________________
પુસ્તક ૪-થું સહ પરિવારે કેવલ લીધું, પણ કેટા મુનિ કારજ સીધું, પાવનપુરૂષે અન્યતીરથ જગ, નરપાવનથી તીરથ પ્રસિધુ
ઋષભ૦ | ૭ પાવન જનમ થયે મુજ આજ, તુજ દર્શન લહી સીધાં કાજ, ટાલે જનમ-જનમના ફેરા, ફેડે ભવબંધન પ્રભુ મેરા
ઋષભ૦ | ૮ || હેજે જિનપતિ તુજ પરભાવે, દેવ-ધરમ-ગુરુ સેવ સુભા નવિ પામું શિવપદ તુજસેવે, તબ લગે એહ આનંદરસ લે.
ઋષભII & W . (આ સ્તવન શાસન સુભટ, પરમ તપસ્વી, પરમારાધ્ય, પૂ. ઉપાધ્યાયથી ધર્મસાગરજી મહારાજના પટ્ટશિષ્ય વિદુરના શિરે ક્ષતિંસ બાલમુનિ સ્વ. શ્રીમહાદય સાગરજી મ.ને વિનીત શિષ્યરત્ન સંગીતરત્ન સ્વ. પૂ. મુનિશ્રી ન્યાયસાગરજી મ. ની પિતાની હાથની લખેલ અનેક નેંધબુકને સંગ્રહ તેમના શિષ્ય શાંતમૂર્તિ સ્વ. શ્રી શાંતિસાગરજી મ. દ્વારા મળેલ, તેમાંથી આ સ્તવન મળી આવ્યું. તે અક્ષરશઃ રજુ કર્યું છે. .)
0000000002
સમજવા જેવું પાપથી છૂટવાને ઉપાય એક જ કેગુરૂ સમક્ષ આલેચના-નિદા-ગર્દી કરવી, તે આ ક પણ બાળકની જેમ નિખાલસ દિલથી કહ્યું છે કે- ણ છે “રોહી જુગાર | –પૂ આગમો શ્રી પર્વ વ્યાખ્યાન સંગ્રહ પૃ૦ ૪૩માંથી