SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત ૯ જે મુનિરાજ આઠ વર્ષ જેવી નાની વયમાં શ્રમણ ભગવંત થએલા પિતાને મળવા માટે માને પૂછળ્યા સિવાય શહેરમાંથી નીકળી જાય, એ મુનિ મનકર્મનાક કેમ કહેવાય? ૧૦ જે મુનિરાજ આઠ વર્ષ જેવી નાની વયમાં શ્રમણ ભગવંત બનેલા પિતાને માટે એકલા ઘણું ગાઉ સુધી ચાલી નીકળે તે મુનિરાજ મનકર્મના કેમ કહેવાય? ૧૧ જે મુનિરાજ આઠ વર્ષની લઘુવયે માતાને પૂછ્યા સિવાય છાના માના શહેરમાંથી નાસીને કેઈ કેશ દૂર રહેલા શહેરની બહાર અચાનક શ્રમણ બનેલા પિતાને જ મળે, તેવી અનુકૂળ સામગ્રીવાળા મુનિરાજ મનકને માફ કેમ કહેવાય? ૧૨ જે મુનિરાજ લઘુ ઉંમરમાં નહિ ઓળખેલા એવા પણ શહેરની બહાર મળેલા શ્રમણ ભગવંત થયેલા પિતાને વંદન કરવાને ભાગ્યશાળી થાય, તે મુનિરાજ મનકર્મના કેમ કહેવાય? ૧૩ જે મુનિરાજની જિજ્ઞાસા પિતાના શ્રમણ ભગવંત એવા પિતાને મળવાની હોવાથી વાસ્તવિક રીતે પિતા છતાં પણ તેમને પિતા તરીકે નહિ જાણવાથી મારા પિતાને તમે ઓળખે છે? એ પ્રશ્ન કરી પિતાની પાસે જ પિતાના પ્રશ્નને પૂછવાની હિંમત ધરાવનાર મુનિરાજ મનકર્મના કેમ કહેવાય? ૧૪ જે મુનિરાજ લઘુવયના હોવાથી તેમને તેમના પિતા જ પિતાની પિતા તરીકેની ખબર દેતા નથી, પણ શરીર અને જીવનું જુદાપણું આગળ કરી શય્યભવને આત્મા તરીકે ગણાવતા બેલનાર એવા શરીરની વક્તાપણાની પરિણતિને આગળ કરી તે તારા શäભવ પિતા મારા એક અભિન્ન મિત્ર છે એમ જણાવવામાં આવ્યું, તે મુનિરાજ મનકર્મનાક કેમ કહેવાય? ૧૫ જે મુનિરાજ લgવયના છતાં પિતા છતાં પણ નહિ ઓળખા એલા ખુદ શય્યભવ આચાયે પિતાને મળવાનું પ્રયોજન પૂછયું
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy