંદ દીપચંદ સુરત, પૂત્ર સારા મિત્ર શ્રી નિરંજનાશ્રીજીના ઉપદેશથી. Page #307 -------------------------------------------------------------------------- ________________ આગમત ૧૦૧) વેજલપુર જૈન સંઘ તરફથી પૂ. રામચંદ્ર વિજયજીના ઉપદેશથી. ૧૧) શ્રી બાલાસિનેર જેન સંઘ સમસ્ત. હા, અંબાલાલભાઈ બાલાસિનેર, ૫૦ સારુ હિતાશ્રીજીના ઉપદેશથી. ૧૦૧) શાહ સેમચંદ શિવલાલ ઘડીયાવાળા કપડવંજ, ૫૦ ગણું. શ્રી લબ્ધિસાગરજી મ. સા. ઉપદેશથી. ૧૨૫) શ્રી શામળાજી પિળ તપાગચ્છ જૈનસંઘ જ્ઞાન ખાતેથી અમદાવાદ હા. શેઠ કચરાભાઈ હઠીભાઈ પ૦ ઉપાય શ્રી દશનસાગરજી મીના ઉપદેશથી. ૧૦૧) મહેતા ચુનીલાલ કેવળચંદ ડુંગરપુર, પૂ. સા. શ્રી રમ્યયશાશ્રીજીના ઉપદેશથી. ૧૧) શ્રી વિસા શ્રીમાળી જેને પંચ બોરસદ, ૫૦ ગણી શ્રી સૌભાગ્યસાગરજી મ. સા. સદુપદેશથી. ૧૦૦) શ્રી મલાડ જેન વેટ સંઘ તરફથી મલાડ, પૂ. સાત શ્રી શુભદયાશ્રીના ઉપદેશથી. ૨૫૧) કોઠી પિળ જૈન સંઘ વડેદરા, પૂ૦ ગણિવર્ય શ્રી વિમળ સાગરજી મ. સા.ના ઉપદેશથી. (ભેટ રકમની યાદી) ૨૦૦) શ્રી વેજલપુર ઉપધાન તપ જ્ઞાન પૂજનમાંથી પૂ. સૂર્યોદય સાગરજી મ. સા.ના ઉપદેશથી. ૧૨૫) બહેનના ઉપાશ્રય તરફથી ડુંગરપુર, ૫૦ તારકશ્રીજીના મહારાજ આદિકા પાના ઉપદેશથી. ૧૦૦) શ્રી કષભદેવજી કેસરીમલજી જેન પઢી રતલામ, પૂ૦ સ્વ. શાંતિસાગરજી ગણિવર્ય તથા પૂ. પુંડરીકસાગરજી મશ્રીના ઉપદેશથી. Page #308 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક - ૫૧) શ્રી બડનગર જૈન સંઘ બડનગર, પૂસા. શ્રી સૂર્યોદયા શ્રીજીના ઉપદેશથી. ૫૦) શ્રી ધર્મોત્તેજક મહિલા મંડળ ઈર, પૂવવૃદ્ધા શ્રી મનહરશ્રીજીના ઉપદેશથી. પ૧) શ્રી મહુવા વિસા શ્રીમાળી જૈન સંઘ તરફથી મહુવા, ૫૦ સુશીલસાગરજી મ. સા.ના છપદેશથી. પા) બી ટાણા જૈન સંઘના જ્ઞાન ખાતા તરફથી પૂ૦ સારુ શ્રી પ્રદશ્રીજીના ઉપદેશથી. ૩૧) શાહ સકરચંદ વાડીભાઈ અમદાવાદ, ૫૦ આ મ૦ શ્રી 1. વિચક્ષણાશ્રીજીના ઉપદેશથી ૨૫) એક સદ્દગૃહસ્થ તરફથી કપડવંજ, હા. નયનાબેન. ૧૦) ઓસવાળ જૈન ઉપાશ્રય ખંભાત, ૫૦ લધિવિજયજી મસાના ઉપદેશથી. ૫૧) શ્રી જ્ઞાન ખાતામાંથી લુણાવાડા, હા. શેઠ વાડીલાલ લલ્લુભાઈ પૂ૦ આ૦ શ્રી તિલકશ્રીજીના ઉપદેશથી. ' ૫૦) શ્રી જ્ઞાન પૂજનમાંથી લુણાવાડા, પૂ. સા. તીર્થ યશા શ્રીજીના સિદ્ધિ તપ નિમિત્તે. ૧૦) શ્રી કેવળવિજયજી મ. સા.ના ઉપદેશથી. ૧૧) શ્રી નેમચંદભાઈ કેઠારી તરફથી ભેટ. ૫) સા. છગનલાલ ભીખાજી. ૫) કનકમલ સેમલાલજી જામખંડીના. Page #309 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તરફથી સહર્ષોં નિવેદન છે કે પરમાપકારી, વાત્સલ્યસિન્ધુ પૂ. અચ્છાધિપતિ આચાર્ય દેવના નિર્દેશાનુસાર પૂ. આગમ દ્ધારકશ્રીના સાહિત્યનું પ્રકાશન કરનારી અમારી સંસ્થાનું ગૌરવ વધારનાર આ તાત્વિક ત્રૈમાસિકનું પ્રકાશન દેવગુરુ કૃપાએ ત્રણ વર્ષથી થઈ રહ્યું છે. જેને તત્વચિ જીજ્ઞાસુઓએ હાર્દિક રીતે આવકાર્યું છે, તે અમારે મન આનંદની વાત છે. આના પ્રકાશનમાં અનેક પુણ્યશાલી મહાનુભાવાના સક્રિય સહકાર મળતા રહ્યો છે. પણ તાત્વિક વ્યાખ્યાનાના પ્રકાશનાને આવ કારનારા તત્વરૂચિ જીવા, અલ્પ પ્રમાણમાં હોય છે. અને ત્રણ વર્ષ'ના અનુભવના તારણ મુજબ તેમજ સહૃદયી કેટલાક માન્ય મહાપુરુષ ના સૂચન પ્રમાણે વિચાર કરતાં એમ જણાય છે કે ત્રૈમાસિક તરીકે થતું પ્રકાશન પ્રચારના ધ્યેય પ્રમાણે પુરતું સફળ નથી. પરંતુ વર્ષની આખરે ચારે અંકા સાથે બાંધી એક પુસ્તક રૂપે બધા જીવાને પહેાંચાડવાથી પ્રચારની દ્રષ્ટિએ જરા ખામી રહેવા છતાં તાત્વિક પ્રકાશનોની નક્કરતા પ્રતીત કરાવવામાં વધુ સફળતા મળે છે. તેથી હવે પછી દરેક વર્ષના ચારે અંકો ત્રણ વર્ષમાં આપેલ ક્રમ પ્રમાણેની ગાઠવણી સાથે વર્ષની આખરે દીવાળીએ પ્રગટ કરી જ્ઞાનપચમીના શુભ દિવસે સહે જ્ઞાનપિપાસુઓના હાથમાં પહેાંચતા કરવાના પ્રસ ંગાચિત નિય લેવામાં આવ્યા છે.. Page #310 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-૩ . ૭૧ તે મુજબ હવે પછી આગમખ્યાત પુસ્તકાકારે ાિળી ઉપર પ્રકટ થશે. તેની સહુ સુજ્ઞ વાચકોને ચેાગ્ય નોંધ લેવા વિનતી છે. આ પ્રકાશનમાં નિ:સ્વાભાવે સેવા આપનાર સ્વ. શેઠશ્રી સારાભાઈ પોપટલાલ ગજરાવાળા (નીલધારા, અમદાવાદ-૬) ના આકસ્મિક અવસાનની ખેપૂર્વક નાંધ લેવા સાથે તેની શાસન સંધ અને સુસાધુએ પ્રત્યે નિષ્ઠાપૂર્વકની ભક્તિ બદલ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આગમજ્યેાતનું પ્રકાશન સમ્બન્ધી સઘળુ કાર્ય નિઃસ્વાર્થ પણે સભાળનાર આગમજ્યાત કાર્યાલય, મહેસાણાના સંચાલક શ્રીયુત કીર્તિભાઈ ફૂલચંદ શાહ (દીલીપ નેવેલ્ટી સ્ટાર્સ વાળા ) તથા પંડિત શ્રી રતીલાલ ચીમનલાલ ઢાઢીના તનતેડ વિવિધ પરિશ્રમાની ગુણાનુરાગારી અનુમેાદના કરીએ છીએ. -- આ સિવાય અમારા બીજા પણ ધપ્રેમી સહયેાગી અને ગતવર્ષના મહા સુદ ૫ થી આગમજ્યાતના · સ્થાયીક’ ની ચેાજનામાં ફાળે આપનારા તે તે ધર્મ પ્રેક્ષી પુણ્યાત્માઓ અને ભેટ રકમ આપનારા મહાનુભાવાની ધર્મ-ભાવનાની અનુમાદના કરીએ છીએ. આગમ-તને દરેક રીતે સહકાર આપનારા પૂ. સાધુ-સાધ્વીજી ભગવતની કરૂણાભરી દર્દીથી અમારી જાતને ધન્ય માનીએ છીએ. વિદ્વાના અને સામાન્ય જનતાને ઉપયાગી પૂ. આગમ દ્ધારકશ્રીના સાહિત્યમાંથી ચૂંટીને વ્યવસ્થિત સ`પાદન કરી આપનાર પૂ. ગણીશ્રી સૂર્યદયસાગરજી મહારાજ તથા પૂ. ગણીશ્રી અભયસાગરજી મહારાજ તેમજ આર્થિક સહાય માટે ઉપદેશ પ્રેરણા આપનાર શ્રમણ સંઘના ચરણામાં કૃતજ્ઞતાભાવે ભરિભૂરિ શ્રદ્ધાવનતમસ્તકે વંદનાપૂર્વક અમે હાર્દિક બહુમાનાંજલિ સંમર્પિત કરીએ છીએ. છેવટે ચેાગ્ય ધ્યાન તકેદારી રાખવા છતાં મુદ્રણદોષ, દૃષિ ઞાદિથી પ્રકાશનમાં રહી જતી ક્ષતિઓ અને ચકા મેલા વગેરેની Page #311 -------------------------------------------------------------------------- ________________ આગમત વ્યવસ્થામાં ચોકસાઈની ખામીથી રહેતી ત્રુટીઓ બદલ-હવેથી ન થાય તેનું ધ્યાન સાથે હાર્દિક ક્ષમા માંગીએ છીએ. નિવેદક રમણલાલ જેચંદભાઈ શાહ મુખ્ય કાર્યવાહક આગમોદ્ધારક ગ્રંથમાળા કપડવંજ Che | સંપાદક તરફથી | - ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ નમ્રભાવે વિજ્ઞપ્તિ છે કે આગમ રહસ્ય પારગામી બહુશ્રુત ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્ય દેવશ્રી આગદ્ધારક શ્રીના તાવિક વ્યાખ્યાને આદિ સામગ્રી યથામતિ સંકલિત કરીને પૂ. ગચ્છાધિપતિશ્રીની મંગલ અમદષ્ટિ, પૂ. તારકવર્ય ગુરૂદેવશ્રીના આશીર્વાદ અને તત્વદષ્ટિવાળા પુણ્યવાના યોગ્ય સહકાર આદિ બળે “આગમત” વૈમાસિક રૂપે શ્રી સંઘની સેવામાં રજુ કરવાનું સૌભાગ્ય પરમ પુણ્યોદયે મળ્યું છે. ક્ષયમાનુસાર યથાશક્તિ સુવ્યવસ્થિત સુવાએ કરીને સાહિત્ય રજુ કરવા પ્રયત્ન કર્યો છે, પણ તેમાં શાસ, પરંપરાને પૂજ્ય આગમ દ્વારકશ્રીના આશયથી વિરૂદ્ધ કાંઈ સંપાદનના નામે થયું હોય તે તેનું ચતુર્વિધ શ્રીસંધ સમક્ષ હાર્દિક શુદ્ધિ સાથે. મિચ્છામિ દુક્કડં. . પ્રકાશક : શ્રી આગમહારક ગ્રંથમાળા વતી શાહ રમણલાલ જેચંદભાઈ કાપડ બજાર, મુ. કપડવંજ. મુદ્રા : શ્રી. જયતિ દલાલ, વસંત પ્રિ. પ્રેસ, ઘીકાંટા રોડ, . તે લાભાઈની વાડી, અમદાવાદ: Page #312 -------------------------------------------------------------------------- ________________ સાગરની નોતી * પ્રભુ શાસનની પ્રાપ્તિ પછી ભવને ભય રહેતો નથી. પા૫ના ઉદયે ધીરતા અને પુણ્યના ઉદયે નમ્રતા વિરલા પુણ્યશાળી ને રહે છે. * નિઃસ્પૃહતા શાતિની ચાવી છે. * કમ સત્તાને નબળી પાડવા ધર્મ સત્તાના શરણે જવાની જરૂર છે. * મૃત્યુ વખતે વિચારની સ્વસ્થતા આખી જીંદગી વ્યવસ્થિત પણે ધમની આરાધનાના બળે મેળવાય છે. વાણી અને શક્તિને વ્યય કઈ દિશામાં થાય છે ? તે ખૂબજ ગંભીરતાથી સમજવા જેવું છે. રવિવાણ કણક પ્રિન્ટી એ મી થી ,