SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ માગમાયાત હેય, ભલે ગમે તેટલી આફતને સામને પર પડે પણ આચારની મર્યાદામાં ટકવા માટે જેની તીવ્ર તમન્ના હોય તે પચ્ચકખાણને સાચે અધિકારી છે. પચ્ચક ને અધિકારી કે અહીં પ્રાસંગિક એ સમજવાનું કે વ્યવહારમાં જેમ રણમેદાને પડેલે રજપૂત જેમ ખાવું-પીવું બધું ભૂલી જાય, શૂરાતનમાં શરીરની પણ પરવા ન રાખે, એટલે વ્યવહારિક રીતે એક અંદગીના શત્રુ પર વિજય મેળવવા જેમ શૂરા રજપૂતને બધું ભૂલાઈ જાય અને હું તાનિ કે શા સારવાર ને પ્રબલ તનમનાટ હોય એ રીતે આચારની મર્યાદામાં વ્યવસ્થિત જીવન ટકાવવા જેની પ્રબલ તમન્ના હેય તે પચવને અધિકારી છે. # વાઘાનિ પહં જાતવાનનું રહસ્ય વળી અહીં એક ખાસ વાત ધ્યાનમાં લેવા જેવી એ કે શરા રજપૂતને યે સાધવામિ ના ભાવ સાથે હું પરમિને ભાવ આવેશમૂલક હોઈ અનુચિત હોય છે. તે એક જાતનું વેવલાપણું છે. કાર્યસિદ્ધિ કરવાને દઢ સંકલ્પ તે સારી વાત છે, પણ તે માટે દેહને પાડી દેવાની વાત તે દેગલાપણું ગણાય. વિવેકી જીવ તે ક્ષાર્થ સાધયમના ભાવને મજબૂતાઈથી વળગી રહે હું પાયામિની વાતને દાટી દે! વાર્થ સાધવાનનું મહત્વ આચાર શુદ્ધિથી જે કાર્ય સાધવું છે તે કાર્યમાં આ દેહને તે ઉપગ છે. આ ભવે નહીં તે આગલા ભવે પણ જ્યારે કાર્ય સાધવું હશે ત્યારે આ દેહ તે જરૂરી છે, તે દેહને પાડી દેવાની વાત ભૂલી જઈ કાર્ય સાધવાના સંકલ્પને દઢતાથી વળગી રહેવાની દષ્ટિ જેનની હોય છે. ખરી વાત એ છે કે-કાયસિદ્ધિની પ્રબળ ઈચ્છા ભલે રહે કે
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy